________________
एवंपि भूतसमुदयवइरित्तगता तु चेयणा कज्जं ।
साहेति य वरित्तो जो सो जीवोत्ति पावेति ॥ ८१ ॥ . . (एवमपि भूतसमुदायव्यतिरिक्तगता तु चेतना कायम् । साधयति च व्यतिरिक्तो यः स जीव इति प्राप्नोति ।)
'एवमपि' अस्यामपि कल्पनायां भूतसमुदायव्यतिरिक्तगतैव तुरेवकारार्थः चेतना कार्य साधयतीति प्राप्तम्। तवाहि--यथा मदशक्तिः स्वोपादानव्यतिरिक्तपानकगता सती स्वकार्य साधयति न स्वोपादान एव, तथादृष्टत्वात् तथा चेतनापि तदृष्टान्तावष्टम्भेन स्वोपादानपृथिव्यादिभूतसमुदयव्यतिरिक्तपदार्थान्तरगता सती स्वकार्य साधयेत्, न स्वोपादान एव भूतसमुदायमात्रे इति । साधयति चेति चकारो भिन्नक्रमो यश्चेत्येवं द्रष्टव्यः । यश्च व्यतिरिक्तः सोऽन्यस्यासंभवाज्जीव एव प्राप्नोति । तथा चास्यामपि कल्पनायां सिद्धं नः समीहितमिति ॥ ८१ ॥ अत्र पर आह--
णो मज्जसत्ति मज्जंगहेतुसमुदायभिन्नवत्थुगता । साहइ इह णियकज्जं ण पाणगो जं ततो अण्णो ॥ ८२ ॥ (नो मदशक्ति मद्याङ्गहेतुसमुदायभिन्नवस्तुगता । साधयति इह निजकार्य ण पानको यत्ततोऽन्यः॥)
न मदशक्तिर्मद्याङ्गानि-धातक्यादीनि उपादानकारणानि, हेतवश्च पानको विशिष्टौ च देशकालौ, तेषां समुदायात् यद्भिन्नं वस्तु तद्गता सती 'इह लोके साधयति निजं कार्य, (किन्तु) स्वोपादानहेतुसमुदायान्तर्गत एव वस्तुनि। एतदेव समर्थयते-'यत्' यस्मान्न पानकः, 'ततः' तस्मात्स्वोपादानहेतुसमुदयाद् 'अन्यों व्यतिरिक्तः । इदमत्र दयम्--यथा मदशक्तिर्न स्वनिमित्तकलापादन्यस्मिन् स्वकार्य साधयति, किंतु तदन्तर्गत एव वस्तुनि, तथा चेतनापि तदृष्टान्तावष्टम्भेन स्वनिमित्तकलापान्तर्गत एव वस्तुनि स्वकार्य करिष्यति, न तद्वयतिरिक्ते, ततः कथमुच्यते 'वइरित्तो जो सो जीवोत्ति पावेइ' इति ॥ ८२ ॥ उत्तरमाह--
एवं पि सासयाभिन्नवत्थुपगता तु चेयणा कज्जं ।
कुज्जाधारादौ सति कुणति त्ति ण मज्जसत्तेवं ॥ ८३ ॥ (एवमपि स्वाश्रयाभिन्नवस्तूपगता तु चेतना कार्यम् । कुर्यादाधारादौ सति करोतीति न मदशक्तिरेवम् ।) — — — — — — —
- - - - - - - - - જીવની નથી એમ કહેવાતું નથી. તેમ મદશક્તિ માંગોની હોવાથી તે શક્તિ ભલે પાનકમાં દેખાય માં તે શક્તિ પાનની છે પણ મધેની નથી તેમ કહી ન શકાય. તેથી આ મદશક્તિ માંગોની જ છે. તેથી આ માંગનું દૃષ્ટાન્ત હતુવિક્લ અને અસંગત નથી. ૧૮Oા
અહી આચાર્ય ઉત્તર આપે છે.
ઉત્તરપલ :- આ લ્પનામાં પણ ચેતના૫ કાર્ય ભૂતસમુદાયથી વ્યતિરિક્તમાં રહેલું સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે- જેમ મદશક્તિ પોતાના ઉપાદાનભૂત માંગોથી ભિન્ન એવા પીનારમાં રહીને જ મરૂપ અર્થાત્ ભમીરૂપ પોતાના કાર્યને સાધે છે નહિ કે પોતાના ઉપાદાનમાં જ રહીને. કેમકે તે પ્રમાણે જ દેખાય છે. તેજ પ્રમાણે આ દૃષ્ટાન્તના બળ પર જ ધી શકાય કે ચેતના પણ પોતાના ઉપાદાનકારણ પૃથ્વીવગેરે ભૂતસમુદાયથી ભિન્ન પદાર્થમાં રહીને જ પોતાના હર્ષઆદિ કાયોને સાધે છે, નહિ કે પોતાના ઉપાદાન એવા ભૂતસમુદાયમાં રહીને જ (સાધયતિ “ચ” અહીં “ચ”કારનો સંબંધ વ્યપદ સાથે છે.) અને જે આ ભિન્ન પદાર્થ છે, તે અન્યનો અસંભવ હોવાથી જીવ તરીકે જ સિદ્ધ થાય છે. આમ આ લ્પનામાં પણ અમારા ઈષ્ટની જ સિદ્ધિ થાય છે. કેટલાં
અહી નાસ્તિક તર્ક કરે છે
નાસ્તિક :- આ જગતમાં મદશક્તિ પોતાના ધાતકીવગેરે ઉપાદાનકારણ અને પાનક તથા વિશિષ્ટ દેશકાળરૂપ હેતુઓના સમુદાયથી ભિન્ન વસ્તુમાં રહી પોતાના કાર્યને સાધતી નથી, પરંતુ પોતાના ઉપાદાનકારણ અને તેના સમુદાયમાં રહીને જ સ્વકાર્યને સાધે છે. કેમકે “પાનક પણ મદશક્તિના ઉપાદાન અને હેતુના સમુદાયથી ભિન્ન નથી. તાત્પર્ય :- જેમ મદશક્તિ પોતાના નિમિત્તસમુદાયથી ભિન્નમાં રહી પોતાના કાર્યને સાધતી નથી, પણ નિમિત્ત સમુદાયમાં રહીને જ સાધે છે. તેમ ચેતના પણ તે દાન્તના બળપર પોતાના નિમિત્તકારણસમુદાયમાં રહીને પોતાના કાર્યને સાધે છે. નહિ કે તેનાથી ભિન્નમાં રહીને. તેથી જે વ્યતિરિક્ત છે તે જીવ સિદ્ધ થાય છે. એમ કહેવું ઉચિત નથી. મારા
આચાર્ય ઉત્તર આપતા કહે છે
ઉત્તરપલ :-આ લ્પના કરો, તો પણ તમારો વિસ્તાર નથી. કેમકે આ લ્પનામાં પણ પાનક તો ભૂતસમુદાયથી ભિન્ન જ સિદ્ધ થાય છે. આમ જેમ મદશક્તિ ધાતકીવગેરે પોતાના આશ્રયથી ભિન્ન પાનકમાં રહીને કાર્ય કરે છે, તેમ ચેતના પણ પૃથ્વીવગેરે ભૂતસમુદાયરૂપ પોતાના આશ્રયથી ભિન્નમાં પ્રગટ થઈને જ કાર્ય કરે છે. અહીં મદશક્તિનું દષ્ટાન્ત જે આલંબનભત છે. (આ જ વાતને ઉત્તરાર્ધમાં સ્પષ્ટ કરે છે...) જેમ મદશક્તિ પોતાના ઉષ્ટ્રિકાઆદિ (આદિથી મધેનો સમાવેશ કરવો) આધારમાં સ્વકાર્ય કરતી નથી, પરંતુ તેનાથી ભિન્નમાં જ કરે છે. તેમ આ દષ્ટાન્તના બળ પર
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૦૮