________________
संगपि भूयसमुदयरूवं हंदि उ सरोऽवि तह चेव । - અણુવત્ત વિ છેકે તાંતાવરી | ૬૪ / (शृङ्गमपि भूतसमुदायस्पं हंदि तु शरोऽपि तथा चैव। इति अनुरूपत्वमेव भेदे तत्त्वान्तरापत्तिः।)
यस्मात् शृङ्गमपि भूतसमुदायमात्रं, 'हंदी'त्युपप्रदर्शने, यदुक्तमनयोरानुरूप्यं नास्तीति तदेतदानुरूप्यमिदानी प्रदर्श्यत इत्यर्थः। शरोऽपि तथा चैव भूतसमुदायमात्रं शृङ्गेकदेशवर्तिभूतसमुदायस्यैव शरतया परिणममानत्वात् इति । तस्मादुभयोरपि शृङ्गशरयोरनुरूपत्वमेव, शरस्य शृङ्गलक्षणस्वकारणधर्मानुगमसंभवात्, अन्यथा कारणधर्माननुगमेन शरस्य भेदेऽत्यन्तवैलक्षण्याङ्गीकृते सति अत्यन्तासत एव तस्योत्पादोऽभ्युपगतः स्यात्, तथा च सति असत्त्वाविशेषात् शरस्येव तत्त्वान्तरस्यापि पञ्चमभूतादेरापत्तिः प्रसज्येतेति ॥ ६४ ॥ अत्र परस्याभिप्रायमाह--
सिय वइचित्तं दिटुं सहावभेदेण भूतकज्जाणं ।
રેત પર્વ તલmત્તમ મિi ૬ | (स्यात् वैचित्र्यं दृष्टं स्वभावभेदेन भूतकार्याणाम् । चैतन्यस्यापि एवं तत्कार्यत्वे किमयुक्तम्। ) • स्यादेतत्, भूतकार्याणां घटपटादीनां स्वभावभेदेन वैचित्र्यं दृष्टम्, 'एवम् अमुना प्रकारेण चैतन्यस्यापि 'तत्कार्यत्वेऽपि' भूतकार्यत्वेऽपि यदि तदन्यकार्येभ्योऽत्यन्तवैलक्षण्यं भवेत् किमयुक्तं भवेत्?, नैव किंचिदिति ભાવઃ જે દૂધ ને રોમાહું--
__जमखिलतकज्जाणं, विलक्खणं सव्वहा अमुत्तादि । તક્ષાદળ્યમ (જોતિ) શિબિદ સોસાળ વિ મા દ૬ (यदखिलतत्कार्याणां विलक्षणं सर्वथा अमूर्त्यादि । तत्स्वभावत्वेऽपि च किमिह कोशपानं विना मानम् ॥)
रूपादिसंस्थानविशेषो मूर्तिस्तदभावोऽमूर्तिरादिशब्दादोधरूपतादिपरिग्रहः।ततो यदमूर्त्यादि, अखिलतत्कार्याणां निःशेषभूतकार्याणां सर्वथा एकान्तेन विलक्षणं,तत्स्वाभाव्येऽपि च अमूादिस्वभावत्वेऽपि भूतकार्यस्य सतश्चैतन्य-- — — — — — — — — — — — — — — — — — — — — — — - - - - ----------
હવે આચાર્યવર્ય નાસ્તિકના આ પૂર્વપક્ષનું ક્રમશ: સમાધાન આપે છે. તેમાં સૌ પ્રથમ “શૃંગ અને શરથી વ્યભિચાર છે.' એવું જે % તેનો ઉત્તર આપે છે.
(કારણઅનુરૂપકાર્યનિયમ એકાન્તિક - ઉત્તરપક્ષ) ગાથાર્થ :- શૃંગ પણ ભૂતસમુદાયમાત્રરૂપ છે, અને શર પણ શૃંગના જ એક્રેશમાં રહેલા ભૂતસમુદાયથી બનેલું હોવાથી ભૂતસમુદાયમાત્રરૂપ જ છે. તેથી બીજાઓએ આ બન્ને વચ્ચે જે અનુરૂપતાનો અભાવ બતાવ્યો, તે અસિદ્ધ થાય છે. આમ શરમાં સ્વકારણથંગગત ધર્મ આવે છે. તેથી શૃંગ અને શરવચ્ચે અનુરૂપતા છે જ. જો ઘરમાં કારણગત ધર્મ સર્વથા આવતો ન હોય અને તેથી જો શરને શૃંગથી અત્યન્નભિન્ન સ્વીકારશો, તો પૂર્વ અત્યન્ત અસત એવા શરની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. અને તો, તત્વાન્તર=પંચમભૂત વગેરેની પણ ઉત્પત્તિ માનવાની આપત્તિ છે. કેમકે પંચમભૂત પણ સમાનતયા અસત્ છે. આ કારણને અનુરૂપ જ કાર્ય સિદ્ધ થાય છે. તે ૬૪ છે અહીં બીજનો અભિપ્રાય દર્શાવે છે.
ગાથાર્થ :- અહીં કઈ તર્ક કરે કે, “ભૂતના કાર્યોમાં સ્વભાવભેદથી વિચિત્રતા દેખાય છે. તેથી ચૈતન્ય ભૂતનું કાર્ય હોય, તોપણ ભૂતના અન્ય કાર્યોથી અત્યન્ત વિલક્ષણ હોય, તેમ માનવામાં શો વાંધો છે ?
નાસ્તિક :- શૃંગ અને શરના દષ્ટાંતમાં ભલે તમે કાર્ય-કારણની અનુરૂપતા સિદ્ધિ કરી, તો પણ કાર્યો સર્વથા કારણને અનુરૂપ તો સિદ્ધ થતા જ નથી. કેમકે જો કારણ સર્વથા અનુરૂપ કાર્યને જ ઉત્પન્ન કરતું હોય તો કારણ-કાર્ય વચ્ચે ભેદ ન રહે. વળી, ભૂતસમુદાયરૂપ એક જ કારણથી ઉત્પન્ન થતા હોવા ક્યાં ઘડા, કપડા વગેરે કાર્યોમાં સ્વભાવના ભેદથી ઘણી વિચિત્રતા, પરસ્પર ભિન્નતા વગેરે દેખાય જ છે. તેથી એમ સિદ્ધ થાય છે કે (૧) કાર્ય સર્વથા કારણને અનુરૂપ ન હોય તથા (૨) ચૈતન્ય ભૂતનું કાર્ય હોય, તો પણ ઘટાદિ અન્યકાર્યોથી અને સ્વકારણ ભૂતાદિથી અત્યન્ત વિલક્ષણ સંભવી શકે છે. કેમકે એ વિલક્ષણતા કારણજનિત નથી, પરંતુ સ્વભાવભેદન્જનિત છે. અહીં ઘટ પટ વગેરે ભૂતસમુદાયના કાર્યોમાં રહેલી ઉભયપક્ષસમ્મત વિચિત્રતા અન્યથાઅનુપપતિદ્વારા પોતાના કારણતરીકે સ્વભાવભેદને સિદ્ધ કરે છે. આમ સ્વભાવભેદના બળપર અત્યન્તવિલક્ષણ ચૈતન્યને પણ ભૂતસમુદાયના કાર્યતરીક સિદ્ધ કરી શકાય. આપણા - નાસ્તિકના આ તકનો જવાબ આપે છે -
ગાથાર્થ :- અમૂર્તિવગેરે ધર્મો ભૂતના સર્વકાર્યોથી સર્વથા વિલક્ષણ છે. આ અમૂર્તિવગેરે સ્વભાવવાળું હોવા #ાં ચૈતન્યને ભૂતનું કાર્ય માનવામાં કોશપાન વિના બીજું ક્યું પ્રમાણ છે ? અર્થાત આ ચૈતન્યને ભૂતના કાર્યતરીકે બીજા પાસે મનાવવામાં માત્ર સોગંદ જ સહાયક છે, નહિ કે બીજા યુક્તિસિદ્ધ પ્રમાણો.
રૂપઆદિ આકારવિરોષ મૂર્તિ છે. આ મૂર્તિનો અભાવ અમર્તિ. “અમર્નિઆદિ એ વચનમાં “આદિપદથી જ્ઞાન વગેરેનો સમાવેશ કરવો. ઘડાવગેરે બધા જ ભૂતકાર્યો મૂર્ત છે. આ કાર્યો પરસ્પર વિલક્ષણ લેવા છતાં તેઓ મૂર્તરૂપે
ધર્મસંસાહરિ ભાગ-1 # ૧