SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - - ------ 'केचित् भौतिकपुरुषवादिनो 'जीवः स्वोपात्तशुभाशुभकर्मफलभोक्ता परलोकयायी आत्मा नास्तीति मन्यन्ते। कुत इत्याह--यस्मात् स जीवः प्रत्यक्षं नोपलभ्यते, प्रत्यक्षमिति क्रियाविशेषणं, यथा प्रत्यक्षो भवति तथा नोपलभ्यत इतियावत्। सन्निहिते ह्यर्थे यथावस्थितार्थग्रहणात्मकं ज्ञानं प्रत्यक्षं, न च घटादेरिवात्मनोऽपि तथाभूतं ग्रहणमस्ति, तथाप्रतीत्यभावात्, मा भूत् प्रत्यक्षतोऽस्य प्रतीतिः, अनुमानादितो भविष्यतीत्यारेकानिराकरणार्थमाह-'नचे त्यादि, न च प्रत्यक्षादन्यत् प्रमाणमस्ति, तल्लक्षणाद्ययोगात् ॥३६॥ यथा च तल्लक्षणा- छयोगस्तथोपपादयन्नाह-- . अणुमाणमप्पमाणं अणुमाणविरुद्धमादिदोसातो । आगमपमुहेसुं पुण सव्वेऽवि ण संगया पायं ॥ ३७ ॥ (अनुमानमप्रमाणमनुमानविरुद्धादिदोषात् । आगमप्रमुखेषु पुनः सर्वेऽपि न संगताः प्रायः) अनुमानमप्रमाणम्,'अनुमानविरुद्धादिदोषात् अनुमानविरुद्धत्वादिदोषसद्भावात, तद्रहितं चानुमानं प्रमाणमिति लक्षणायोगः। तत्रानुमानविरोधो यथा घटस्य नित्यत्वे साध्ये घटस्य हि नित्यत्वं साध्यमानमनित्यत्वसाधकेन परिणामित्वसाधकेन चानुमानेन बाध्येते एवं सर्वत्रापि। आदिशब्दादिष्टविघातकृत्त्वादिदोषपरिग्रहः, तदुक्तम्--"अनुमानविरोधो वा, यदिवेष्टविघातकृत्। विरुद्धो व्यभिचारीवा, सर्वत्र सुलभोदयः॥१॥ इति । अपिच अनुमानस्य विषयो भवेत् सामान्य विशेष उभयं वेति विकल्पत्रयं, तत्र यदि सामान्यं तदा सिद्धसाधनम्, अग्निमात्रास्तित्वे कस्यचिद्विप्रतिपत्त्यभावात्, न च तेन सिद्धेनापि किञ्चित्प्रयोजनं, देशादिविशिष्टस्यैव वः पुरुषस्य प्रवृत्तिं प्रति कारणत्वात्। अथ विशेषः साध्यो, यथा विवक्षितदेशादिविशिष्टो वह्निरस्तीति, तदप्ययुक्त, विवक्षितदेशादिविशेषणसहितस्य वहेरन्वयाभावात्, न हि अस्मिन्पर्वते वहिरस्ति धूमादित्यादौ विवक्षितदेशादिविशिष्टेन साध्येन सह हेतोरन्वयोऽस्ति, तथाविधेन वयादिना सह धूमादेर्व्याप्त्यनिश्चयात् । उभयपक्षस्त्वनुपपन्न एव, साहि--तत्रापि सामान्यवान् विशेषः साध्यः, तथा च सति पूर्वोक्ताद्विशेषपक्षादस्य विशेषाभाव इति, तदुक्तम्-"विशेषेऽनुगमाभावात्सामान्ये सिद्धसाधनात्। तद्वतोऽनुपपन्नत्वादनुमानकथा कुतः ॥१॥" इति। तदेवं लक्षणाद्ययोगादनुमानमप्रमाण — — — — — — – સમાધાન :- મિથ્યાત્વવગેરેથી બંધાયેલા કર્મોનું જ ફળ વિપાકોદયથી ભોગવવાનું હોય છે. નહિ કે માત્ર યોગના કારણે બંધાતા કર્મોનું ફળ. કેમકે માત્ર યોગના કારણે બંધાતા કર્મો તો પ્રદેશોદયથી જ અનુભવવા યોગ્ય હોય છે. આમ પ્રત્યેક જીવને પ્રસિદ્ધ વિપાકનુભવને યોગ્ય એવા કર્મફળમાં મિથ્યાત્વવગેરે વિરોષ કારણો છે તે સૂચવવા મિથ્યાત્વવગેરેને કર્મફળના હેતુતરીક સૂચવ્યા, માટે ઘેષ નથી. રૂપા (જીવનાસ્તિત્વવાદની સ્થાપના-નાસ્તિક) અહીં “પાંચ ભૂતમાંથી પુરુષ જીવની ઉત્પત્તિ થાય છે તેમ કહેનારા નાસ્તિકે જીવ નામના સ્વતંત્ર તત્વની સત્તા વિદ્યમાનતા અંગે વિવાદ ધરાવે છે. મૂળકારશ્રી તેઓના આ વિવાદનું નિરાકરણ કરતાં પહેલા તેઓના મતનો ઉપન્યાસ કરતાં કહે છે ગાથાર્થ :- કેટલાક-ભૌતિકપુરષવાદી નાસ્તિકો પોતે ઉપાર્જલા શુભાશુભકર્મોના ભોક્તા અને પલોકગામી જીવતત્વને સ્વીકારતા નથી. કેમકે જીવ પ્રત્યક્ષ ઉપલબ્ધ થતો નથી. મૂળમાં પ્રત્યક્ષ પદ યિાવિશેષણ હોવાથી–પ્રત્યક્ષ થાય એ પ્રમાણે ઉપલબ્ધ થતો નથી એવો અર્થ છે. વસ્તુ સમીપ રહેલી હોય, ત્યારે તેનું યથાવસ્થિત બોધ કરાવનારું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ ઘડા વગેરેની જેમ આત્માનો તેવો યથાવસ્થિત બોધ થતો નથી. કેમકે તેવી પ્રતીતિ થતી નથી. માટે આત્મા પ્રત્યક્ષથી ઉપલબ્ધ નથી. “ભલે પ્રત્યક્ષથી આની પ્રતીતિ ન હો, પણ અનુમાન વગેરેથી તો થશે એવી આશંકા ટાળવા ન ય ઈત્યાદિ કહે છે- પ્રત્યક્ષ પ્રમાણ સિવાય બીજું કોઇ પ્રમાણ નથી, કેમકે તે બધા કહેવાતા પ્રમાણમાં પ્રમાણનું લક્ષણ બંધબેસતું નથી. તેથી અનુમાન વગેરેથી આત્મતત્વની સિદ્ધિ થઈ શકે નહિ. ૩૬ અનુમાન વગેરેમાં પ્રમાણના લક્ષણના અભાવમાં ઉપપત્તિ દર્શાવે છે. ગાથાર્થ :- અનુમાનવિરુદ્ધવગેરે ઘષોથી ભરેલું હોવાથી અનુમાનજ્ઞાન પ્રમાણભૂત નથી. અને આગમવગેરે પ્રમાણમાં તો બધા પ્રવાદીઓ પ્રાયઃ તેઓના પ્રામાયઅંગે એકમત નથી. જેમ ઘડાની નિત્યતાનું સાધક અનુમાન તેથી વિરુદ્ધ અનિત્યત્વ અને પરિણામિત્વ સાધક અનુમાનોથી બાધિત થાય છે. તેમ પ્રાયઃ બધા અનુમાનો પરસ્પરથી બાધિત થતા હોય છે. અહીં “અનુમાનવિરદ્ધાદિ પદમાં “આદિપદથી “ષ્યવિધાતત્ત્વ વગેરે દેશોનો સમાવેશ થાય છે. (ઈષ્યવિધાતત્ત્વ અનુમાનહેતુથી. એવા અર્થની સિદ્ધિ કરવી કે જે અભિપ્ત સાધ્યઅર્થની સિલ્મિાં અવરોધક બને. જેમકે શબ્દના નિયંત્વની સિક્મિાં શબ્દના અાજ્યની સિદ્ધિ બાધક છે. તેથી તqસાધક અનુમાન ઈષ્ટનું વિધાતક બને.) % જ છે કે- “અનુમાનવિરોધ અથવા ઈશ્વવિધાતક્ત કે પછી વિરુદ્ધ અથવા વ્યભિચારી, આ બધા ઘેલો સર્વત્ર બધા અનુમાનમાં સરળતાથી પ્રાપ્ત થાય છે.' વળી અનુમાનનો વિષય ક્યાં છે ? (૧) સામાન્ય (૨) વિશેષકે (૩) સામાન્યવિશેષ ઉભય ? જો અનુમાનનો વિષય સામાન્ય હોય, તો સિદ્ધસાધનોષ છે. કેમકે અનિમાત્ર આદિ સામાન્યની સિદ્ધિમાં કોઈને વિવાદ નથી. પરંતુ સામાન્યની સિદ્ધિ થવાથી કોઈ પ્રયોજન સતું નથી. કારણકે કોઇક દેશવિશેષમાં રહેલો અનિવિરોષ જ પુરુષની પ્રવૃત્તિમાં કારણ બને છે. આમ સામાન્યસાધક અનુમાન સમર્થપ્રવૃત્તિજનક ન હોવાથી પ્રમાણભૂત નથી. હવે બીજો વિલ્પ કહે છે “અનુમાનના વિષય - ધર્મસંગણિ ભાગ છે જ
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy