SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — —— — 'एवमपि' अस्यामपि कल्पनायां क्रियमाणायां, स्वाश्रयाद्भिन्ने प्रगता सती चेतना स्वकार्य कुर्यात् मदशक्तिदृष्टान्तबलेन, मदशक्तिर्हि न स्वाश्रये कार्य करोति, किंतु तस्मादन्यस्मिन् पानके, तथा चेतनापि तहृष्टान्तावष्टम्भेन स्वाश्रयाभूतसमुदायादन्यस्मिन् स्वकार्य कुर्यात् । एतदेवाह--'आधारादौ सति कुणइ ति न मज्जसत्तेवमिति' न एवं यथा चेतना तथा इत्यर्थः, आधारादौ आधार उष्ट्रिका, आदिशब्दान्मद्यपरिग्रहः, तस्मिन् स्वाश्रयभूते मदशक्तिः करोति निजं कार्य, किंतु भिन्ने । ततश्चेतनापि तदृष्टान्तावष्टम्भेन स्वाश्रयादिन्ने स्वकार्य कुर्यात् । तथा च सति यो भिन्नः स जीव एवेति सिद्धं नः समीहितमिति ॥ ८३ ॥ पुनरपि परमाशङ्कमानमाह-- . - सा खलु विसिट्ठपाणगसंबंधगता तु चेतणा णेवं । . कुणति सहावातो मती ण जीवभावातो का जुत्ती । ॥ ८४ ॥ (सा खलु विशिष्टपानकसंबंधगता तु चेतना नैवम् । करोति स्वभावाद् मति नै जीवभावात् का युक्तिः।) स्यादेवं मतिः परस्य-सा मदशक्तिः खलुशब्दो निश्चये, निश्चितमेतत् यदुत आश्रयाद्विशिष्टः पृथग्भूतो यः पानकस्तेन सह संबन्धं गता सती स्वकार्य करोति। तुशब्दो भिन्नक्रमः, चेतनाशब्दानन्तरं द्रष्टव्यः। चेतना तुन एवं-मदशक्तिरिव स्वाश्रयाद्भिन्ने वस्तुनि स्वकार्य करोति, किन्तु स्वाश्रय एव। एतच्चैवं कुत इति चेत् अत आह- 'स्वभावात् तथास्वभावत्वादित्यर्थः, न च स्वभावे पर्यनुयोगोऽस्ति । अत्रोत्तरमाह-'न जीवभावाओ का जुत्ति ति' तथास्वभावत्वान्मदशक्तिः स्वाश्रयाद्भिन्ने वस्तुनि कार्य करोति, चेतना तु स्वाश्रय एवेति प्रतिपत्तव्यं, न पुनर्मदशक्तेश्चेतनायाश्च जीवभावः, तस्मान्मदशक्तिः पानके, चेतना तु जीवच्छरीरे स्वकार्य करोतीति प्रतिपत्तव्यम्, अत्र का युक्तिः?, नैव काचिदिति यत्किंचिदेतत् ॥ ८४. ॥ पराभिप्रायमाह-- — — — — — — — — — — કહી શકાય કે ચેતના પણ સ્વાશ્રયથી ભિન્નમાં જ સ્વકાર્ય કરે છે. તેથી જે ભિન્ન છે, તે જીવતરીક સિદ્ધ થવાથી અમારા ઈષ્ટની સિદ્ધિ થાય છે. ૫૮૩ ફરીથી આશંકા કરતા નાસ્તિક કહે છે નાસ્તિક :- એ વાત નિશ્ચિત છે કે મદશક્તિ સ્વાશ્રયથી ભિન્ન પીનારસાથે સંબંધ પામીને જ પોતાનું ભૂમીરૂપ કાર્ય કરે છે. (મૂળમાં “તુ'પદનો “ચેતના"પદ સાથે સંબંધ જોડવો) પણ ચેતના પોતાના આશ્રયથી ભિન્નમાં રહી સ્વકાર્ય કરતી નથી, —િ સ્વાશ્રયમાં