SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ या घटते, तदभावादिप्रसङ्गः, कायाकारपरिणाम पक्षः, तदास्यापि सर्वत्राम्यादिभावो, भूतमात्रकारणं, तथा सति चैतन्यस्य भूतमात्रजन्यस्वभावत्वात्, तेषामपि तज्जननस्वभावत्वात्, सदा सर्वत्र च घटादौ पुरुषादिष्विव व्यक्तचैतन्योत्पादो भवेत, निमित्ताविशेषात, एवं च सति घटादीनां पुरुषादीनां चाविशेषः स्यात्, स च प्रत्यक्षबाधित इति यत्किंचिदेतत्। स्यादेतत्, 'कायाकारप्राणापानपरिग्रहवद्रयो भूतेभ्यस्तदुत्पद्यते नाविशिष्टेभ्य' इति वचनान्न नः पूर्वोक्तातिप्रसङ्गदोषावकाश इति, तदयुक्तम्, त्वन्मतेन कायाकारपरिणामस्यैव युक्त्यानुपपत्तेः तचाहि--स कायाकारपरिणामः किं पृथिव्यादिमात्रनिबन्धनः, किं वा वस्त्वन्तरनिमित्तः उताहेतुक इति, यद्याद्यः पक्षस्ततस्तस्याः पृथिव्यादिसत्तायाः सर्वत्राविशेषात् सर्वत्रापि कायाकारपरिणामप्रसङ्गः, तथाविध साम्यादिभावसहकारिकारणवैकल्यान्न सर्वत्र तत्परिणामप्रसङ्ग इति चेत्, तन्न यस्मात्सोऽपि साम्यादिभावो न वस्त्वन्तरनिबन्धनः, तत्त्वान्तरापत्तिप्रसङ्गात, किंतु पृथिव्यादिसत्तामात्रनिबन्धनः, अतस्तस्यापि सर्वत्राविशेषेण भावप्रसङ्गात् कुतः सहकारिकारणवैकल्यमिति। अथ वस्त्वन्तरनिमित्त इति पक्षः, तदप्ययुक्तं, तथाभ्युपगमे सत्यात्मसिद्धिप्रसङगात, तथाभूतवस्त्वन्तरयोगादेव हि विशिष्टकायाकारपरिणामभाव उपपद्यते नान्यतः, तथाच सति न कश्चिद्दोष इति। अथाहेतुकस्तर्हि सदाभावादिप्रसङ्गः, 'नित्यं सत्त्वमत्त्वं वाऽहेतोरन्यानपेक्षणादिति न्यायात् तन्न त्वन्मतेन कायाकारपरिणामो घटते, तदभावे तु दूरोत्सारितमेव प्राणापानपरिग्रहवत्त्वममीषां भूतानामिति ॥६२॥ इतश्च न भूतेभ्यश्चैतन्यस्योत्पत्तियुज्यते यत आह-- जं कारणाणुरूवं कज्जं भूयाणमणणुरूवं च । चेतनं भणियमिणं सिय संगसरेहि वहिचारो ॥ ६३ ॥ (यत् कारणाानुरूपं कार्य भूतानामननुरूपं च । चैतन्यं भणितमिदं स्यात् शृंगशराभ्यां व्यभिचारः ।) --- - - - - - - - - - - - - - - - - - - - - - --- નાસ્તિક :- ઘડાવગેરે અન્યત્ર તથાવિધતામ્યાદિભાવરૂપ સહકારી કારણની વિક્લતા (અભાવ) હોવાથી ત્યાં સર્વત્ર કાયાકારપરિણામ ઉપલબ્ધ નહિ થાય. પુરષાદિમાં તથાવિધસાખ્યાદિભાવરૂપ સહકારી કારણો હાજર છે, તેથી ત્યાં જ તેવો કાયાકાર પરિણામ સંભવે છે. તેથી આપત્તિ નથી. ઉત્તર : આ સામ્યાદિભાવમાં પણ કારણ કોણ છે ? અન્ય વસ્તુ કે ભૂતો ? અન્ય વસ્તુને કારણ માનવામાં ભૂતોથી ભિન્ન તત્વની સિદ્ધિ થાય. જે અનિષ્ટ છે. તેથી એ સામ્યાદિભાવમાં વસ્વન્તરને કારણ માનશો નહિ. હવે જો સામ્યાદિભાવમાં પણ પૃથ્વીવગેરે ભૂતમાત્ર જ કારણ હોય તો પૃથ્વીવગેરે ભૂતો તો સર્વત્ર સમાનરૂપે હાર છે. તેથી તે સામ્યાદિભાવરૂપ સહકારી કારણ પણ સર્વત્ર ઉપલબ્ધ થશે જ. તેથી સર્વત્ર સહકારી કારણનો પણ અભાવ નથી. આમ સર્વત્ર કાયાકારપરિણામ ઉપલબ્ધ થશે. અર્થાત્ સર્વત્ર કાયાકારપરિણામનો પ્રસંગ ઉભે છે. નાસ્તિક :- કાયાકારપરિણામમાં ભૂતોથી ભિન્ન વસ્તુ કારણ છે તેવો બીજો વિલ્પ અમને ઈષ્ટ છે. ઉત્તર :- ચિર જીવ ! બસ, આ વસ્વન્તર જ આત્મા છે. આમ આત્મતત્વની સિદ્ધિ થાય છે. આ આત્મારૂપે વસ્વન્તરના સંબંધથી જ વિશિષ્ટ કાયાકારપરિણામ યુક્તિસિદ્ધ થઈ શકે છે, નહિ કે તે સંબંધ વિના જ. તેથી આ વિલ્પ સ્વીકારવામાં કોઈ ઘેષ નથી. અને આત્મતત્વની સિદ્ધિ થાય છે. નાસ્તિક:- કાયાકારપરિણામ પાછળ કોઈ કારણ કામ કરતું નથી. અર્થાત્ કાયાકારપરિણામ નિર્ધક છે. ઉત્તર :- તો પછી હંમેશા કાયાકારપરિણામ રહેવો જોઇએ, કેમકે “નિત્ય સત્વ અથવા નિત્ય અસત્વ અન્ય હેતુઓની અપેક્ષા રાખતું નથી. એ વચન છે. તેથી જ કાયાકારપરિણામ સ્વોત્પત્તિ માટે કોઈ હેતુની અપેક્ષા રાખતું ન હોય, તો તે પરિણામ કાતો નિત્ય સત્ હોય, કાંતો નિત્ય અસત્ હોય. નિત્ય અસત્ તો ખપુષ્પની જેમ કંઈ કામનું નથી. અને જો નિત્યસત હોય, તો હંમેશા કાયાકારપરિણામ રહેવો જોઇએ. (અને તો મૃત્યુ વગેરે લોકપ્રસિદ્ધ ભાવો અસંગત ઠરે.) તેથી તમારા (નાસ્તિક) મતે કાયાકારપરિણામ લેઈપણ વિલ્પથી યુક્તિસંગત ઠતો નથી. અને તેના અભાવમાં (= અસંગતિમાં) ભૂતોનો પ્રાણાપાન પરિણામ સર્વથા અસંગત રે છે. માદશા (કારણાનુરૂપકાર્યનિયમ અનૈકાન્તિક-નાસ્તિક) વળી આ ખુથી પણ ભૂતોમાંથી ચૈતન્યની ઉત્પત્તિ યુક્તિયુક્ત બનતી નથી. ક્યા હેતુથી ? તે બતાવે છે - ગાથાર્થ :- કારણને અનુરૂપ કાર્ય હોય છે. અને ચૈતન્ય ભૂતોને અનુરૂપ નથી, તે પૂર્વે ક્યું છે. અહીં બીજો કહે છે કે “શૃંગ અને શર-બાણથી વ્યભિચાર છે.' સર્વત્ર કારણને અનુરૂપ જ કાર્ય થતું દેખાય છે. જેમકે માટીના પિંડરૂપ કારણને અનુરૂપ ઘટકાર્ય. ચૈતન્ય ભૂતોને અનુરૂપ નથી, એ વાત પૂર્વે જ “બોધસ્વભાવવાળું, અમૂર્ત ઈત્યાદિ વચનથી કરી જ છે. તેથી ચૈતન્ય ભૂતકાર્યતરીક સિદ્ધ નથી. - નાસ્તિક :- શૃંગ અને શરનું દૃષ્ટાંત કારણને અનુરૂપ જ કાર્ય હોય તેવા નિયમને વ્યભિચારદોષગ્રસ્ત બનાવે છે. તેથી તમારો નિયમ રહેતો નથી. એ તો દેખીતી વાત છે કે શૃંગમાંથી જે શર (= બાણ) બને છે તે ઇંગરૂપ પોતાના કારણને અનુરૂપ નથી. વળી ઉધીને ઉલામાં ચૈતન્યની હાજરી દેખાય છે. આ ચૈતન્ય આવ્યું ક્યાંથી? તે તે ધર્મસંગ્રહણિ ભાગ-1 ૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy