________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—————
तत्राद्यः पक्षोऽनुपपन्नः, युगपज्ज्ञानानामसंभवात् "युगपद्धि ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गमिति वचनात, तिीयोऽपि पक्षोऽनुपपन्नः, प्रागर्थज्ञानं पश्चात् ज्ञानज्ञानमिति सान्तरप्रतीतेरभावात्। किंच ज्ञानज्ञानकाले तत्प्राक्तनमर्थज्ञानमनुवर्तते न वा?, यद्यनुवर्तते ततः स एव ज्ञानयोगपद्यप्रसङ्गः अक्षणिकत्वानुषङ्गश्च, अथ नानुवर्तते, तर्हि कस्यैतत् ग्राहकं, ग्राह्यस्य प्रागेव विलीनत्वादितिं कृतं प्रसङ्गेन ॥४५॥ तदेवमवग्रहादिज्ञानानां तद्विषयस्मृत्यन्यथानुपपत्त्या स्वसंवेदनप्रसिद्धित्वमभिधाय साम्प्रतं प्रस्तुतमभिसंधातुमाह
धम्मा अवग्गहादी धम्मी एतेसि जो स जीवो तु ।
तप्पच्चक्खत्तणतो पच्चक्खो चेव तो अत्थि ॥ ४६ ॥ ( જ અવહારો gf પsi : ૪ નવતુ તત્રત્યક્ષતઃ પ્રત્યક્ષ પય તમાત )
न केवलमेते अवग्रहादयः स्वसंवेदनप्रसिद्धाः किं तु धर्माश्च, सदा परतंत्रतयोपलभ्यमानत्वात् । यश्चैतेषामवग्रहादिधर्माणां धर्मी स एव जीवः। अन्यस्य वक्ष्यमाणयुक्त्या तद्धर्मित्वायोगात्। तुरेवकारार्थः । 'तो' तस्मादेतेषामवग्रहादिधर्माणां प्रत्यक्षत्वतोऽसौ जीवः 'प्रत्यक्ष एवं प्रत्यक्षप्रमाणेनोपलभ्यमानस्वभाव एव। नहि घटादीनामपि तगतरूपादिधर्मप्रत्यक्षीकारात् अन्यत् प्रत्यक्षेण उपलम्भनमस्ति, ततो घटादिवत् तद्गतधर्मप्रत्यक्षीकारादसावपि जीवः प्रत्यक्ष एव । अविच--लिङ्गलिङ्गिसंबन्धस्मरणादिनिरपेक्षमहमितिज्ञानं नीलादिज्ञानवत् प्रतिप्रमातृ संवेद्यमानत्वादप्रत्याख्येयम्, स्वसंविदितरूपत्वात् स्पष्टप्रतिभासत्वाच्च, तदन्यप्रत्यक्षतुल्यमात्मग्राहकमुदयते, तत्कथमुच्यते प्रत्यक्षमात्मा नोपलभ्यत इति?, अत्र व्याडिराह-"असति प्रत्यक्षाभिमान इति असति--अविद्यमाने
- - - - - - - - - - - - - --
સમાધાન :- જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની તરતમતારૂપ છે. ક્ષયોપશમની આ તરતમતાથી જ વિષયગ્રહણ અંગેની તરતમતા દેખાય છે. એકસરખા વચનના શ્રવણાદિથી ભિન્ન ભિન્ન શ્રોતાવગેરેને ઓછાવત્તા પ્રમાણમાં અને ભિન્ન-ભિન્નરૂપે બોધ થતો દેખાય છે. આ બોધ અન્યથાઅનુપપન થવાદ્વારા તેઓમાં જ્ઞાનાવરણકર્મના ક્ષયપામમાં ભેદનું સૂચન કરે છે. જો ક્ષયો પરામમાં તરતમભાવ ન હોય, તો વિષયગ્રહણની બાબતમાં પણ તરતમભાવ ન દેખાય, જેમકે કેવળજ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતું કેવળજ્ઞાન. બધા જ કેવળજ્ઞાનીઓના જ્ઞાનાવરણકર્મો સર્વથા ક્ષીણ થયા છે. તેથી તેઓમાં ક્ષયોપશમની તતમતાને અવકાશ રહ્યો નથી. તેથી તેઓના અર્થગ્રહણમાં તરતમભાવ આવતો નથી. આમ જ્ઞાનમાત્ર જ્ઞાનરૂપે અને સ્વસવેદ્યરૂપે સમાન છે. અને અર્થગ્રહણની બાબતમાં યોગ્યતાની અપેક્ષા રાખે છે. તેથી તૈયાયિકને સંમત જ્વરના દૃષ્ટાંતથી તેઓના અનુમાનનો હેતુ અનૈકાતિક ઠરે છે. તેમના મતે શ્વરનું જ્ઞાન અપ્રમેય છે. તેથી તેમાં જ્ઞાન હોવા નાં પ્રમેયત્વ નથી. આમ હેતુ અસિબ્દિોષગ્રસ્ત છે. વળી તેઓને શ્વરનું જ્ઞાન અસવેદ્ય તરીકે સિદ્ધ છે. તેથી જ્ઞાનને જ્ઞાનાન્નાદ્ય તરીકે સિદ્ધ કરવામાં જીવના જ્ઞાનના દર્શનથી બાલદોષ પણ છે. વળી ઘટ પોતે અર્થગ્રાહ*સંવેદક નથી.
જ્યારે જ્ઞાન અર્થગ્રાહક છે. તેથી દષ્ટાંત-દાન્તિક વચ્ચે વૈષમ્યદોષ પણ છે. પ્રમેયવ ધર્મને સાધર્મ્સથી અન્યધર્મની સમાનતાનું આપાદાન કરવામાં તો, જગતની તમામ વસ્તુઓમાં પરસ્પરના ધર્મોનું આપાદાન થઈ શકે. ઈત્યાદિ) આમ તૈયાયિકોના અનુમાનનો હેતુ ઘણા ઘષોથી જર્જરિત થઈ ગયો હોવાથી પોતાના સાધ્યને સાધવા સમર્થ નથી. વળી આ જ્ઞાન જ્ઞાનાન્તરવે છે, તે સાથે ઉત્પન્ન થયેલા જ્ઞાનાન્તરથી વધે છે કે ઉત્તરકાળે થનારા જ્ઞાનાન્તરથી વધે છે ? પ્રથમ પક્ષ તો અસંગત જ છે. કેમકે ‘એકસાથે અનેક જ્ઞાનની ઉત્પત્તિનો અભાવ જ મનની સિદ્ધિનું લિંગ છે.' એવા વચનના બળપર તમે એક્સાથે અનેક જ્ઞાન સ્વીકારતા નથી. તેથી એજ્ઞાનવખતે સહભાવી બીજું જ્ઞાન થતું જ નથી, કે જેથી બીજું જ્ઞાન પ્રથમ જ્ઞાનનું વેદન કરે. બીજો પક્ષ પણ અસ્વીકાર્ય છે. કેમકે “પ્રથમ અર્થનું જ્ઞાન અને પછી એ જ્ઞાનનું જ્ઞાન’ એવી સાન્તર (=ભેદવાળી) પ્રતીતિ થતી નથી. વળી, આ જ્ઞાનના જ્ઞાનકાળે પૂર્વકાળભાવી અર્થજ્ઞાન અનુવર્તે છે ( હાજર રહે છે) કે પછી નાશ પામે છે ? જો અનુવર્તતું હોય, તો એકકાળે બે જ્ઞાન (અર્થજ્ઞાન અને શાનનું જ્ઞાન) માનવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. અને જ્ઞાનની તમે સ્વીકારેલી ક્ષણિક્તાનો લોપ થઈ જશે. કેમકે “ઉત્તરકાળભાવી શાનથી પૂર્વકાલીનજ્ઞાન નાશ પામતું હોવાથી જ્ઞાન ક્ષણિક છે' તેવો અભ્યપગમ છે. હવે જો ઉત્તરકાલીનશાનથી પૂર્વકાલીન અર્થશાન વિલય પામતું ન હોય, તો પૂર્વકાલીન જ્ઞાનનું શ્રેઇ નારાક ન રહ્યું. તેથી તે જ્ઞાન અક્ષણિક થઈ જશે. અને જ્ઞાનની કણિક્તાનો સિદ્ધાંત પણ પાયાવિનાનો પૂરવાર થશે.) હવે જો અર્થજ્ઞાન જ્ઞાનના જ્ઞાનકાળે અનુવર્તતું ન હોય, તો ઉત્તરકાલીનજ્ઞાન શાનું ગ્રાહક બને ? કેમકે પોતાનું અર્થજ્ઞાનરૂપ ગ્રાહ્યા તો વિલીન થયું છે. (જ્ઞાનજ્ઞાનનાં માહાતરીકે અર્થજ્ઞાન સંમત છે. પણ જે કાળે જ્ઞાનનું જ્ઞાન થાય છે તે કાળે અર્થજ્ઞાન તો રતું નથી. તેથી જ્ઞાનનાં જ્ઞાનનો વિષય જ નષ્ટ થવાથી તે જ્ઞાન પણ સંભવે નહિ) આમ તૈયાયિકમાન્ય જ્ઞાનનો જ્ઞાનાન્તલેધત્વમત પણ પોકળ કરે છે. તેથી અવગ્રહવગેરે જ્ઞાનો નિપ્રતિપક્ષપણે સ્વસદિતતરીકે સિદ્ધ થાય છે. અસ્તુ પ્રસંગથી સર્યું.... ૪પા
(પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ) ( આ પ્રમાણે અવગ્રહાદિવિષયક સ્મૃતિની અન્યથાઅનુપપત્તિ દર્શાવવાદ્વારા અવગ્રહાદિજ્ઞાનોને સ્વસંવિદિતરૂપે સિદ્ધ કર્યા. હવે તે વાતનું પ્રસ્તુત મુદ્દા સાથે અભિસંધાન કરતા કહે છે.
ગાથાર્થ :- અવગ્રહવગેરે ધર્મો છે. અને તેઓનો જે ધર્મ છે તે જીવ છે. તેથી અવગ્રહવગેરેના પ્રત્યક્ષથી જીવ પ્રત્યક્ષ જ છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૫૦