SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ मभिधाय साम्प्रतमागमादीनामप्रामाण्यमुद्धावयन्नाह--'आगमेत्यादि, आगमप्रमुखेषु पुनः प्रमाणेषु 'सर्वेऽपि प्रवादिनः प्रामाण्यं प्रति 'न संगता' नैकाभिप्रायाः, समाहि-दृश्यन्त एवागमादीनां प्रामाण्यं प्रति बहवो विप्रतिपत्तारस्तत्कथं तेषां प्रामाण्यं भवेत्?, यत्पुनः प्रमाणं परमार्थसत् वा, तत्सर्वेषामप्यविगानेन स्थितं, यथा प्रत्यक्षं प्रमाणं, तद्ग्राह्याणि च पृथिव्यादीनि भूतानि ॥३७॥ उपसंहरति-- ता कहमागमपमुहा होति पमाणा उ णज्जती कह य? । एवं एत्थ पमाणं ण पमाणमिदं तु वत्तव्वं ॥ ३८ ॥ (तस्मात् कथमागमप्रमुखाणि भवन्ति प्रमाणानि तु ज्ञायते कथं च । एवमत्र प्रमाण न प्रमाणमिदं तु वक्तव्यम्) - 'ता तस्मात्कथमागमादीनि प्रमाणानि भवितुमर्हन्ति?, नैवार्हन्तीतियावत्। अपि च-कथमिदं ज्ञायते 'अत्र जीवविचारे, एतत् 1"जीवो अणाइनिहणो नाणावरणाइकम्मसंजुत्तो"इत्यादिकं जीवास्तित्वप्रतिपादकं वचः प्रमाणं, एतत्तु पुनः "पृथिव्यप्तेजोवायुरिति तत्त्वानि', "तत्समुदायेषु शरीरेन्द्रयविषयसंज्ञा", तथा "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय पुनस्तान्येवानुविशा नश्योति' इत्यादिकं जीवप्रतिषेधपरं वचनं न प्रमाणमिति । तस्मादत्र किञ्चिन्नियामकं वक्तव्यं, तच्च नास्तीति यत्किञ्चिदेतत् ॥३८॥ अत्र पराभिप्रायमाशङ्कते-- . जो पडिसेहेति सिया स एव जीवो ण जुत्तमेतंपि । नत्थि परलोगगामी भणिमो जं ण 'पुण एसोऽवि ॥ ३९ ॥ (यः प्रतिपति स्यात् स एव जीवो न युक्तमेतदपि । नास्ति परलोकगामी भणामो यन्न पुनरेषोऽपि) स्यादेतव, य एवं भूतव्यतिरिक्तं जीवं प्रतिषेधति स एव जीवो ज्ञातव्यः, तदतिरेकेणान्यस्य घटादेरिवाचेतनत्वेन प्रतिषेधकत्वायोगात् । अत्र प्रतिविधानमाह-'न जुत्तमेयंपि' एतदपि-अनन्तरोक्तं न युक्तं-न समीचीनम्, कुत इत्याह-'यत्' यस्मात् य एव शुभाशुभानां कर्मणां निष्पादकस्तत्फलस्य च स्वर्गादिविषय– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –---- તરીકે વિશેષ છે. જેમકે અનમાનથી વિવરિતદેશમાં રહેલા અગ્નિનું જ્ઞાન થાય છે. એમ કહેવું પણ બરાબર નથી. કેમકે અનુમાન વગેરેમાં ધૂમાદિ હેતુઓ સાથે કંઈ વિવક્ષિતદેશઆદિ વિશેષણયુક્ત અનિનો અન્વયે ઉપલબ્ધ થતો નથી. “આ પર્વતપર અગ્નિ છે કેમકે ધૂમાડે છે.' વગેરે સ્થળોએ પર્વતઆદિ વિવક્ષિત દેશઆદિથી વિશિષ્ટ અનિવગેરે સાધ્યસાથે ધૂમઆદિ હેતુઓનો અન્વય મળતો નથી. કેમકે તેવા વિશિષ્ટ અનિસાથે ધૂમાડાની વ્યાપ્તિનો નિશ્ચય થતો નથી. આમ અનુમાનથી વિશેષનું જ્ઞાન થતું નથી. અને “અનુમાનનો વિષય સામાન્યવિશેષઉભય છે તેવો ત્રીજો વિલ્પ તો, ઉભો થવા પણ સમર્થ નથી. કેમકે તે વિલ્પમાં સામાન્યયુક્તવિશેષને સાધ્ય માનવાનો રહેશે. અને તેથી વાસ્તવમાં પૂર્વ કહેલા વિશેષપક્ષથી આ પક્ષમાં જરાય તફાવત રહેતો નથી. તેથી વિશેષવિલ્પની જેમ આ વિલ્પ પણ અસિદ્ધ છે. ધું જ કે વિશેષમાં(વિશેષપક્ષમાં) અનુગમ( નિશ્ચય) નથી. સામાન્યમાં (સામાન્યપક્ષે) સિદ્ધસાધનોષ છે. તથા તદુભયપક્ષ તો અનુપાન છે તેથી અનુમાનની વાત પણ ક્યાં રહી આમ લક્ષણવગેરે બેસતા ન હોવાથી અનુમાન પ્રમાણ નથી. હવે આગમવગેરેની અપ્રમાણતા દર્શાવતા કહે છે આગમવગેરે પ્રમાણોની બાબતમાં તો બધા પ્રવાદીઓ પ્રામાણ્યઅંગે એકમત છે જ નહિ. દેખાય જ છે કે આગમવગેરેના પ્રામાણ્યપ્રત્યે ઘણા વિરોધી માન્યતાવાળા છે. તે બધા શી રીતે પ્રમાણભૂત બની શકે ? જે પ્રમાણ હોય. અથવા પરમાર્થથી સત્ હોય તેના પ્રત્યે તો બધા જરા પણ વિરોધ વિના એકમત જ હોય, જેમકે પ્રત્યક્ષપ્રમાણ અને તે પ્રમાણથી ગ્રાહ્યા પૃથ્વીવગેરે ભૂતો. આ પ્રમાણ પ્રતિ, કે આ પ્રમાણથી ગ્રાહા પૃથ્વી વગેરે પ્રતિ કોઈને વિરોધ નથી. પાડા ઉપસંહાર કરે – ગાથા:- તેથી આગમવગેરે કેવી રીતે પ્રમાણ બની શકે? અર્થાત આગમવગેરે પ્રમાણ બનવા યોગ્ય નથી. વળી પ્રસ્તુતમાં જીવઅસ્તિત્વઅંગેના વિચારમાં જીવ અનાદિનિધન છે અને જ્ઞાનાવરણીયઆદિ કર્મોથી સંયુક્ત છે ઈયાદિ પ્રતિપાદક વચન પ્રમાણભૂત છે. અને “પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર તત્વો છે અને તેના સમુદાયમાં જ (૧) શરીર (૨) ઈન્દ્રિય અને (૩) વિષય આ ત્રણ સંજ્ઞા છે.” તથા “વિજ્ઞાનઘન ચેતન આ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને ફરીથી એ ભૂતોમાં જ વિલય પામે છે ઈત્યાદિ જીવનાસ્તિત્વ પ્રતિપાદક વચન પ્રમાણભૂત નથી. એવું જ્ઞાન શી રીતે થાય ? એકની પ્રમાણતામાં અને બીજાની અપ્રમાણતામાં કેઈક નિયામક બતાવવો જોઈએ પણ તેવો લેઈ નિયામક નથી. માટે જીવતિપાદક વચનો આગમપ્રમાણ રૂપ છે ઈજ્યાદિ કથન વચનમાત્ર છે. તથ્ય નથી. મેં છે ' સમાધાન:- આ ઉક્તિ યુક્તિ વિનાની છે. કેમકે બીજાઓ જેને શુભાશુભ કર્મના સર્જક્તરીકે ગણાવે છે તથા તેના ફળભૂત સ્વર્ગઆદિ સંબંધી વિષયસુખ વગેરેના ભોક્તાતરીકે વર્ણવે છે. તેવા અને ચારભૂતથી ભિન્ન પલોગ્ગામી જીવતત્વની માન્યતા ધરાવે છે. આવા જીવતત્વનો જે અમે નિષેધ કરીએ છીએ. બાકી પલોડ્યામી જીવના નિષેધક જીવનો અમે નિષેધ કરતા નથી સલા , 1. जीवोऽनादिनिधनो ज्ञानावरणादिकर्मसंयुक्तः । ધર્મસંગ્રહણિ ભાગ- ૨ ૨
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy