________________
-
-
यः कश्चित्, तेनोक्तदोषाभाव इति चेत्, ननु केयं व्यक्तिरर्थस्य?, किं ज्ञानमुत ज्ञाननिबन्धनस्तद्गतः प्राकटयलक्षणः स्वरूपविशेषः? तत्र यदि ज्ञानं ततस्तस्यासिद्धत्वात्तद्विशेषणस्यार्थस्याप्यसिद्धिः। अथ ज्ञाननिबन्धनस्तद्गतस्वभावविशेष :, ननु ज्ञानासिद्धौ सोऽप्यसिद्ध इति कथं तद्विशिष्टोऽप्यर्थों बुद्धेर्लिङ्गं भवेदसिद्धत्वात् । अपिच तस्यार्थगतस्वरूपविशेषस्य सर्वान्पुरुषान्प्रति साधारणत्वात् सर्वपुरुषेष्वपि तद्विषयबुद्धीनामनुमानप्रसङ्गः । अन्यच्च सत्यपि लिङ्गे सर्वदा बुद्धेः परोक्षत्वेनाभ्युपगमात् असिद्धया तया सह न कथञ्चिदपि लिङ्गस्य सम्बन्धावगमः, ततः कथं तद्विषयानुमानप्रवृत्तिः?, तन्न बुद्धिः परोक्षा, किन्तु स्वसंविदितस्पैवेति। तथा यदप्युच्यते नैयायिकैःज्ञानं ज्ञानान्तरवेद्यं, प्रमेयत्वात् घटवदिति, तदप्ययुक्तम, ईश्वरज्ञानेन हेतोरनैकान्तिकत्वात्। अथोच्येत-अस्मदादिज्ञानापेक्षयैव ज्ञानस्य ज्ञानान्तरवेद्यत्वमभ्युपगम्यते, नेश्वरज्ञानापेक्षया, तद्धि अस्मदादिज्ञानात् विशिष्टम्, न च विशिष्टे दृष्टं धर्ममविशिष्टेऽपि योजयन् प्रेक्षावत्तां लभते, अशेषार्थग्राहित्वस्यापि निःशेषज्ञानानां तत्प्रसङ्गादिति। तदयुक्तम्, ज्ञानत्वस्यार्थग्रहणात्मक(त्मकत्वोस्य चेश्वरज्ञाने विशिष्टे दृष्टस्य धर्मस्यास्मदादिज्ञाने स्वसंविदितत्वस्येव प्रतिषेधप्रसङ्गात् । स्यादेतत्, ज्ञानत्वस्यार्थग्रहणात्मकत्वस्य चाभावे तत् ज्ञानमेव न स्यात् तस्मान्नास्मदादिज्ञाने तत्प्रतिषेध इति। तदेतदन्यत्रापि समानम्, नहि स्वसंविदितत्वमपि विना ज्ञानस्य ज्ञानरूपता घटते, प्रदीपस्येव स्वप्रकाशकत्वमन्तरेण प्रदीपरूपता, ज्ञानस्य प्रदीपस्येव तत्स्वभावात्मकत्वात्। यदप्युक्तम्-अस्मदादिज्ञानस्य स्वसंविदितत्वाभ्युपगमे ईश्वरज्ञानवत् अशेषार्थग्राहित्वप्रसङ्ग इति, तदप्यसमीचीनम, योग्यतया अवभासकत्वात्, प्रदीपवत्। नहि प्रदीपस्यादित्यवत् स्वपरप्रकाशकत्वाभ्युपगमेऽपि तद्वन्निखिलेष्वर्थेषु प्रकाशकत्वप्रसङ्गः, तथा अत्रापि । योग्यता च ज्ञानानां स्वावरणक्षयोपशमतारतम्यलक्षणा प्रतिपत्तव्या, तदभावे विषयग्रहणतारतम्याभावात्, निःशेषस्वावरणक्षयोत्थकेवलज्ञानवत्। तस्मादीश्वरज्ञानेन हेतोरनैकान्तिकत्वात् न पूर्वोक्तं साधनं साध्यं साधयितुं साधीय इति स्थितम् । अन्यच्च-ज्ञानं ज्ञानान्तरवेद्यं किं सहभूतज्ञानसंवेद्यम् उत उत्तरकालभाविज्ञानसंवेद्यम्?।
— — — — — — — — — —- - - - - - - - - - - ------ તૈયાયિક :- તમે અમારી વાત સમજતા નથી. અમે આપણાવગેરેના જ્ઞાનની અપેક્ષાએ જ જ્ઞાનને જ્ઞાનાન્તરવેદ્ય (બીજા જ્ઞાનથી વિદ્ય) કહીએ છીએ. નહિ કે, સ્વરના જ્ઞાનની અપેક્ષાએ. કેમકે જ્વરનું જ્ઞાન તો આપણી અપેક્ષાએ વિશિષ્ટ છે. ઈશ્વરના આ વિશિષ્ટજ્ઞાનમાં રહેલો “સ્વસવેધત્વધર્મ આપણા અવિશિષ્ટજ્ઞાનમાં પણ ધૂવો ઉચિત નથી. કેમકે તો, તો સ્વસધિત્વધર્મની જેમ શ્વરજ્ઞાનમાં રહેલા અશેષઅર્થગ્રાહિતાધર્મ પણ આપણા જ્ઞાનમાં માનવો પડશે. અને તો, સ્વરની જેમ આપણે પણ સર્વશ થવાનો પ્રસંગ આવે. અને ક્વરના જ્ઞાનમાં આપણી અપેક્ષાએ હેલું વૈશિસ્ય વિલય પામે. તેથી વિશિષ્ટમાં રહેલા ધર્મની અવિશિષ્ટમાં પણ લ્પના કરવામાં ડહાપણ નથી. માટે શ્વરના જ્ઞાનની જેમ આપણા જ્ઞાનને સ્વસ માનવાની ભૂલ કરવા જેવી નથી.
