________________
परेणेति तद्वयवच्छेदार्थ कुशलग्रहणम्, अत एव प्रागपि कुशलकृतादित्यत्र कुशलग्रहणमाचार्येणोपादायि, तदेवंरूपाणां न न भवति मदशक्तिः, किंतु भवत्येव। तेन कारणेन 'इदं ज्ञातं मदशक्तिलक्षणं न न्यायानुगतमिति कथमुच्यते न कश्चिद्दोष इति ॥७४॥ तदेवं तद्भावे भावं व्यभिचार्य सांप्रतं तदभावेऽभावं व्यभिचारयन्नाह--
तदभावम्मि य भावो सिद्धो मुत्तेस मोक्खवातीणं ।
आगमपामण्णातो जह तह उवरि फुडं वोच्छं ॥ ७५ ॥ (तदभावे च भावः सिद्धो मुक्तेषु मोक्षवादिनाम् । आगमप्रामाण्याद् यथा तथोपरि स्फुटं वक्ष्ये।) 'तदभावेऽपि' पृथिव्यादिभूतसमुदायाभावेऽपि, . भावश्चैतन्यस्य, 'मुक्तेषु' क्षीणसकलकर्मसु, मोक्षवादिनामागमप्रामाण्यात्सिद्ध एव । यथा चासौ सिद्धस्तथा उपरि सर्वज्ञसिद्धौ, 'स्फुटम् अतीव व्यक्तं, वक्ष्य इति I૭૫ મત્ર પર મા--
सव्वेसिँ तओऽसिद्धो अतो असिद्धोत्ति तुल्लमेवेदं ।
भूतेहिं चेतन्नं जायइ विबुहाण जमसिद्धं ॥ ७६ । (सर्वेषां सकोऽसिद्धोऽतोऽसिद्ध इति तुल्यमेवेदम् । भूतेभ्यश्चैतन्यं जायते विबुधानां यदसिद्धम्।) सर्वेषां वादिनां 'तओत्ति' सको मोक्षोऽसिद्धोऽतोऽसिद्ध एव तदभावेऽपि चैतन्यस्य भाव इति । अत्रोत्तरमाह 'तुल्लमेवेदमिति' इदमनन्तरोक्तं भवत्पक्षेऽपि तुल्यम्। तामेव तुल्यतां दर्शयति'भूएहिं इत्यादि"यद् यस्माद् 'भूतेभ्यः' पृथिव्यादिभ्यश्चैतन्यं जायत इत्यपि 'विबुधानां' यथावस्थितवस्तुतत्त्ववेदिनामसिद्धम्, तत एतदपि न तात्त्विकमिति ॥७६॥ तदेवमन्वयव्यतिरेकाभावोपदर्शनेन तद्भावे भावादिति हेतुरसिद्धः उद्भावितः, सांप्रतं प्रागुपन्यस्तं मद्यानेभ्यो मदशक्तिरिवेति दृष्टान्तं दुषयिषुरिदमाह--
ण य मज्जंगेहिं इह मदसत्ती जज्जती विणा जीवं ।
तम्हा पइन्नहेऊदिटुंता तिन्निवि अजुत्ता । ७७ ॥ (न च मद्यानेष्य इह मदशक्ति युज्यते विना जीवम् । तस्मात् प्रतिज्ञाहेतदृष्टान्तास्त्रयोऽपि अयुक्ताः ।) न च 'इह जगति जीवं विना मद्यानेभ्यो मदशक्तिः 'युज्यते घटते तथाप्रतीत्यभावात् । ततो मद्यानेभ्यो
પણ મૂળમાં ફરાળ"પદનો પ્રયોગ કરી તેવા અકાળોની બાદબાકી કરી છે, તેથી જ ચૈતન્યની બાબતમાં પણ આચાર્યએ કુશળપદ ગ્રહણ કર્યું છે તેથી કાળથી નિયુક્ત ધાંગોમાં મદશક્તિના વ્યભિચારનો ઘેષ આપવો વ્યાજબી નથી તેથી ચૈતન્યની અવિશેષતયા ઉત્પત્તિના અભાવમાં આ મદશક્તિનું દૃષ્ટાંત ન્યાયસંગત નથી. તેથી ચૈતન્યની અવિશેષતયા ઉત્પત્તિનો અભાવ ઘોષરૂપ નથી' એમ કહેવું ઉચિત નથી. ૭૪ના
આ પ્રમાણે ભભૂતસમુદાયની હાજરીમાં ચૈતન્યની હાજરી હોય, તેવા અન્વયનિયમમાં વ્યભિચાદોષ દર્શાવ્યો હવે ભૂતોના અભાવમાં ચૈતન્યનો અભાવ હોય તેવા વ્યતિરેક નિયમને અનૈકાતિક ઠેરવતા કહે છે –
વળી પૃથ્વીવગેરે ભૂતોના સમુદાયના અભાવમાં પણ મુક્ત (સાળકર્મો જેઓના નષ્ટ થયા છે તે) જીવોને આશ્રયીને ચૈતન્ય છે તેમ મોક્ષવાદીઓને આગમ પ્રમાણથી સિદ્ધ છે. આ સિદ્ધિ આગળ ઉપર સર્વાની સિદ્ધિ કસ્તી વખતે સ્પરૂપે બતાવશે. ૭પા
અહીં નાસ્તિક કહે છે
નાસ્તિક :- આ મોક્ષતત્વ અમને તથા કેટલાક બીજાઓને માન્ય નથી. આમ મોલ સર્વવાદિસંમત ન હોવાથી અસિદ્ધ છે. તેથી તેના દષ્ટાન્તથી ભૂતોના અભાવમાં ચૈતન્યનો ભાવ સિદ્ધ થતો નથી.
ઉત્તરપક્ષ :- આ વાત તો, તમારી માન્યતાને પણ સમાન રીતે લાગુ પડે છે. કેમકે “પૃથ્વીવગેરે ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એ વાત વસ્તુના યથાર્થસ્વરૂપના જ્ઞાનવાળા વિદ્વાનો સ્વીકારતા નથી. આમ ભૂતચૈતન્યવાદ પણ સર્વવાદિસંમત ન હોવાથી અસિદ્ધ છે. સારાંશ :- ભૂતના અભાવમાં ચૈતન્યના અભાવની વાત તાત્વિક નથી. ૭દા
આ પ્રમાણે અન્વય અને વ્યક્તિનો અભાવ બતાવ્યો તેથી “ભૂતોના ભાવ (હાજરી) માં ચૈતન્યનો ભાવ ( હાજરી) છે એવા હેતુને અસિદ્ધ ઠેરવ્યો. હવે નાસ્તિોએ મધના અંગોમાંથી મદશક્તિનું જે દષ્ટાંત દર્શાવેલું. તેમાં ટૂષણ દેખાડવાના આશયથી કહે છે -
. (મદશક્તિ દષ્ટાંત અસંગત) વળી આ જગતમાં જીવરૂપ કોના અભાવમાં મધના અંગોમાંથી મદશક્તિની ઉત્પત્તિ માનવી સંગત નથી, કેમકે ક્યારેય પણ તે પ્રમાણે દેખાતું નથી. તેથી માંગમાંથી મદશક્તિના દષ્ટિાન્તમાં માંગોના સમુદાયમાત્રની હાજરીમાં મદશક્તિ હોય જ તેવો નિયમ રહેતો નથી, કેમકે જીવરૂપ íના અભાવમાં માત્ર મધના અંગોના સમુદાયમાંથી મદશક્તિની ઉત્પત્તિ અનુપાન છે. ઉપસંહાર :- તેથી નાસ્તિના અનુમાનના પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાન્ન આ ત્રણે અસંગત છે. કથા
ધર્મસંતણિ ભાગ-૧ - ૭૫