________________
मेकान्तेनासत्, अत्यन्तासत उत्पादायोगात्, अन्यथा असत्त्वाविशेषतः पञ्चमभूतस्यापि तेभ्यः संधानस्येवोत्पत्तिप्रसङ्गात् । तथाचाह-'तदन्नभावपसंगातो -तस्मात्-संधानाद् अन्यस्य पंचमभूतलक्षणस्य भावः उत्पादस्तस्य प्रसङ्गात् ॥५९॥ अत्र पर आह--
जइ संतं उवलद्धी किन्नो पुव्वंपि? ओघतो अत्थि ।
ण य एवं उवलब्भइ पत्तेयं तेस चेयण्णं ॥ ६० ॥ (यदि सत् उपलब्धिः किन्न पूर्वमपि ओघतोऽस्ति । न च एवमुपलभ्यते प्रत्येकं तेषु चैतन्यम्॥)
यदि मद्याङ्गेषु प्रत्येकावस्थायामपि सत् विद्यमानं संधानमिष्यते तर्हि किन्न समुदितावस्थायामिव प्रत्येकावस्थायामपि तदुपलभ्यते, तस्मात्तस्य दृश्यस्य सतोऽनुपलम्भादभाव एव तस्यामवस्थायामिति । अत्रोत्तरमाह-ओघतोऽस्तीति, एतदुक्तं भवति-ये मद्याङ्गेषु समुदितावस्थायां भ्रम्यादयो गुणा उपलभ्यन्ते, ते प्रत्येकावस्थायामपि धातक्यादिषु पृथक् पृथक् सन्तस्तथाविधविशेषविकलाः सामान्यत उपलभ्यन्ते एव, ततः संधानस्य प्रत्येकावस्थायामपि मद्याङ्गेष्वोघतः-सामान्येनोपलब्धिरस्तीति दृश्यस्य सतस्तस्यानुपलम्भादित्यसिद्धम् । तझैवं चैतन्यमपि प्रत्येक भविष्यतीत्यारेकानिराकरणार्थमाह-'नं येत्यादि', न च 'एवमपि ओघतोऽपि, आस्तां--विशेषाकारेणेत्यपिशब्दार्थः, उपलभ्यते प्रत्येकं 'तेषु भूतेषु चैतन्यम्, अतः प्रत्येकावस्थायां तस्य दृश्यस्य सतोऽनुपलम्भादभाव एव युक्त इति ॥ ६० ॥ अत्र परस्याभिप्रायमाह
अह तस्सेस सहावो समुदयधम्मो, तदा य होइत्ति ।
पत्तेयं च असंते न जीवभावोत्ति वामोहो ॥ ६१ ॥ (अथ तस्यैष स्वभावः समुदायधर्मस्तदा च भवतीति । प्रत्येकं चासत्त्वे न जीवभाव इति व्यामोहः ।)
- - - - - - - - - - - - - - - - - - - - - -- અવસ્થામાં ન હોય તે સમુદાયઅવસ્થામાં પણ ન હોય તે નિયમ અખંતિ છે.
અહીં બીજી વ્યક્તિ બોલે છે
ગાથાર્થ :- જો મ પ્રત્યેક અવસ્થામાં પણ હોય, તો પૂર્વે તેની ઉપલબ્ધિ કેમ નથી થતી ? ઉત્તર :- તે પ્રત્યેક અવસ્થામાં ઓધથી હોય છે. પરંતુ ભૂતોમાં પ્રત્યેક અવસ્થામાં આ પ્રમાણે ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. ' નાસ્તિક :- જો મધના અંગોમાં પ્રત્યેક અવસ્થામાં પણ મધે વિદ્યમાન હોય, તો મધ જેમ સમુદાય અવસ્થામાં ઉપલબ્ધ થાય છે તેમ પ્રત્યેક અવસ્થામાં પણ ઉપલબ્ધ થવું જોઈએ. આમ દયદનયોગ્ય હોવા છતાં મધ પ્રત્યેક અવસ્થામાં દેખાતું નથી. તેથી પ્રત્યેક અવસ્થામાં મધનો અભાવ જ માન્ય બને છે.
ઉત્તર :- મધેના અંગોની સમુદિતઅવસ્થામાં જે ભૂમીવગેરે મધગુણો ઉપલબ્ધ થાય છે તે બધા પાતકીવગેરે મધાંગોમાં પ્રત્યેક કાળે અલગ અલગરૂપે રહ્યા જ હોય છે. પરંતુ અન્ય અંગના અભાવમાં તથાવિધવિશેષથી રહિત હોવાથી માત્ર સામાન્યરૂપે જ ઉપલબ્ધ થાય છે. (મધના ભૂખ્યાદિ અનેક ગુણોમાંથી અલગ અલગ ગુણો મધેના અલગ અલગ અવયવમાં પ્રત્યેક અવસ્થામાં પણ ઉપલબ્ધ થાય છે. પણ બીજા અવયવોના અભાવમાં તે ગુણો મદ્યરૂપવિશેષતયા દેખાતા નથી તેથી મધેની ઉપસ્થિતિ સામાન્યથી ધી) આમ પ્રત્યેક અવસ્થામાં પણ મળે ઉપલબ્ધ થાય છે તેથી હૃદયની અનુપલબ્ધિથી અભાવની સિદ્ધિ મધમાટે લાગુ પડે તેમ નથી. “આજ વાત ચૈતન્યઅંગે પણ લાગુ પડશે તેવી આશંકાના નિવારણ અર્થે કહે છે “ણ ય” વગેરે ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચૈતન્ય વિશેષરૂપે તો ઉપલબ્ધ થતું નથી, પણ સામાન્યરૂપે પણ ઉપલબ્ધ થતું નથી. (મધાંગોમાં પ્રત્યેક અવસ્થામાં જેમ મધેના ને તે ગુણ દેખાય છે તેમ ભૂતોમાં પ્રત્યેક અવસ્થામાં ચૈતન્યનો કોઈ એકાદ ગુણ પણ દેખાતો નથી.) તેથી “દયની અનુપલબ્ધિથી અભાવની સિદ્ધિ ન્યાયથી પ્રત્યેક અવસ્થામાં ચૈતન્યનો અભાવ જ છે. પ૬૦ના
(ચૈતન્યની સમુદાયધર્મતાનું ખંડન). અહીં બીજાનો આશય વ્યક્ત કરે છે–
ગાથાર્થ :- નાસ્તિક :- ચૈતન્યનો જ એવો સ્વભાવ છે, કે તે સમુદાયનો જ ધર્મ છે નહિ કે પ્રત્યેક ભૂતોનો તેથી ભૂતોની વિશિષ્ટ સમુદાયઅવસ્થામાં ચૈતન્યધર્મ છે.
ઉત્તર :- પ્રત્યેક ભૂતમાં તો ચૈતન્ય નથી જ, કેમકે દેશ્ય હોવા છતાં અનુપલબ્ધ છે. હવે પ્રત્યેકમાં નહિ રહેલા ચૈતન્યની તમે કહી તેવી સ્વભાવની લ્પના કરવી અને જીવનાં અસ્તિત્વનો સ્વીકાર ન કરવો એમાં માત્ર બળવાન વ્યામોહ જ કામ કરે છે. આ સ્વભાવલ્પના રૂપઃખોટી જ છે. કેમકે પ્રત્યેક ભૂતકાળે અત્યન્ત અસત્ એવા ચૈતન્યમાં તમે ધ્રો તેવો સ્વભાવ સંભવી શક્તો નથી. અને જો ચૈતન્ય તેવા સ્વભાવવાળું હોય, તો તે અસત્ ન રહે વળી પ્રત્યેક ભૂતઅવસ્થામાં અત્યન્ત અસતરીક મનાયેલા ચૈતન્યની સમુદાયઅવસ્થામાં ઉત્પતિ પણ યુક્તિસંગત નથી, કેમકે અત્યન્ત અસની ઉત્પતિ સંભવતી નથી. અન્યથા અસત્ તરીક સમાન એવા પાંચમા ભૂતવગેરેની પણ ઉત્પત્તિનો પ્રસંગ આવે.
ધર્મસંસ્કણિ ભાગ-1 થી ૫