SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — — — स्येष्यमाणे, किमिह कोशपानं विना अन्यत् मान-प्रमाणं भवेत्, नैव किंचिदिति भावः । ततो यदि भूतकार्य चैतन्यं ततस्तस्य घटादेरिवामूयादि सर्वथा नोपलभ्येत, अथ च तत्तस्यानुभूयते, तस्मान्न भूतकार्य चैतन्यम् । यदप्युक्तं, 'सुप्तप्रबुद्धस्य दृश्यते तावच्चैतन्यमित्यादि । तदप्यसमीचीनम, कायमात्राच्चैतन्यानुत्पत्तेः, अन्यथा सर्वेषाममरणप्रसङ्गात्, मृतावस्थायामपि कायाकारपरिणामापरित्यागतः सोप्तप्रबुद्धावस्थायामिव चैतन्योत्पादप्रसक्तेः। न तत्र वाय्वादिसहकारिकारणं, तेनादोष इति चेत्, एतदुत्तरत्र निषेत्स्यामः। स्यादेतत्कायजमेव चैतन्यं, जरादिना तद्विकारे सति चैतन्यस्यापि विकारसिद्धः। तदप्ययुक्तं कायविकाराऽभावेऽपि भावनाविशेषतोऽप्रीत्यादिभावेन चैतन्यविकारोपलब्धः। यदि च देहविकारनिबन्धन एव चैतन्यविकारः स्यात्तर्हि नान्यतो भवेत्, तद्धावनिबन्धनस्य सकृदपि तमन्तरेणान्यतो भवनविरोधात्, अन्यथा निर्हेतुकत्वप्रसङ्गात्. तथाहि--यत् यदन्वयव्यतिरेकानुविधायि, तत्तद्धेतुकं, नान्यत्, न च देहविकारान्वयव्यतिरेकानुविधायी चैतन्यविकारस्तमन्तरेणापि भावनाविशेषवशेनाप्रीत्यादिभावतस्तद्विकारदर्शनात्। नाप्यप्रीत्यादिभेदभावान्वयव्यतिरेक(कानुविधायी चैतन्यविकारस्तमन्तरेणापि भवता देहविकारतस्तद्विकाराभ्युपगमात्, तदेवमुभयोरपि हेतुत्वाभावाच्चैतन्यविकारस्य निर्हेतुकत्वप्रसङ्गः। तन्न देहविकारपूर्वकश्चैतन्यविकारः, किंत्वप्रीत्यादिभावपूर्वक एव, तथादर्शनात्। अन्यथोक्तनीत्या निर्हेतुकत्वप्रसङ्गात्। अप्रीત્યાલિબાપ રેવિવારપૂર્વ પવ, ગર/વસ્થાનું તથોપતસ્માત, સપા--જાતિના સેવવા તમારવાप्रीत्यास्वास्थ्यादिभावस्तस्माच्च चैतन्यविकार इति चेत्, न, देहिवकाराभावेऽपि तथाविधसंकल्पवशतोऽप्रीत्यादिभावदर्शनात्। किञ्च-देहविकारमात्रे सति चैतन्यविकारदर्शनात्तस्य तत्कार्यत्वाभ्युपगमे विपर्ययापत्तिरप्यनिवारितप्रसरा, शोकहर्षाद्यवस्थासु, चैतन्यविकारतो देहविकारदर्शनात, दैहस्य चैतन्यकार्यत्वप्रसक्तेः। अपि च-व्याघ्रश्चौरो रक्ष आगच्छतीत्यादिशब्दर्शनात्, केषाञ्चिच्च रूधिरादिदर्शच्च चैतन्यविक्रियोपलभ्यते, न च तत्कार्य चैतन्यमिष्यत इति यत्किंचिदेतत्। यदप्युक्तं, 'सुषुप्ता(प्त्योवस्थायां चैतन्यस्याभावादुपलभ्यस्य सतस्तदानीमनुपलम्भादिति, तदप्ययुक्तम्, स्वसंवेदनमात्रस्याव्यक्तस्य तदानीमप्यनुभूयमानत्वात्, अविगानेन तथा सकललोकप्रसिद्धेः। अन्यच्च -- - - - - - - - - - - - - - - - --- ----------- સમાન છે. અને અમૂર્તતા તેઓથી અત્યંત વિલક્ષણ ભિન્ન છે. ચૈતન્યમાં આ અમૂર્તિવગેરે ધર્મો રહેલા છે. આમ ઘટાદિ ભૂતકાર્યોથી અત્યન્તવિલક્ષણ અમૂર્તત્વવગેરે ધમવાળા ચૈતન્યને ઘડાવગેરેની જેમ ભૂતના કાર્યતરીકે સ્વીકારી લેવામાં સ્વેચ્છાચાર જ કામ કરી રહ્યો છે. જો ચૈતન્ય ભૂતોનું જ કાર્ય હોત, તો ઘડાવગેરેની જેમ તે પણ મૂર્ત જ હોત, તેમાં અમૂર્તત્વ %ી પણ પ્રાપ્ત ન થાત. પરંતુ તેમાં (ચૈતન્યમાં) અમૂર્તત્વનો જ પ્રમાણસિદ્ધ અનુભવ થાય છે. તેથી ચૈતન્ય ભૂતકાર્ય નથી. એટલું સમજી લેવું કે જેમ કાર્ય કારણને સર્વથા અનુરૂપ નથી હોતું. તેમ કારણથી સર્વથા વિરૂપ પણ નથી હોતું. * નાસ્તિકે આગળ જે હ્યું કે “સઈને ઉલ્લાને ચૈતન્ય હોય છે તેમ દેખાય છે ઈત્યાદિ. એ બધું પણ તર્ક કે પ્રમાણ વિનાનું છે. કેમકે શરીરમાત્રથી કંઈ ચૈતન્ય ઉત્પન્ન થતું નથી. કેમકે ચૈતન્યના સંભવમાટે જો માત્ર શરીર જ કારણ હોય, તો કોઈનું મરણ જ ન થાય તેમ માનવાનો પ્રસંગ આવે. કેમકે મૃત અવસ્થામાં પણ કાયાકારપરિણામનો ત્યાગ નથી. તેથી તે અવસ્થામાં પણ સૂઈને ઉલાની જેમ ચૈતન્યની ઉત્પત્તિનો પ્રસંગ આવે. નાસ્તિક :- મૃતઅવસ્થામાં વાયુવગેરે સહકારીકારણ હાજર ન હોવાથી તે વખતે ચૈતન્યની ઉત્પત્તિનો પ્રસંગ નથી. ઉત્તરપક્ષ :- તમારી આ કાચ જેવી વાતના તર્કના પથ્થરથી ટુકડા આગળ ઉપર કરશું. તેથી તેના બળપર આપત્તિનું નિવારણ કરવાનું માંડી વાળો. (ચૈતન્યનો દેહવિકાર સાથે અસમ્બન્ધ). નાસ્તિક :- ચૈતન્ય કાયાથી જ ઉત્પન્ન થાય છે. કેમકે ઘડપણ વગેરેથી શરીરમાં વિકાર (કરચલી વગેરે વિકૃતિ) ઉત્પન્ન થયે છતે ચૈતન્યમાં પણ વિકાર થતો દેખાય છે. (માટે જ લોકમાં પણ કહેવાય છે ને કે “સાઠે બુદ્ધિ નાઠી) - નિયમ :- જેમાં વિકાર થતાં જેમાં વિકાર થાય છે તેનાથી ઉત્પન્ન થાય, જેમકે તખ્તમાં લાલરંગ આદિ વિકાર : થાય છે તો પટમાં પણ તેવો વિકાર થાય છે તેથી પટ તજુથી ઉત્પન્ન થાય છે. શરીરમાં વિકાર થતાં ચૈતન્યમાં વિકાર થાય છે માટે ચૈતન્ય શરીરથી ઉત્પન્ન થાય છે.' ઉત્તરપક્ષ :- તમારા આ નિયમને વ્યભિચારરૂપ ક્ષયરોગ લાગુ પડ્યો છે. કેમકે ઘણી વખત શરીરના વિકાર વિના પણ ભાવનાવિશેષથી અપ્રીતિ વગેરે ભાવરૂપે ચૈતન્યમાં વિકાર ઉપલબ્ધ થતો દેખાય છે. ચૈતન્યના વિકારમાં જે દેહનો વિકાર જ કારણ હોત, તો તે વિકાર ભાવનાઆદિ અન્યથી થવો જોઈએ નહિ. કેમકે જે વસ્તુ જે ભાવનિમિત્તક હોય, તે વસ્તુ એક્વાર પણ તે ભાવને છોડી અન્યથી થઈ શકે નહિ. અન્યથા તે વસ્તુની ઉત્પત્તિ નિહેતુક માનવાનો પ્રસંગ આવે. નિયમ છે - જે વસ્તુ જે ભાવના અન્વયવ્યતિરેકને અનુસરે તે વસ્તુ તે ભાવનિમિત્તક જ હોય, અન્યભાવનિમિત્તક ન જ હોય ચૈતન્યમાં વિકાર દેહવિકારના અવયવ્યતિરેકને અનુસતું નથી, કેમકે દેહવિકારના અભાવમાં પણ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૭
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy