________________
जीवाण भावधम्मो कम्मोवसमेण जो खलु सहावो । पसमादिलिंगगम्मो सोऽणेगविहो मुणेयव्वो ॥ ३३ ॥
(जीवानां भावधर्मः कर्मोपशमेन यः खलु स्वभावः । प्रशमादिलिंगगम्यः सोऽनेकविधो ज्ञातव्यः)
जीवानां यः खलु 'कम्मोवसमेणेति' कर्म्मणां मिथ्यात्वमोहनीयादीनामुपशमेन, उपलक्षणात् अस्य क्षयोपशमेन क्षयेण च, स्वभावः 'प्रशमादिलिङ्गगम्यः' प्रशमः - उपशमो यद्वशादपरस्मिन्नपराधकारिण्यपि सति न कुप्यति, आदिशब्दात्संवेगनिर्वेदानुकम्पास्तिक्यपरिग्रहः त एव लिङ्गानि गमकत्वात् तैर्गम्यः स भावधर्मो ज्ञातव्यः । સ चानेकप्रकारः, सा चानेकप्रकारताऽस्य सम्यक्त्वभेदाभिधानादिना यथास्थानं निर्देशयिष्यते । अनेनैव च भावधर्मेणेहाधिकारः, अस्यैव धर्मशब्दान्वर्थयुक्तत्वात्, न नामादिरूपेण, तद्विकलत्वात् ॥ ३३॥ अमुमेव भावधर्ममिहाधिकृतं चेतसि संस्थाप्याह-
जीवम्मि कम्मजोगे य तस्स सइ एस जुज्जई जम्हा ।
तं चैव ततो पुव्विं वोच्छामि सुताणुसारेणं ॥ ૩૪ ॥
(जीवे कर्मयोगे च तस्य सति एव युज्यते यस्मात् । तमेव ततः पूर्वं वक्ष्यामि श्रुतानुसारेण)
'एव' प्रशमादिलिङ्गगम्यो जीवस्वभावलक्षणो भावधर्मो, यस्मात्सति जीवे तस्य जीवस्य कर्मयोगे च सति युज्यते, नान्यथा, तस्मात्तमेव जीवं तस्य कर्मयोगं च पूर्वं वक्ष्यामि पश्चाद्धर्मम्। कथं वक्ष्यामीत्यत आह-'પુણ્યાનુસારેળ' શ્રુતસ્ય-આમસ્યાનુસારેળ, ન સ્વમનીષિયા ॥ ૩૪॥
આપ્તના વચનો યથાર્થદર્શનઆદિ ગુણોરૂપ સ્વવ્યાપક્તા વિશેધી અયથાર્થજ્ઞાનઆદિ ગુણોવાળા વિપક્ષમાં રહેતું નથી. કેમકે તે વિપક્ષમાં અજ્ઞાનવગેરે નિમિત્તોની હાજરી છે. આમ વિપક્ષમાંથી નિવૃત્ત થતું સત્યવચન યથાર્થ જ્ઞાનવાળામાં જ ઉપલબ્ધ થાય છે. આમ સત્યવચન યથાર્થજ્ઞાનાદિની હાજરીમાં મળે છે. અને જેઓના વચન સત્ય નથી તેઓમાં યથાર્થ જ્ઞાન દેખાતું નથી. આમ સત્ય વચનની યથાર્થ જ્ઞાનઆદિ સાથેની વ્યાપ્તિ સિદ્ધ થાય છે. અને યથાર્થજ્ઞાનવાળી વ્યક્તિ આપ્ત છે. તેથી આપ્તના વચન ખોટા હોઇ શકે નહિ. આવા આપ્તપુરુષે ગઇકાલ વગેરે વચનપ્રયોગો ર્યાં છે. માટે તે વચનો યથાર્થ છે. તેથી કાળદ્રવ્ય સિદ્ધ થાય છે. વળી આગમમાં પણ કાળદ્રવ્યની સાક્ષાત્પ્રરૂપણા કરી છે. જૂઓ– હે ભદન્તા કેટલા દ્રવ્યો પ્રરૂપ્યા છે ? ગૌતમ! છ દ્રવ્યો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય અને (૬) અધ્યાસમય. આ અદ્ધાસમય પૂર્વાપરછેડાના અભાવવાળો એક નથી અર્થાત આદિ અને અંતના અભાવવાળો એકમાત્ર નથી. કેમકે સર્વથા અસતની ઉત્પત્તિ નથી અને સર્વથા સત્નો વિનાશ નથી. (અને આદિ અને અંતવિનાની વસ્તુ માત્ર બે જ હોય (૧) અત્યંત અસત ખપુષ્પવગેરે અને (૨) સર્વથા સત આકાશવગેરે) આમ કાળદ્રવ્ય અન્વયીદ્રવ્ય છે. તેથી તેનું અન્વયીસ્વરૂપ ધ્રૌવ્ય-સ્થિતાનું દ્યોતક છે. પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ તેના વ્યય અને ઉત્પાદ સ્વરૂપના સૂચક છે. તેથી જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તેજ સત્ છે.' એવું સતનું લક્ષણ કાળદ્રવ્યમાં ઘટી શકે છે. વળી જે ગુણ અને પર્યાયવાળુ હોય તે દ્રવ્ય આ લક્ષણ પણ બંધબેસતુ હોવાથી કાળ” પદાર્થ સત્ દ્રવ્યતરીકે સિદ્ધ થાય છે હેમન્ત'વગેરે તૂતરીકે પરિણામ પામતું આ કાળદ્રવ્ય ઠંડી, ગરમીવગેરે પરિણામો પ્રત્યે અપેક્ષાકારણ બને છે. જેમકે બતક્ના જન્મમાં મેઘગર્જનાનો અવાજ કારણ છે. (અપેક્ષાકારણ=સહકારી કારણ. કાર્યની ઉત્પત્તિમાં જેની અપેક્ષા હોય, તે અપેક્ષા કારણ કહેવાય) અન્ય આચાર્યોના આ મતને ધ્યાનમાં લઈ મૂળકાર આચાર્યે ક્યું છે કાલસ્સ વા જસ્સ જો લોએ” અહીં વા” શબ્દ આ મતાન્તરનો સૂચક છે. હેમન્તઆદિ જે કાળનો ઠંડી કરવી વગેરે જે ધર્મ-સ્વભાવ, લોકમાં પ્રસિદ્ધ છે કાળનો તે ધર્મ કાળધર્મ હેવાય. મારી ॥
હવે ભાવધર્મ બતાવે છે.
ગાથાર્થ : જીવોનો કર્મના ઉપશમથી પ્રગટ થતો અને પ્રશમઆદિ લિંગથી સૂચવાતો જે સ્વભાવ છે તે જ ભાવધર્મ છે. અને તે અનેક પ્રકારનો સમજવો.
કર્મના ઉપશમથી” એમ જે ક્યું છે તેના ઉપલક્ષણથી કર્મના ક્ષયથી અને ક્ષયોપશમથી પ્રગટ થતો સ્વભાવ’ પણ સમજી લેવો. પ્રશમજેને કારણે અપરાધી એવા પણ બીજા પર ગુસ્સો ન આવે તેવો ઉપશમભાવ. પ્રશમઆદિ અહીં આદિપદથી સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યનો સમાવેશ થયો છે. આ બધાને સમ્યક્ત્વસ્વભાવના સૂચક હોવાથી લિંગ ક્થા છે. સમ્યક્ત્વના ભેદવગેરે કહેવાદ્વારા ભાવધર્મની અનેકપ્રકારતા આગળ બતાવાશે. પ્રસ્તુતમાં ધર્મ પદથી આ ભાવધર્મનો જ અધિકાર છે. કેમકે આ ભાવધર્મ જ ધર્મ શબ્દના અન્વર્થથી યુક્ત છે. નામાપિધર્મોનો અહીં અધિકાર નથી, કેમકે તેઓ ધર્મ પદના અન્વર્થથી રહિત છે. ૫૩૩ા
અહીં અધિક્ત આ ભાવધર્મને ચિત્તમાં ધારી હે છે
ગાથાર્થ : જીવ તત્ત્વ હોય, અને જીવને કર્મનો યોગ હોય, તો જ પ્રશમાઈિલંગગમ્ય અને જીવના સ્વભાવભૂત આ ભાવધર્મ યુક્તિયુક્ત થાય, તેથી હું=મૂળકાર શ્રુત-આગમને અનુસારે સૌ પ્રથમ જીવ અને તેનો કર્મયોગ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ (૩૭