ઉત્તરપક્ષ :- બુદ્ધિના અભાવમાં જ તમારી વાત રમણીય લાગે તેવી છે. જો વિશિષ્ટમાં રહેલા બધા જ ધર્મો અવિશિષ્ટમાં અસ્વીકાર્ય હોય, તો ક્વરના જ્ઞાનમાં રહેલા સ્વસધિત્વ ધર્મની જેમ “અર્થગ્રાહક્વધર્મનો પણ આપણા જ્ઞાનમાં પ્રતિષેધ કરવાનો પ્રસંગ છે. તેથી “શ્વરનું વિશિષ્ટજ્ઞાન અર્થગ્રાહક છે, તેથી આપણું અવિશિષ્ટ જ્ઞાન અર્થગ્રાહક નથી' એમ સ્વીકારવું પડશે.
તૈયાયિક :- તમે ક્વી વાત કરે છે ? જ્ઞાન જો અર્થગ્રાહક ન હોય, તો પછી તેને જ્ઞાન જ શી રીતે કહેવાય ? અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ જ અર્થગ્રાહકતા છે. આ સ્વરૂપના અભાવમાં નિ:સ્વરૂપ જ્ઞાન ખપુષ્પની જેમ અસત્ જ થઈ જાય. તેથી આપણા જ્ઞાનમાં અર્થગ્રાહતાનો પ્રતિષેધ કરી શકાય નહિ. અર્થાત્ આપણું જ્ઞાન અર્થગ્રાહક જ છે.
ઉત્તરપક્ષ :- તદ્દન બરાબર છે. બસ, આ જ પ્રમાણે “સ્વસત્વ જ્ઞાનનું સ્વરૂપ છે. જો જ્ઞાન આ સ્વરૂપ વિનાનું થઈ જાય, તો જ્ઞાનરૂપ ન રહેતા અસત્ જ બની જાય. જેમ પ્રદીપનો સ્વપ્રકારાતા સ્વભાવ છે તેમ જ્ઞાનને સ્વસધિત્વ સ્વભાવ છે. તેથી જેમ પ્રદીપ પોતાના સ્વપ્રકાશતા સ્વભાવ વિના પ્રદીપરૂપે રહી શક્તો નથી, તેમ જ્ઞાન પોતાના સ્વસધિત્વસ્વભાવ વિના જ્ઞાનરૂપે ઘટી શકતું નથી.
નૈયાયિક :- અમે આગળ જ કહી ગયા, કે જો આપણા જ્ઞાનને ઈશ્વરના જ્ઞાનની જેમ સ્વસવેદ્ય માનશો, તો જ્વરના જ જ્ઞાનની જેમ અશેષઅર્થગ્રાહક પણ માનવું પડશે.
ઉત્તરપક્ષ :- “તમે કહી ગયા તે યથાર્થ છે. પણ જે તે યથાર્થ નથી. એવું નથી કે એક ધર્મનું સાધર્મ હોય, તેટલામાત્રથી સર્વથા સાધર્યું હોય. પ્રદીપને સૂર્યની જેમ પ્રકાશક્તરીકે સ્વીકારવા છતાં કંઈ સૂર્યની જેમ સર્વ પદાર્થપ્રકાશક્તરીકે સ્વીકારવાની આપત્તિ આવતી નથી. તેમ આપણા જ્ઞાનને ક્વરના જ્ઞાનની જેમ સ્વસવધતરીકે માન્ય કરવાથી કંઈ તે જ્ઞાનની જેમ સર્વઅર્થગ્રાહુક્તરીકે માન્ય કરવાની આપત્તિ નથી. કેમકે આપણું જ્ઞાન પ્રદીપની જેમ યોગ્યતા(=સામર્થ્ય ને અનુરૂપ જ અવભાસક બને છે. (જો સ્વસદૈવધર્મનું “અશેષઅર્થગ્રાહિતાધર્મસાથે સજજડ સાહચર્ય સિદ્ધ હોત, તો તૈયાયિક આપેલી આપત્તિ વ્યાજબી ઠરત. પણ તેવું સાહચર્ય અસિદ્ધ છે. બલ્ક પ્રદીપ–સૂર્યના દેશંતથી તો વિપરીતતા જ સિદ્ધ થાય છે.)
શંકા :- જ્ઞાનની આ યોગ્યતા શું છે ?
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કિજ