________________
न च चैतन्यं प्रति भूतसमुदायस्यानुरूपत्वमस्ति यस्मात् --
बोहसहावममुत्तं विसयपरिच्छेदगं च चेतन्नं । विवरीयसहावाणि य भूयाणि जगप्पसिद्धाणि ॥ ५० ॥
(बोधस्वभावममूर्त्तं विषयपरिच्छेदकं च चैतन्यम् । विपरीतस्वभावानि च भूतानि जगत्प्रसिद्धानि ॥ )
बोधस्वभावं स्वयं विदितात्मरूपत्वात्, अमूर्त रूपाद्याकारविशेषविकलत्वात्, विषयपरिच्छेदकं तद्ग्रहणपरिणामस्वभावत्वात्, 'च': समुच्चये, चेतनस्य भावः कर्म्म वा चैतन्यम् । भूतानि पुनश्चैतन्यापेक्षया विपरीतस्वभावानि । तथाहि--न तानि बोधरूपाणि स्वसंवेदितात्मरूपत्वाभावात्, नामूर्त्तानि रूपाद्याकारविशेषवत्त्ववात्, न विषयपरिच्छेदकानि बोधरूपत्वाभावे तद्ग्रहणपरिणामाभावात् । अस्मिंश्चार्थे सकललोकप्रसिद्धिरेव प्रमाणं नान्यत् । यो हि प्रत्यक्षसिद्धमप्यर्थमपह्नुते तस्य लोकप्रतीतिरेव प्रायो बाधकप्रमाणं, यथा-अचन्द्रः शशीत्याद्यभिधातुः, अत आह-जगतोऽपि प्रसिद्धानि जगत्प्रसिद्धानि यथोक्तचैतन्यविपरीतस्वभावत्वेन ॥ ५० ॥ ता धम्मधम्मिभावो कहमेतेसिं? तहब्भुवगमे य । अणुरुवत्ताभावे काठिण्णजलाण किन्न भवे? ॥ ५१ ॥
(तस्माद् धर्मधर्मिभावः कथमेतेषां ? तथाभ्युपगमे च । अनुरूपत्वाभावे काठिन्यजलयोः किन्न भवेत् ? ॥ ) 'ता' तस्मात्कथम् 'अनयोः' चैतन्यभूतसमुदाययोर्धर्म्मधर्म्मिभावो?, नैव कथंचनेति भावः, अत्यन्तवैलक्षण्येनानुरूपत्वाभावात् । तथापि तदभ्युपगमे दोषमाह-- 'तहेत्यादि' । अनुरूपत्वाभावेऽपि च 'तथा' धर्म्मधर्म्मिभावेनाभ्युपगमे क्रियमाणे काठिन्यजलयोरपि धर्म्मधर्म्मिभावः किन्न भवति ?, भवेदेवेति भावः, अनुरूपत्वाभावाविशेषात् न च भवति, तस्मान्न चैतन्यस्य भूतसमुदायो धर्मी । तथा च प्रयोगः- न यस्य येन सह अनुरूपत्वं, न तस्य तं प्रति धर्म्मिभावः, यथा जलस्य काठिन्यं प्रति । नास्ति च भूतसमुदायस्य चैतन्यं प्रत्यनुरूपत्वमिति व्यापकानुपलब्धिः । न चासिद्धता हेतोः, 'विवरीयसहावाणि य भूयाणि जगप्पसिद्धाणी' त्यनेन तस्याः प्रागेवापास्तत्वात् ॥५१॥ उपसंहरति-
(ધર્મને અનુરૂપ ધર્મી ઉત્તરપક્ષ)
ગાથાર્થ : જો તમને ચૈતન્ય ધર્મ તરીકે અભિમત હોય, તો તમે આત્મા નથી. એમ શી રીતે કહી શકો ? કેમકે આ ચૈતન્યધર્મને અનુરૂપ અને ભૂતસમુદાયથી ભિન્ન કોઇ બીજો જ બોધવગેરે સ્વભાવવાળો ધર્મ હોવો જોઇએ જો ધર્મને અનુરૂપ ધ ન હોય, તો ધર્મ અને ધર્મી વચ્ચે ધર્મધર્માંભાવ જ ઘટી ન શકે. જેમકે કઠિનતા ધર્મને અનુરૂપ ધર્માં પાણી નથી. તો કઠિનતા અને પાણી વચ્ચે ધર્મધર્માભાવ ઘટી શક્તો નથી.
૫૪ા
‘ભૂતસમુદાયમાં ચૈતન્યધર્મની અનુરૂપતા છે” એમ ક્હી શકાય તેમ નથી, કેમકે
ગાથાર્થ :- ચેતનનો ભાવ અથવા ચેતનની યાચૈતન્ય આ ચૈતન્ય (૧) સ્વસ્વરૂપનું સ્વયં સવેદન કરતું હોવાથી બોધસ્વભાવવાળું છે. તથા (૨) રૂપઆદિ આકાર વિનાનું હોવાથી અમૂર્ત છે. તથા (૩) વિષય-પ્રમેયવસ્તુને જ્ઞાનરૂપે ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી વિષયપરિચ્છેદક છે. આ ચૈતન્યની અપેક્ષાએ ભૂતો વિપરીતસ્વભાવવાળા છે. તે આ પ્રમાણે (૧) તેઓ સ્વસ્વરૂપનું સ્વયં સંવેદન કરવાના સ્વભાવવાળા ન હોવાથી બોધસ્વભાવવાળા નથી (૨) વળી તે ભૂતોરૂપવગેરે આકારવાળા હોવાથી અમુર્ત્ત નથી. અને (૩) તેઓ બોધસ્વભાવવાળા ન હોવાથી વિષયને ગ્રહણ (=જ્ઞાત) કરવાના પરિણામવાળા નથી. તેથી તેઓ વિષયપરિચ્છેક નથી. આ બાબતમાં સંક્લલોકમાં આવી પ્રસિદ્ધિ જ સબળ પ્રમાણ છે બીજા પ્રમાણની જરૂર જ નથી. જે વ્યક્તિ પ્રત્યક્ષસિદ્ધ અર્થને છૂપાવવા પ્રયત્ન કરે તેને પ્રાય: લોકપ્રતીતિ જ બાધક પ્રમાણભૂત બને છે. જેમકે કોઇ ચંદ્રથી ભિન્ન વસ્તુને ચંદ્ર કહેવાની ચેષ્ટા કરે, તો તેની વાતને સર્વલોકમાન્ય પ્રતીતિ જ બાધક બને છે. તેથી જ હ્યું કે ભૂતો ચૈતન્યના ઉપરોક્ત સ્વભાવોથી ભિન્ન સ્વભાવવાળાતરીકે જ જગતમાં પ્રસિદ્ધ છે. ાપના
ગાથાર્થ : તેથી આ ચૈતન્ય અને ભૂતસમુદાયવચ્ચે કેવી રીતે ધર્મધર્મિભાવ સંભવે ? અર્થાત્ બ્રેઇપણ હિસાબે ન સંભવે, કેમકે બન્ને અત્યંત વિલક્ષણ હોવાથી બન્ને વચ્ચે અનુરૂપતા નથી. છતાં પણ બન્ને વચ્ચે ધર્મધર્માભાવ સ્વીકારવામાં આવતો દોષ બતાવે છે – તહ” ઇત્યાદિ. ચૈતન્ય અને ભૂતો વચ્ચે અનુરૂપતા ન હોવા છતાં બન્ને વચ્ચે ધર્મધર્માં ભાવનો સ્વીકાર કરવામાં કઠિનતા” અને પાણી· વચ્ચે પણ ધર્મધર્માભાવ શા માટે ન સંભવે ? અર્થાત્ એ બે વચ્ચે પણ ધર્મધર્મિભાવ સ્વીકારવાની આપત્તિ આવે. કેમકે ચૈતન્ય અને ભૂતની જેમ કઠિનતા અને પાણી વચ્ચે અનુરૂપતાનો અભાવ સમાનરૂપે જ છે. પણ કઠિનતા અને પાણી વચ્ચે ધર્મધર્મિભાવ દેખાતો નથી. તેથી સિદ્ધ થાય છે કે, અનુરૂપતાના અભાવમાં ધર્મધર્મિભાવ ન હોય. તેથી ચૈતન્યના ધર્માંતરીકે ભૂતસમુદાય અસંગત ઠરે છે. અહીં અનુમાનપ્રયોગ :– “જેની સાથે જેની અનુરૂપતા નથી, તેનો તેના પ્રત્યે ધર્મિભાવ નથી. જેમકે, પાણીનો કઠિનતાપ્રત્યે” ભૂતસમુદાયની ચૈતન્યસાથે અનુરૂપતા નથી આમ અહીં વ્યપકાનુપલબ્ધિ છે. (=અનુરૂપતા ધર્મધર્મિભાવનું વ્યાપક છે. વ્યાપકનો અભાવ જ પ્રસ્તુતમાં ધર્મધર્મિભાવના નિષેધરૂપ સાધ્યનો હેતુ છે. વ્યાપનો અભાવ વ્યાપ્યના અભાવની સિદ્ધિનો હેતુ બને છે.)
આ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૫૫