રહીને જ સ્વકાર્ય કરે છે. શંકા :- મદશક્તિ પોતાના આશ્રયથી ભિન્નમાં રહીને કાર્ય કરતી હોય. તો ચેતના સ્વાશ્રયથી ભિન્નમાં નહિ પણ સ્વાશ્રયમાં જ રહીને સ્વકાર્ય કરે તેમાં કારણ શું ? સમાધાન :- અહીં તથાસ્વભાવ જ હેતુ છે. અને સ્વભાવ અંગે પ્રશ્ન હોતો નથી.' ઉત્તરપક્ષ :- મદશક્તિ તથાસ્વભાવથી સ્વાશ્રયથી ભિન્નમાં રહી સ્વકાર્ય કરે અને ચેતના તથાસ્વભાવથી સ્વાશ્રયમાં રહીને જ કાર્ય કરે, પણ મદશક્તિની જેમ સ્વાશ્રયથી ભિન્નમાં રહી સ્વકાર્ય ન કરે, તેમ માનવામાં ઈ યુક્તિ છે ? તથા મદશક્તિ અને ચેતનાથી જીવની સત્તા સિદ્ધ છે તેથી મદશક્તિ પાનકમાં અને ચેતના જીવતા શરીરમાં સ્વકાર્ય કરે છે તેમ ન સ્વીકારવામાં કઈ યુક્તિ છે ? અર્થાત્ કોઈ યુક્તિ નથી. તેથી યુક્તિ અને પ્રમાણ વિના માત્ર સ્વેચ્છાથી જ સ્વભાવને આગળ કરી તેની સ્થાપના કરવી તે પાયા વગરના મહેલ ચણવા જેવી છે. . ૮૪ા ' નાસ્તિકનો આશય વ્યક્ત કરે છે. નાસ્તિક :- અહીં સ્વભાવ જ યક્તિ છે, બીજી કોઇ યુક્તિની જરૂર નથી. “અનિ બાળે અને આકાશ નહિ અહીં સ્વભાવ સિવાય બીજી કઈ યુક્તિ આપશો ? (શક્તિના અન્યત્રસંક્રમણવાદનું ખંડન) ઉત્તરપલ :- તમારી આ માન્યતા બરાબર નથી. કેમકે આ સ્વભાવ જ વિવાદગ્રસ્ત છે. જે સ્વભાવ 'ઉભયપક્ષસંમત હોય, તેજ સ્વભાવ યુક્તિ બની શકે. પરંતુ જે સ્વભાવ અન્ય કારણવિશેષથી અન્યથારૂપે પણ સદેહનું ભાજન બની શકે તે સ્વભાવ યુક્તિરૂપ બની શકે નહિ. ચૈતન્યઅંગે પણ તે તથાસ્વભાવથી ભૂતસમુદાયમાં રહીને જ સ્વકાર્ય કરે છે, કે ભૂતથી ભિન્ન જીવમાં રહીને સ્વકાર્ય કરે છે.” તેવો સંદેહ છે. તેથી અહીં સ્વભાવ યુક્તિ બની ન શકે. વળી, મદશક્તિ મધમાં ઉત્પન્ન થઈ પાનકમાં રહી સ્વકાર્ય કરે છે એમ કહી તમે શક્તિના અન્યત્ર સંક્રમણની વાત કરી પરંતુ અહી સ્પષ્ટ પ્રતીતિબાધ છે. કેમકે લોકમાં એવી પ્રતીતિ થતી નથી. લોકેમાં સ્પષ્ટ પ્રતીતિ છે કે માંગમાંથી મધ ઉત્પન્ન થાય છે, અને આ મધના સંયોગથી જીવમાં મદશક્તિ ઉદભવે છે. તથા એવું જે કે ‘ઉત્તેપણવગેરે રાત્તિ દેવદત્તમાં ઉત્પન્ન થવા માં ઘડાવગેરેના ઉલ્લેપણઆદિમાં રહેલી દેખાય છે. તે પણ બરાબર નથી. અહીં પણ વસ્તુત: દેવદત્તના હાથવગેરેસાથે સંબંધ થવાથી ઘડાવગેરેમાં ઉલ્લેપણઆદિ પરિણામને યોગ્ય શક્તિ પેદા થાય છે. કારણકે ઘડાવગેરેમાં જ ઉત્તેપણઆદિ પરિણામ પેદા થાય છે. ઘડા વગેરેની આ શક્તિ અન્યત્ર સંક્રમણ ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy