SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - - 'स्मृति': तदेवेदं यत् प्राग्मयोपलब्धमित्याद्याकारा उपजायते, सोऽपि सकलेन्द्रियोपलम्भः कथं स्यात्?, नैव स्यादिति भावः ॥५७॥ स्यादेतत्, भिन्नाभिप्रायत्वेनापि चैतन्यानां परस्परं प्रत्यासत्तिविशेषतो यथोक्तस्वरूपैकज्ञाननिबन्धनता भविष्यति, ततः को दोष इत्यत आह-- न हि भिन्ने चेतन्ने आसन्नाणवि मिहो विभिन्नाणं । भावेसु णाणमेगं लोगम्मि सती य तप्पभवा ॥ ५८ ॥ (न हि भिन्ने चैतन्ये आसन्नानामपि मिथो विभिन्नानाम् । भावेषु ज्ञानमेकं लोके स्मृतिश्च तत्प्रभवा ॥) न यस्मादिह लोके "मिथः' परस्परं विभिन्नानामासन्नानामपि पुंसां भिन्ने चैतन्ये सति 'भावेषु' पदार्थेषु विषयभूतेषु ज्ञानमेकं पूर्वोक्तस्वरूपं प्रवर्तते, नापि 'तत्प्रभवा' तथाविधैकज्ञानप्रभवा स्मृतिः, तथानुपलम्भात् । तस्माद्भिन्नाभिप्रायत्वाच्चैतन्यानां न तथा देहेऽवस्थानं युज्यते, नापि प्रदर्शितस्वरूपः प्रवर्त्तते सकलेन्द्रियोपलम्भः। अथ च स्वसंवेदनप्रत्यक्षेणोभयमपि देहे तथा प्रवर्तमानमनुभूयते, न चास्येत्थमनुभूयमानस्यापि प्रतिषेधः कर्तुं शक्यते, मा प्रापत् भूतानामपि प्रतिषेधप्रसङ्गः । ततो न प्रत्येकं भूतधर्मश्चैतन्यमिति स्थितम् ॥५८॥ यच्चोक्तं प्राक् 'नोय तस्समुदयस्स । पत्तेयमभावाओत्ति', तत्र पराभिप्रायमाशङ्कमान आह सिय संधाणं व तयं समुदयधम्मो ण तंपि । पत्तेयं एगंतेणासंतं तदन्न भावप्पसंगातो ॥ ५९ ॥ (स्यात् संघानमिव तकं समुदायधर्मो न तदपि । प्रत्येकम् एकान्तेनासत् तदन्यभावप्रसङ्गात् ॥) स्यादेतत्, न प्रत्येकं भूतधर्मश्चैतन्यं, किंतु समुदायधर्मो, यथा 'संधानं' मद्यं, न च प्रत्येकमभावात्समुदायेऽप्यभाव इति वाच्यं दृष्टत्वात्, तथाहि-संधानं प्रत्येकं मद्याङ्गेष्वदृष्टमपि समुदाये दृश्यते, तथा चैतन्यमपि भविष्यति, न हि दृष्टे अनुपपन्नं नाम । अत्रोत्तरमाह-नेत्यादि, 'न' नैव तदपि संधानं प्रत्येक - - - - - - અનુભવ થતો હોય છે, ત્યારે અન્ય અનુભવનો અભાવ હોવાથી “સકળ ઇન્દ્રિયવડે આખા શરીરને અધિક્તિ ઈત્યાદિ %) આ અનુભવ પછી પાછળથી તે વસ્તુના દર્શનવખતે સંસ્કાર જાગી ઉઠે છે અને “આ તે જ છે કે જે પહેલા મેં જોયેલું ઈત્યાદિરૂપ સ્મૃતિ થાય છે. આ અનુભવ પણ અનેક ચૈતન્ય લ્પવામાં સંભવી ન શકે. - નાસ્તિક :- ચૈતન્યો ભિન્ન અભિપ્રાયવાળા હોવા છતાં પરસ્પરના સમીપ્યવિશેષને કારણે ઉપરોક્ત સ્વરૂપવાળા એક જ્ઞાનના કારણ બની શકે છે. તેથી કોઈ દોષ નથી. અહીં નાસ્તિકની લ્પનામાં શેષ બતાવતા કહે છે. - ગાથાર્થ :- અહીં લોકમાં પરસ્પર ભિન્ન નજીકમાં રહેલા પુરૂષોમાં પણ ચૈતન્ય ભિન્ન ભિન્ન હોય છે. તેથી પદાર્થોઅંગે પૂર્વોક્ત સ્વરૂપવાળું એક જ્ઞાન પ્રવર્તતું નથી. તેજ પ્રમાણે એ જ્ઞાનથી ઉત્પન્ન થતી સમાન સ્મૃતિ પણ સંભવતી નથી. (સાર :-જેમ બહાર પણ ભિન્ન ચૈતન્યવાળા ભિન્ન પુરષોના જ્ઞાનમાં અને સ્મૃતિમાં એકરૂપતા દેખાતી નથી, ભલે પછી એક્રમ સમીપે રહ્યા હોય. તેમ એક દેહમાં રહેલા ભિન્ન ચૈતન્યો એક અનુભવજ્ઞાનના કારણતરીકે રહેલા સંભવી શકતા નથી. કેમકે તેઓના અભિપ્રાયો ભિન્ન ભિન્ન છે.) તેમજ અનેક ભિન્ન અભિપ્રાયોવાળા ચૈતન્યોથી અધિક્તિ દેહમાં પૂર્વોક્ત એક સક્લન્દ્રિય ઉપલભ અને તજજન્ય સ્મૃતિ સંભવી શકતી નથી. અને દેહમાં એ વિશિષ્ટમાનસઅનુભવ અને એકસકળઈન્દ્રિય ઉપલભ્ય આ બને પ્રવર્તતા સ્વસવેદનપ્રત્યક્ષથી અનુભૂત તો થાય જ છે. અને આ પ્રમાણે અનુભવાતી વસ્તુનો ધરાર નિષેધ કરવો પણ વ્યાજબી નથી, નહિતર તો ભૂતોનો પણ નિષેધ કરવાનો પ્રસંગ આવી પડે. તેથી સ્વીકારવું જ રહ્યું કે આ બન્ને પ્રકારના સ્વસવદનસિદ્ધ અનુભવને યથાર્થ ઠેરવવા દેહમાં એક જ ચૈતન્યનો વાસ સ્વીકારવો જોઇએ. તેથી ચૈતન્ય પ્રત્યેક ભૂતના ધર્મતરીક અસિદ્ધ કરે છે. (મધષ્ટાત્તથી સમુદાયવાસિદ્ધિનું ખંડન) પૂર્વે જે ધું “પ્રત્યેકમાં અભાવ હોવાથી તેના સમુદાયનો પણ ચૈતન્ય ધર્મ નથી તે બાબતમાં આશકા કરતા બીજાના અભિપ્રાયને દર્શાવે છે. ગાથાર્થ :- કોઈ બીજો કહે કે “સંધાન=મદિરાની જેમ ચૈતન્ય પણ પ્રત્યેભૂતનો ધર્મ નથી પણ ભૂતસમુદાયના ધર્મ છે. પ્રત્યેકમાં જે ન હોય, તે સમુદાયમાં પણ ન હોય, તેવો નિયમ નથી. કેમકે મધના અવયવોની પ્રત્યેક અવસ્થામાં અનુપલબ્ધ મદશક્તિ સમુદાયમાં ઉપલબ્ધ થતી દેખાય છે. તે જ પ્રમાણે ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ઉપલબ્ધ ન થતું ચૈતન્ય ભૂતોની સમુદાયઅવસ્થામાં ઉપલબ્ધ થઈ શકે. આ દષ્ટ વસ્તુમાં તમે અનુપપત્તિ આપી શકો નહિ. બીજાની આ આવાંકાનો ઉત્તર આપતા કહે છે “ણ, તપ ઈત્યાદિ. આ મધે પ્રત્યેઅવસ્થામાં એકાતે અસત હોતું નથી. કેમકે અત્યન્ત અસતની ઉત્પત્તિ થતી નથી. જો અત્યંત અસત્ પણ ઉત્પન્ન થઈ રહ્યું હોય, તો અસત્વરૂપે સમાન હોવાથી પાંચમાં ભૂતની પણ મધના અવયવોમાંથી મધની જેમ ઉત્પત્તિ થવી જોઇએ. તેથી અવયવોની પ્રત્યેક અવસ્થામાં મધ એકાંતે અસતું નથી. તેથી અવયવોના સમુદાયમાં સર્વથા ઉપલબ્ધ થાય તે બરાબર છે. પણ તેથી પ્રત્યેક અવસ્થામાં ન હોય તે પણ સમુદાયઅવસ્થામાં હોઈ શકે તેવું વચન નિરાધાર બને છે. અને જે પ્રત્યેક ધર્મસંગ્રહણિ ભાગ-૧ કિ ૬૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy