SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ भूतफलत्वेऽपि जीवद्देवदत्तशरीरादेर्न चेतनाशून्यतेत्यत्र 'किं मान' ? किं प्रमाणं, प्रत्यक्षमनुमानं वा?, न खलु प्रमाणमन्तरेणाभिप्रेतार्थसिद्धिर्भवति । तत्र न तावत्प्रत्यक्षं, तस्य सन्निहितसद्भूतयोग्यार्थविषयत्वेन प्रतिषेधे प्रवृत्त्ययोगात् । एतदेवाह - "नो पच्चक्खमित्यादि" न च प्रत्यक्षमनन्तरोक्ते प्रतिषेधे प्रमाणं, कुत इत्याह- यस्मात् 'तकत्' प्रत्यक्षं 'सदर्थवषयं विद्यमानार्थगोचरमविगानेन सर्वेषां सिद्धम् ॥ ९४ ॥ मा भूत्प्रत्यक्षम्, अनुमानं भविष्यतीति चेदत आह अमाप ण जुत्तं विसिट्ठलिंगादिविश्हतो लोए । चे आगारोत्ति तयं ण कारणं कज्जवं णियमा ॥ ९५ " ( अनुमानपि न युक्तं विशिष्टलिंगादिविरहितो लोके । चेदाकार इति तकत् कारणं कार्यवन्नियमात् ॥ ) अनुमानमपि प्रमाणं न युक्तम्, कुत इत्याह-- 'विसिट्ठलिंगाइविरहतो लोए विशिष्टं लिङ्गं विवक्षितसाध्यार्थान्यथानुपपन्नं आदिशब्दादन्यथानुपपन्नत्वनिबन्धनसंबन्धविशेषपरिग्रहः, तस्य विरहाद्-अभावात् 'लोके' जगति, लोक इत्यनेन च एतदाख्यायते-- नास्माकं प्रतिभाविरहमात्रेण विशिष्टलिङ्गादिविरहः, किंतु वास्तव एव, भूतफलत्वस्य विपक्षाद् व्यापकानुपलब्ध्या व्यावर्तमानस्य चेतनाशून्यत्वेन प्रतिबद्धत्वात् । अत्र परस्याभिप्रायमाह--'चे आगारोत्ति तयं' 'तकद्' अनुमानमाकारो भविष्यतीति चेत् ? तथाहि--यत्र यत्राकारः कायरूपस्तत्र तत्र चैतन्यं, यथा स्वस्मिन् तथाऽऽकारो जीवद्देवदत्तशरीरेऽस्तीति आकारो हि चैतन्यस्य कारणं, ततो युक्तस्तद्भावे चैतन्यस्य भावः, अनुमानहेतुत्वाच्चाकारोऽनुमानमित्युक्तः । अत्राह-- 'नकारणं कज्जवं नियमा आकारो हि चैतन्यस्य कारणमिष्यते, कारणं च नावश्यं कार्यवद्भवति, प्रतिबन्धवैकल्यसंभवात् । तदुक्तम्-"नावश्यं कारणानि तद्वन्ति भवन्तीति", तथा च कथमाकाराच्चैतन्यस्यानुमानम् । अपि च- नैवासावाकारः कारणमपि चैतन्यस्य, तत्कारणत्वे मृतावस्थायामपि तत्सद्भावतश्चैतन्यस्य भावप्रसङ्गात् ॥ ९५ ॥ तथा चाह संतंपि किं ण साहइ ? विगलत्तातो त्ति किं कयं तमिह ? । पाणापाणाभावा ण जीवऽभावेण को हेऊ? ॥ ९६ ॥ (सदपि किं न साधयति ? विकलत्वादिति, किंकृतं तदिह । प्राणापानाभावाद् न जीवाभावेन को हेतुः 7) છે. જેમકે આકાશ તેવા પ્રકારના કાળાવાદળાથી છવાઇ જાય, પવન તથાપ્રકારે ફૂંકાયવગેરે કારણસમુદાય ઉપસ્થિત થાય, ત્યારે થોડીવારમાં વરસાદ પડશે. તેવું સચોટ અનુમાન થાય છે. આમ અવિક્સ કારણસામગ્રીની કાર્યની સાથે વ્યાપ્તિ સિદ્ધ છે. અને કાયાકારપરિણામ ચૈતન્ય પ્રત્યે અવિક્લ કારણસામગ્રી છે. તેથી કાયાકારપરિણામથી ચૈતન્યનું અનુમાન થવામાં દ્વેષ નથી. આવી શંકાના સંદર્ભમાં ક્લે છે) – વળી આ કાયાકાર ચૈતન્યના કારણતરીકે અસિદ્ધ છે. કેમકે મૃતઅવસ્થામાં કાયાકારપરિણામની હાજરી છે. જો તે ચૈતન્યનું કારણ હોય, તો મૃતઅવસ્થામાં પણ ચૈતન્ય હાજર રહેવાની આપત્તિ આવે. પા આ જ સંદર્ભમાં આચાર્ય કહે છે ગાથાર્થ :- જો આ આકાર ચૈતન્યના કારણતરીકે અભિમત હોય, તો મૃતશરીરમાં આ આકાર પોતે વિદ્યમાન હોવા છતાં પોતાના કાર્યરૂપ ચૈતન્યને કેમ ઉત્પન્ન કરતો નથી ? જો કારણ પોતાના કાર્યને ઉત્પન્ન કરતી વખતે અન્ય કોઈ કારણની અપેક્ષા રાખતુ ન હોય, તો તે કારણના સદ્ભાવમાં અવશ્ય કાર્ય હોવું જ જોઇએ જો અન્ય કારણથી નિરપેક્ષ એવું કારણ પોતાના સદ્ભાવમાં કાર્ય ને પેદા ન કરી શકે, તો તે કારણરૂપ જ ન બને. અન્યકારણ નિરપેક્ષ એવા આકારની હાજરીમાં પણ મૃતશરીરમાં ચૈતન્ય દેખાતું નથી, તેથી કાયાકાર ચૈતન્યનું કારણ નથી. નાસ્તિક – અમે કારણાન્તરનિરપેક્ષ માત્ર કાયાકારને ચૈતન્યપ્રત્યે કારણ નથી માનતા. કે જેથી તમે તેમ મૃતશરીરમાં ચૈતન્યને ઉત્પન્ન કરતું ન હોવાથી તે અકારણ બની જાય. પરંતુ કારણાન્તરસાપેક્ષ કાયાકારને જ ચૈતન્ય પ્રત્યે કારણ માનીએ છીએ. મૃતશરીરમાં કાણાન્તરનો અભાવ છે. તેથી કારણાન્તરથી વિક્લ કાયાકાર ચૈતન્યને ઉત્પન્ન સ્તો નથી. પરંતુ તેથી તે ચૈતન્યપ્રત્યે મૂળથી જ કારણ ન હોવાથી મૃતશરીરમાં ચૈતન્ય ઉત્પન્ન કરતો નથી” એમ ક્હી ન શકાય. ઉત્તરપક્ષ :– એવું ક્યું કારણાન્તર છે કે જેનો અભાવ કાયાકારને વિક્લ બનાવે છે. અર્થાત્ જ્યાં તેની કારણતાને અનેકાંતિક્તાનો ઘેષ સંભવે છે તેવા મૃતશરીરમાં ચૈતન્યને પેદા ન થવામાં ક્યા અપેક્ષણીય કારણનો અભાવ કાયાકારમાં વિક્ળતા પેદા કરે છે. પૂર્વપક્ષ : મૃતશરીરમાં પ્રાણાપાનરૂપકારણાન્તરનો અભાવ કાયાકારને ચૈતન્યની ઉત્પત્તિપ્રત્યે વિક્ળ બનાવે છે ઉત્તરપક્ષ – મૃતશરીરમાં પ્રાણાપાનરૂપ કારણાન્તરના અભાવથી ચૈતન્ય નથી” એમ ક્ડવામાં અને જીવનો અભાવ હોવાથી ચૈતન્ય નથી” એમ ન વ્હેવામાં તમારી પાસે ક્યો હેતુ છે ? ક્યો નિયામક છે ? અર્થાત્ તમારી પાસે કોઇ નિયામક નથી તેથી ચૈતન્યનો જીવની સાથે જ અન્વય-વ્યતિરેક મળતો હોવાથી ચૈતન્ય જીવનું જ કાર્ય છે. અર્થાત્ ચૈતન્ય પરિણામ રૂપ પર્યાય જીવનો જ છે કાયાકારનો નથી. તેથી ચૈતન્ય પ્રતિ કાયાકાર કારણ નથી અને તે અકારણ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૮૬
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy