________________
काय:-शरीरं स एवाकारः कायाकारः आदिशब्दात्प्राणापानपरिग्रहः, तदुक्तम्-"कायाकारप्राणापानपरिग्रहवद्भ्यो भूतेभ्यस्तदुत्पद्यते, नाविशिष्टेभ्य" इति, तेन कायाकारादिना रूपेण परिणतानि ' यानि भूतानि तेभ्यः समुत्पद्यते चैतन्यमिति साध्यम्, हेतुमाह-'तद्भावे कायाकारादिपरिणतभूतसद्भावे, 'भावाद् उत्पादात् । सावधारणश्चायं निर्देशः, वाक्यस्य व्यवच्छेदफलत्वात्, द्विधा चेहावधारणम्, तद्भावे भावादेव, एतेन कारणान्तरापेक्षाव्युदासः, तथा तद्भाव एव भावात, तेन व्यतिरेकाभावे प्रतिक्षेपः । दृष्टान्तमाह मद्यानेभ्यो मदशक्तिरिवेति, यथा मद्याङ्गभावे भावात् मदशक्तिर्मद्यानेभ्य उत्पद्यत इति मन्यते, तथा कायाकारादिपरिणतभूतसद्भावे चैतन्यभावात्तथाभूतेभ्यो भूतेभ्यश्चैतन्यमुत्पद्यत इत्यपि मन्तव्यमिति भावः ॥४७॥ ततश्च--
सति तम्मि ससंवेदणरूवे किन्नोववज्जती एत्थ? ।
धम्मीवि भूयसमुदयमित्तो जं तो कहं अत्थि? ॥ ४८ ॥ (सति तस्मिन् स्वसंवेदनम्पे किन्नोपपद्यते अत्रा । धर्मी अपि भूतसमुदायमात्रो यत्तस्मात् कथमस्ति? ॥)
सति तस्मिन् भूतेभ्यो जायमाने चैतन्ये स्वसंवेदनरूपे किमत्र व्यवहारोपयोगि नोपपद्यते?, सर्वमुपपद्यते इति भावः, न च वाच्यं-चैतन्यस्य जीवमन्तरेणान्यो धर्मी नोपपद्यत इति तदभ्युपगच्छता सोऽप्यभ्युपगन्तव्य इति । यस्माद्धयपि चैतन्यस्य भूतसमुदायमात्रमुपपद्यत एव, तथोपलम्भात् । 'तो' तस्मात्कथमुच्यते . अवग्रहादिधर्माणां प्रत्यक्षत्वतः प्रत्यक्ष एव जीवोऽस्तीति ॥४८॥ अत्र प्रतिविधानमाह--
जति ताव मतं धम्मो चेतन्नं कह ण अस्थि तो आता।।
મળyવેf Hસ નં ઈમ્બિ ન્ન / ૪૨ / ( यदि तावन्मतं धर्मश्चैतन्यं कथं नास्ति ततआत्मा? । अन्येनानुरूपेणास्य यद् धर्मिणा कार्यम्।)
यदि तावच्चैतन्यं 'धर्मो मत' धर्मत्वेनं प्रतिपन्नं, 'तो' ततः कथं नास्त्येवात्मेत्युच्यते, कथं नोच्यते? इत्याह--'यत्' यस्मादस्य चैतन्यस्य धर्मिणा भूतसमुदायमात्रादन्येन बोधादिस्वभावापेक्षया ..अनुरूपिणा कार्य, अनुरूपित्वाभावे काठिन्यजलयोरिव धर्मधर्मिभावानुपपत्तेः ॥४९॥ . –––––––––––––––
— — — — — — — — — — — - - - - - - - -------- “અવગ્રહવગેરે ધર્મોનો ધર્મી જીવ છે. અને આ જીવતત્વ પોતાના અવરહવગેરે ધર્મોના પ્રત્યક્ષથી પ્રત્યક્ષ જ છે." એવું જે , તે અંગે નાસ્તિક કહે છે --
(કાયાકારપરિણતિ મત) ગાથાર્થ :- કાયાકારાદિરૂપે પરિણત ભૂતોમાંથી ચૈતન્ય છે. કેમકે ભૂતોની હાજરીમાં જ ચૈતન્ય છે. જેમકે મધના અંગોમાંથી=કારણોમાંથી મદશક્તિ. - વિશેષાર્થ :- કાય શરીર, ત૫ જે આકાર તે કાયાકાર. અહીં આદિશબ્દથી પ્રાણાપાન=શ્વાસોચ્છવાસનો સમાવેશ થાય છે. ક્યાં જ છે કે કાયાકાર અને પ્રાણાપાનરૂપ પરિગ્રહવાળા ભૂતોમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે. નહિ કે અવિશિષ્ટ ભૂતોમાંથી તેથી અહીં મૂકાયાકારઆફિપે પરિણત થયેલા ભૂતોમાંથી જ ચૈતન્ય પ્રગટે છે.” એ સાધ્યું છે. તેનો હેત સાધન કેમકે કાયાકારઆરૂિપે પરિણત થયેલા ભૂતોની હાજરીમાં જ ચૈતન્યની હાજરી છે.” અહીં જ કારપૂર્વક નિંદશ ર્યો. કેમકે પ્રત્યેક વાક્ય વ્યવચ્છેદઅર્થક હોય છે. અહીં જ કારથી બે પ્રકારનો વ્યવચ્છેદ થશે. (૧) કાયાકારાદિરૂપે પરિણત થયેલા ભૂતોની હાજરીમાં ચૈતન્યનો અવયભાવ હોય જ. આ દ્વારા ચૈતન્યની હાજરીમાટે ભૂતોથી ભિન્ન એવા આત્માદિ અન્ય કારણની અપેક્ષાનો વ્યવદ થયો. અર્થાત્ ચૈતન્યના સદ્ભાવમાટે આત્માને કારણ
લ્પવાની જરૂર નથી. (૨) કાયાકારાફિપે પરિણત ભૂતોની હાજરીમાં જ ચૈતન્યની હાજરી હોય. આનાથી કાયાકારભૂતોની ગેરહાજરીમાં ચૈતન્યની હાજરીનો નિષેધ થયો. અહીં દષ્ટાંત :- જેમકે મધના અંગ-અવયવ કારણોમાંથી મદશક્તિની ઉત્પત્તિ. જેવી રીતે મધના અંગોની હાજરીમાં જ મદશક્તિ દેખાતી હોવાથી મદશક્તિ મધના અંગોમાંથી ઉત્પન્ન થાય છે તેમ નિર્વિવાદ મનાય છે, તેવી રીતે કાયાકાર આરૂિપે પરિણામ પામેલા ભૂતોની હાજરીમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું હોવાથી કાયાકારઆરૂિપે પરિણામ પામેલા ભૂતોમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે તેમ પણ માનવું જ જોઈએ" એમ કહેવાનો ભાવ છે. ૪૭
ગાથાર્થ :- આ પ્રમાણે ભૂતોમાંથી ઉત્પન્ન થતાં સ્વસવદનશીલ ચૈતન્યનો સ્વીકાર કરવાથી વ્યવહાર ઉપયોગી કઈ વસ્તુ ઉપપન્નયુક્તિસિદ્ધ થતી નથી ? અર્થાત બધી વસ્તુ યુક્તિસિદ્ધ થાય છે. .
શંકા :- ચૈતન્યના ધર્મી તરીકે જીવસિવાય બીજી કોઈ વસ્તુ ઉપપન્ન થઈ જાતી નથી. ચૈતન્યનો સ્વીકાર કરનારે જીવનો પણ અવશ્ય સ્વીકાર કરવો જોઇએ.
સમાધાન :- આમ ન કહેવું કેમકે ચૈતન્યના ધર્મોતરીકે પણ માત્ર ભૂતસમુદાય જ યુક્તિસંગત કરે છે. કેમકે તેવી જ ઉપલબ્ધિ થાય છે. તેથી તમે (જીવઅસ્તિત્વવાદીઓ) આમ કેમ કહો છે કે “અવગ્રહાદિ ધર્મો પ્રત્યક્ષ હોવાથી જીવ પ્રત્યક્ષ જ છે.” (સારાંશ-જીવ પ્રત્યક્ષસિદ્ધ નથી.) ૪૮ા
આ પ્રમાણે નાસ્તિકે પૂર્વપક્ષ સ્થાપ્યો. હવે અહીં પૂર્વપક્ષને સચોટ ઉત્તર આપે છે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૫૪