SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ बाधास्ति । कथमसिद्ध इति चेत्? भणितमिदम्-'अह तविहपरिणाामो नत्थि न जीवोत्ति' इत्यादिना ग्रन्थेन, उपरि च 'संतंपि किन्न साहई' इत्यादिना वक्ष्यामः। तस्मान्न भूतफलत्वादित्यप्रयोजको हेतुः। स्यादेतत्-चित्रो भूतानां स्वंभावः, ततो जीवद्देवदत्तशरीरादौ भूतफलवच्चैतन्यं भविष्यति न घटादौ, न च स्वभावे पर्यनुयोगोऽस्ति, "अग्निर्दहति नाकाशं, कोऽत्र पर्यनुयुज्यते" इति ।एतच्च प्रागेवोक्तं, 'चित्तो भूयसहावो इति । अत एवाह- 'पडिभणितं' प्रतिभणितं प्रतिभणनं-निराकरणं यद्धणितं, तत् 'प्रवक्ष्यमाणे' अनन्तरमभिधास्यमाने 'भणिष्यामः' प्रतिविधास्यामः, वक्ष्यमाणग्रन्थेन निराकरिष्याम इत्यर्थः ॥ ९१ ॥ तन्निराकरणमेवाह-- भूताणं अविसेसे अण्णम्मि य चेतणे असंतम्मि । तकज्जे चेयन्नं विसमगतीए कहं जुत्तं? ॥ ९२ ॥ (भूतानामविशेषेऽन्यस्मिन् च चैतन्येऽसति। तत्कार्ये चैतन्यं विषमगत्या कथं युक्तम्? ॥) 'भूतानां' पृथिव्यादिलक्षणानाम् 'अविशेषे' विशेषाभावे सति, विशेषाभावश्च विशेषकमन्तरेण विशेषस्यानुपपत्तेः, विशेषणं विना यस्मान्न तुल्यानां विशिष्टते ति वचनात् । न च विशेषकोऽभ्युपगम्यते, तत्त्वसंख्यानियमव्याघातप्रसङ्गात् । अत एवाह--'अन्नम्मि य चेयणे असंतम्मि' अन्यस्मिंश्च 'चेतने जीवलक्षणे विशेषके, 'असति' अविद्यमाने, 'तत्कार्ये भूतकार्ये, चैतन्यं 'विषमगत्या' जीवद्देवदत्तशरीरादौ भावेन घटादौ चाभावेनेत्यर्थः, कथं युक्तं?, नैव कथंचन, विशेषकमन्तरेण हि सर्वत्राविशेषेण स्यान्नवा क्वचिदपीति भावः ॥ ९२ ॥ ત્ર પર મારું-- जह संठाणविसेसो ओहेणं कारणाण तं अत्थि । तो जुत्तो तन्भेदो ण य चेतन्नं कहंचिदवि ॥ ९३ ॥ (यथा संस्थानविशेष ओघेन कारणानां तदस्ति । तस्मात् युक्तस्तद्भेदो न च चैतन्यं कथञ्चिदपि॥) — — — — — — — — — — — — — — - - - — — — — — — — — — — — — — બાળે છે અને આકાશ બાળતું નથી તેવા સ્વભાવમાં કોઈ પ્રશ્ન નથી. આ વાત પૂર્વે “ભૂત સ્વભાવ વિચિત્ર છે ઈત્યાદિથી પ્રતિપાદિત કરી છે. ઉત્તરપલ :- આ પ્રમાણે તમે જે પ્રતિભણના નિરાકરણ કહેલું તેનો ઉત્તર અમે હમણા જ આપીશું. પાલાા આ નિરાકરણ દર્શાવતા કહે છે પૃથ્વીવગેરેમાં વિશેષનો અભાવ છે. કેમકે વિશેષણ અર્થાત્ વિરોષ કરનારનો અભાવવિશેષ જ અનુ૫૫ન છે. કેમકે એવું વચન છે કે “તુલ્ય વસ્તુઓમાં વિરોષણ વિના વિશિષ્ટતા સંભવે નહિ” અને તમે તત્વની સંખ્યાના નિયમને વ્યાધાત આવવાના ભયથી કોઇ વિરોષક(વિશેષ કરનાર વિશેષણ) સ્વીકાર્યો નથી. અને વિશેષકને સ્વીકારો, તો એ વિશેષતરીક જીવ જ સિદ્ધ થાય. તેથી જો જીવરૂપ વિશેષક અવિદ્યમાન હોય, તો ભૂતકાર્યરૂપે સમાન એવા “જીવતા દેવદત્તનું શરીર અને ઘડામાં આવી વિષમરૂપતા શી રીતે આવી કે જેથી એ શરીરમાં ચૈતન્યનો સદ્ભાવ હોય અને ઘડાવગેરેમાં ચૈતન્યનો અભાવ હોય (તાત્પર્ય - ઘડો અને શરીર અને સમાનરૂપે ભૂતમય ભૂતના જ બનેલા હોય, તો બન્નેમાં ઉપરોક્ત વિરોષભેદ સંભવે નહિ. કારણ દ્રવ્યોમાં વિશેષતા હોય, તો જ કાર્યદ્રવ્યોમાં વિરોષતા આવે. તેથી જો જીવતા દેવદત્તના શરીરમાં ચૈતન્યની હાજરી અને ઘડામાં ચૈતન્યનો અભાવ એવો તફાવત ઈષ્ટ હોય, તો બન્નેના કારણમાં પણ ભેદ માનવો જોઇએ. ઘડો તો માત્ર પૃથ્વી આદિભૂતોનો જ બન્યો છે તે ઉભયમત સંમત છે તેથી જીવતા શારીરૂપ કાર્યમાં કોઈ વિશેષ કારણ માનવું જોઈએ. અને તે વિરોષ કારણતરીકે જીવ જ સ્વીકાર્ય થાય છે.) જીવઆદિ રૂપ વિરોષકના અભાવમાં આવો તફાવત અસંગત છે. કેમકે વિશેષક વિના સર્વત્ર અવિશેષરૂપે જ કાર્ય થાય અથવા ક્યાંય પણ થાય નહિ. મારા અહી નાસ્તિક દલીલ કરે છે. નાસ્તિક:- ઘડા, કપડાવગેરે સમાનતયા ભૂતકાર્ય હોવા છતાં ભૂતોના સ્વભાવની વિચિત્રતાના કારણે તેઓ પ્રત્યેકમાં જૂદા જૂદા આકારો દેખાય છે. બસ તેજ પ્રમાણે ભૂતોના સ્વભાવની વિચિત્રતાને કારણે વિષમગતિથી કાયાકારપરિણામથી ચૈતન્યની ઉત્પત્તિ સંભવે છે. ઉત્તરપક્ષ :- ઘડાવગેરેના આકારની ભિન્નતા તેઓના કારણના હિસાબે છે. માટીનો પિંડ, જુઓ વગેરે ઘડા, કપડાઆદિના કારણોનો પ્રત્યક્તો ઓધથી ભિન્ન આકાર છે. કેમકે તેવા પ્રકારના લંબાઈ પહોળાઈવગેરે આકાશે તેઓમાં ઉપલબ્ધ થાય છે. તેથી ઘડા, કપડા વગેરે ભૂતકાર્યોમાં પણ તેવા પ્રકારના વિશિષ્ટ દેશ, કાળ ર્તા વગેરે સામગ્રીના કારણે પ્રતિ વ્યક્તિ આકારોમાં ભેદ છે. તે યુક્તિસંગત છે. પણ તેટલા માત્ર થી ચૈતન્યઅંગે પણ તેવી જ યુક્તિ લડાવવી બરાબર નથી. કેમકે ચૈતન્ય કોઇપણ પ્રકારે સંસ્થાનની જેમ વિષમગતિવાળા તરીકે યુક્તિયુક્ત નથી. અથવા ચૈતન્યમાં સંસ્થાન=આકાર અને વિષમતા કોઈપણ પ્રકારે યુક્તિયુક્ત નથી. કેમકે પૃથ્વી વગેરે ભૂતોમાં પ્રત્યેકમાં સામાન્યથી ચૈતન્યની વિષમરૂપતા ઉપલબ્ધ થતી નથી. (ધડાદિના તો કારણસામગ્રીમાં વિષમતા હોવાથી તેઓમાં આકાર આદિની વિષમતા આવે છે. ચૈતન્યના ભતોપ કારણસમાત્રીમાં કોઈ વિષમતા નથી. તેથી ચૈતન્યમાં શી રીતે વિષમતા આવી શકે? એમ કહેવાનો ભાવ છે.) તેથી ચૈતન્યનો સર્વત્ર અવિરોષરૂપે સદ્ભાવ કે અસદ્ભાવ હોય તેજ સંગત છે. પણ તેમ દેખાતું નથી. કારણ કે જીવંત ધર્મસંગહણિ ભાગ-૧ % ૮૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy