SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આઇ ચંપાવતણેવ તળ તેનો શિષ્ટમિતિ મથાઃ “રાદ--ન પ્રમાણમાઈ સાપ, દિ तस्य तेजसो वैशिष्ट्यं स्वभावकृतं में पुनरात्मनिम्मितमित्यत्र किंचित्प्रमाणमुपलभामहे, न चापश्यन्त आत्मानं विप्रलभेमहीति । किंचैत्यभ्युच्चये । अन्यच्च तदभावे तस्य तेजसोऽभावे शेषपृथिव्यादिभूतसद्भावात् तन्निमित्तमल्पतरं कियदपि 'चैतन्यमुपलभ्येत । समुदायजन्यं चैतन्यमिति तदेकस्याप्यभावे कथं चैतन्यस्योत्पत्तिरिति રેત, , પ્રત્યે વિશાન્તનાપા સિત " સમુદામ્બ્રજ તાજાવાનુvો, રેણુકુલા સૈનિવત્ સમુહ चेत्तदप्युपगम्यते ततः प्रत्येकमपि तदभ्युपगन्तव्यम्, तथाचसति तेजसोऽभावेऽपि शेषपृथिव्यादिभूतसद्भावात् यत्कियदपि चैतन्यमुपलभ्येत, एतच्च दूषणं भूताव्यतिरिक्तचैतन्यपक्षमधिकृत्य वेदितव्यम् ॥ ७॥ तह पुढवादिसमुदया किं कुसलकया ण होई चेतनं । ___ सव्वत्थ अविसेसेणं 'जत्तेण वि कीरमाणं तु ॥ १ ॥ (तथा पृथिव्यादिसमुदायात् किं कुशलकृतात् न भवति चैतन्यम् । सर्वत्राविशेषेणयलेनापि क्रियमाणं तु ।) तथेतिदूषणान्तरसमुच्चये। यदि पृथिव्यादिसमुदायमात्रनिमित्तं चैतन्यमिष्यते तर्हि पृथिव्यादिसमुदायात् 'कुशलेन पुंसा कृतात् सर्वत्र देशे काले वाऽविशेषेण यत्नेनापि क्रियमाण तत्कि-कस्मान्न भवति?,'घटादिवत, यथा हि घटादिः पृथिव्यादिमात्रोपादानस्तत्समुदायमात्रात् कुशलेन पुंसा यत्नेन क्रियमाणः सर्वत्राविशेषेण भवति तथा चैतन्यमपि यदि पृथिव्यादिमात्रोपादानं स्यात् तर्हि यत्नेन क्रियमाणं ततः पृथिव्यादिसमुदयमात्रादविशेषेण सर्वत्र भवेत, न च भवति, तस्मान्न तत्तन्निमित्तमिति ॥७१॥ अत्र पर आह--13 रणत्थित्थीकुच्छिसमं तस्समुदायस्स ठाणमग्गेति । છે : 11 pવભિવાદળ પાવરુ જળ જળમાઘો ir Gર 1 પ : ૧ +}* * (नास्ति स्त्रीकुक्षिसमें तत्समुदायस्य स्थानाग्रमिति । एवमुद्भिज्जप्रमुखाणां प्राप्नोति ननु चैतन्याभावः ।। સમુદાયમાંથી જ પ્રગટે છે. તેથી તેજસ્ આદિ એક્તા પણ અભાવમાં ચૈતન્ય શી રીતે ઉત્પન્ન થઈ શકે ? ઉત્તરપલ :- આનો અર્થ એમ થયો કે તમારા મતે પ્રત્યેકમાં સર્વથા અસત્ એવું ચૈતન્ય સમુદાયથી ઉત્પન્ન થયું. પણ આ મત બરાબર નથી. કેમકે (૧) સર્વથા અસતની ઉત્પત્તિ ન થાય, તે પૂર્વે જ સિદ્ધ ક્યું છે. અને (૨) પ્રત્યેકમાં સર્વથા અસત્નો પ્રાદુર્ભાવ તેના સમુદાયમાં પણ ન જ થાય, જેમકે રેતીના પ્રત્યેક બ્રણમાં ગેરહાજર રહેલું તેલ તેઓના સમુદાયમાંથી પણ પ્રાપ્ત થતું નથી. તેથી જો ભૂતોના સમુદાયમાં ચૈતન્ય માનશો, તો પ્રત્યેક ભતમાં ચૈતન્યનો સ્વીકાર, આવશ્યક છે. તેથી તેજસના અભાવમાં પણ શેષ પૃથ્વી વગેરે ભૂતો હાજર હોવાથી તેઓ સંબંધી કાંઈક પણ ચૈતન્ય ઉપલબ્ધ થવું જોઇએ, પણ થતું નથી. તેથી ચૈતન્ય ભૂતોનો કે ભૂતસમુદાયનો ધર્મ નથી. આ આપત્તિ જેઓ ચૈતન્યને ભૂતોથી અભિન્ન ગણે છે તેઓના મતને અપેક્ષીને છે. l૭૦ના GS , th (ભૂતભિન્ન ભૂતકાર્યવાદનું ખંડન) તા1 : કોમી ગાથાર્થ :- (તથા શથી બીજા દૂષણનો સંગ્રહ થાય છે.) જેમ માત્ર પૃથ્વી વગેરેમાંથી ઘડાવગેરે ઉત્પન્ન થાય છે. તેથી કુશળ પુરુષવડે પ્રયત્નપૂર્વક બનાવાતા ઘડા સર્વત્ર અવિરોષતયા ઉપલબ્ધ થાય છે. તે જ પ્રમાણે જે ભૂતના સમુદાયમાત્રમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોત, તો કુશળ પુરુષવડે પ્રયત્નપૂર્વક પૃથ્વીવગેરેના સમુદાયમાંથી કરાતું તે હંમેશા અને સર્વત્ર અવિશેષરૂપે કેમ થતું નથી. ? તે ઇ ; } } , વ , તાત્પર્ય :- જે ચૈતન્યની ઉત્પત્તિ માટે (૧) પૃથ્વી વગેરે ભૂતોનો સમુદાય અને. (૨) કુરાળપુરુષનો પ્રયત્ન આ બે જ આવશ્યક હોય, તો આ બે કારણ તો સર્વત્ર સર્વદા ઉપલબ્ધ થાય છે. તેથી તેઓના કાર્યરૂપ ચૈતન્ય પણ સર્વત્ર, સર્વદા સમાનરૂપે ઉપલબ્ધ થવું જોઈએ. પણ તેમ થતું નથી. તેથી ચૈતન્યને ભૂતકાર્ય માનવાની ભૂલ કરવી નહિ.પાછલા અહીં બીજો સ્વાશય પ્રગટ કરે છે - એક વાડી ગાથાર્થ :- કુશળ પુરુષથી નિર્માણ કરાતા ભૂતસમુદાય માટે પણ ચૈતન્યની ઉત્પત્તિને આશ્રયી પ્રધાન સ્થાનક અધિકરણ તો સ્ત્રીની કુલ જેવું બીજું કોઈ નથી. સ્ત્રીની કુક્ષિ બીજા કારોં કરતાં પ્રધાન એટલા માટે છે કે સ્ત્રીની કુક્ષિ ચૈતન્યપ્રત્યે અવિક્લ કારણ છે. તેથી સર્વત્ર અવિરોષરૂપે ચૈતન્યનો પ્રસંગ નથી. તાત્પર્ય :- પૃથિવીવગેરે ભૂતસમુદાય નિરપેક્ષપણે ચૈતન્યનું કારણ નથી, પસ્તુ અધિકરણરૂપે વિશિષ્ટસ્થાનને સાપે રહીને જ કારણ છે. આ વિશિષ્ટસ્થાન સ્ત્રીની કુતિરૂપ જ છે પરંતુ તે સર્વત્ર ઉપલબ્ધ થતું નથી, તેથી સર્વત્ર ચૈતન્ય ઉપલબ્ધ નથી. ' ' ઉત્તરપક્ષ :-આમ લ્પના કરવામાં, ઉભેદવગેરેથી ઉત્પન્ન થતાં ખંજરીટ (જીવાતવિશેષ) વગેરે જજુઓમાં ચૈતન્યનો અભાવ આવશે. કેમકે તેઓના ઉત્પત્તિસ્થળે સ્ત્રીક્ષિરૂપસ્થાનનો અભાવ છે. (ઉભેદથી ઉત્પન્ન થયેલા ઉભિજજ કહેવાય તેમાં “પૃષોદરાદિના કારણે “દનો લોપ થયો છે.) 1. देशे काले चाविशेषेण सर्वत्र भवेत् इति पाठान्तरम् । - ---------- - -- -- - -- - કિમ કમ ધર્મસંગ.હરિ ભાગ-૧ ૭૭
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy