SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ पर्यायस्य च द्रव्यात्कथञ्चिदभिन्नत्वात्, जीवादिवस्त्वपि तत्पर्यायविशिष्टं कदाचित्कालशब्देनोच्यते, तथा चागमः1"fમયં અંતે / તોત્તિ પpe2, નોયના નવા રેડ મનીષા વત્તિ | અચે વાવાઃ સંદિનેअस्ति धम्मास्तिकायादिद्रव्यपञ्चकव्यतिरिक्तमतृतीयद्वीपसमुद्रान्तवर्ति षष्ठं कालद्रव्यं, यन्निबन्धना एते ह्यः श्व इत्यादयः प्रत्ययाः शब्दाश्च प्रादुष्पन्ति। तथाच प्रयोगः-ह्यःश्व इत्यादीनि वचनानि यथार्थानि, आप्तेनाभिहितत्वात्, यथा प्रमाणावगम्यः प्रमेयोऽर्थ इति। वचनस्य हि अयथार्थत्वं यथावस्थितवस्तुपरिज्ञानाभावनिमित्ततया क्रोधाद्यभिभूतत्वनिमित्ततया च व्याप्तं, यथार्थदर्शननिर्मूलक्रोपापगमादिगुणयुक्तश्च पुरुष इह आप्तोऽभिप्रेतः, ततस्तस्य वचनं यथार्थदर्शनादिगुणनिमित्ततया व्याप्तं, तस्य चायथार्थत्वेऽभ्युपगम्यमाने स्वव्यापकाभावप्रसङ्गः, तद्विरुद्धयथावस्थितपरिज्ञानाभावादिनिमित्ततासद्धावप्रसङ्गात, विरुद्धयोश्चैकत्रासंभवात, तथा च सति तत् आप्तवचनमाप्तवचनमेव न स्यात्, स्वव्यापकाभावात्, तेनाऽऽप्तवचनमयथार्थत्वलक्षणे विपक्षे यथार्थदर्शनादिगुणनिमित्ततालक्षणस्वव्यापकविरुद्ध यथावस्थितवस्तुपरिज्ञानाभावादिनिमित्ततोपलब्ध्या ततो व्यावर्त्तमानं यथार्थत्वेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिः, साक्षादपि चाभिहितमागमे षष्ठं कालद्रव्यं, यथा-* 2कह णं भंते। दव्वा पण्णता?, गोयमा) छ दव्वा पण्णत्ता, तंजहा पम्मत्थिकाए अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए अद्धासमए" इति। एष चाद्धासमयो न समुच्छिन्नपूर्वापरकोटिरेक एव, अत्यन्तासत उत्पादायोगात्, सतश्च सर्वथा विनाशासंभवात, अपित्वन्वयी, तेन तस्यान्वयि रूपं प्रौव्यं, पूर्वापरपर्यायनाशोत्पादौ तु व्ययोत्पादौ, ततश्च "उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति" (તસ્વ.મ.ફૂ.૨૧) સત્તાવો ત્ સત્ વતવ્યું, "ગુણવત્ દ્રવ્ય (તા.ક.૫જૂ. ૩૭fમતિ દ્રવ્યતાयोगाच्च द्रव्यम्। एष च कालो हेमन्ताद्यूतुविभागेन परिणममानः शीतोष्णादिपरिणामानामपेक्षाकारणं, बलाकाप्रसवस्येव गर्जितध्वनिरिति, तन्मतमाश्रित्याह-"कालस्स व जस्स जो लोएं इति, वाशब्दो मतान्तरसूचकः, यस्य कालस्य हेमन्तादेर्यो धर्मः-शीतकारित्वादिलक्षणो लोके प्रसिद्धः स कालस्य संबन्धी धर्मः कालधर्म इत्युच्यते ॥३२॥ अधुना भावधर्ममाह-- - — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — ———————— ચારીના સંપર્કથી માનશે તો ઇતરેતરાશ્રયદોષ સ્પષ્ટ જ છે. તેથી એની અસિદ્ધિમાં બીજાની પણ અસિદ્ધિ છે. કેમકે જ્યાં સુધી રામાદિમાં પૂર્વાદિપણું સિદ્ધ ન થાય, ત્યાં સુધી કાળમાં પૂર્વાદિપણું સિદ્ધ ન થાય. અને જ્યાં સુધી કાળમાં પૂર્વાદિપણું સિદ્ધ ન થાય ત્યાં સુધી રામઆદિમાં પૂર્વાદિપણું સિદ્ધ ન થાય.) આમ બીજાઓએ ધેલું કાળદ્રવ્ય યુક્તિથી યુક્ત બનતું નથી. તેથી કાળને વર્તનાસ્વરૂપ જ સ્વીકારવો જોઈએ. કેમકે તેમ સ્વીકારવામાં ક્લેશ વિના પૂર્વાદિપણું સંભવી શકે છે. જેનો વર્તનાપર્યાય પસાર થઈ ગયો છે તે પૂર્વ કહેવાય. જેનો વર્તના પર્યાય ભવિષ્યમાં આવવાનો છે તે અપર' કહેવાય. અને જેનો તે જ કાળે વર્તના પર્યાય વિદ્યમાન હોય, તે વર્તમાન કહેવાય છે. આ વર્તનાસ્વરૂપ કાળપર્યાય પ્રત્યેક વ્યનો અલગ અલગ છે. તેથી દ્રવ્યો અનંત લેવાથી આ કાળ પણ અનંત છે. આ કાળરૂપ જે ધર્મ તે કાળધર્મ એવો વિશેષણ સમાસ છે. વળી પર્યાય વ્યથી કર્થોચદ્ર અભિન્ન છે. તેથી ક્યારેક કાળપર્યાયથી વિશિષ્ટ જીવાદિ વસ્તુ પણ “કાળ' શબ્દથી કહેવાય છે. અહીં આ આગમપાઠ સાક્ષી રૂપ છે “હે ભાત ! આ કાળતરીક શું કહેવાય છે ? હે ગૌતમ ! જીવો અને અજીવો.' કાળની વ્યરૂપતા–અન્યઆચાર્યોનો મત) બીજા આચાર્યો કહે છે કે ધર્માસ્તિકાયઆદિ પાંચ દ્રવ્યથી ભિન્ન અને અઢી દ્વીપસમુદ્રઅન્તર્વર્તી ધુ કાળદ્રવ્ય છે. આ કાળ દ્રવ્યના કારણે જ “ગઈકાલ' આવતીકાલ વગેરે પ્રતીતિઓ થાય છે અને તેવા શબ્દપ્રયોગો થાય છે. અનુમાનપ્રયોગ ગઇકાલ, આવતીકાલવગેરે વચનો યથાર્થ છે કેમકે આખપુરુષે કહેલા છે, જેમકે પ્રમાણથી શેય પ્રમેય અર્થ અયથાર્થ વચનના વ્યાપક્તરીકે યથાવસ્થિતવસ્તુપરિજ્ઞાનનો અભાવરૂપ નિમિત્ત અને ક્રોધાદિથી અભિભૂત થવારૂપ નિમિત્ત ઈષ્ટ છે. અર્થાત અસત્યવચન કાંતો અજ્ઞાનના કારણે બોલાય, અને કાંતો ધવગેરેથી દ્વિધ, લોભ, ભય અને હાસ્ય) બોલાય છે. તથા યથાર્થદર્શન અને ક્રોધાદિના અભાવવગેરે ગુણોથી યુક્ત પુરુષ આખપુરુષ તરીકે અભિપ્ત છે. અને યથાર્થદર્શનાદિકારણો સત્યવચનના વ્યાપક છે. તેથી, યથાર્થદર્શનઆદિ કારણોરૂપ વ્યાપની હાજરીના કારણે આપ્તપુરુષનું વચન યથાર્થ જ હોય. જે તેમના વચન પણ અયથાર્થ હોય, તો તે આપ્તપુરુષમાં યથાર્થવચનના વ્યાપકીભૂત યથાર્થદર્શનાદિનો પણ અભાવ માનવાનો પ્રસંગ આવે. કેમકે અયથાર્થવચન સ્વવ્યાપક-વસ્તુના યથાર્થજ્ઞાનનો અભાવ અજ્ઞાનવગેરેની હાજરી સૂચવે છે. તેથી આખના વચનને અયથાર્થવચન માનવામાં તો આપ્તમાં યથાર્થદર્શનાદિથી વિરુદ્ધ અજ્ઞાનવગેરે નિમિત્તોની હાજરી માનવાનો પ્રસંગ છે. અને અજ્ઞાનવગેરેની હાજરીમાં યથાર્થદર્શનાદિ સંભવે જ નહિ. કેમકે પ્રકારા અને અંધકારની જેમ પરસ્પરનો પરિહાર કરી રહેનારી વિરુદ્ધ વસ્તુઓ એકત્ર રહી શકે નહિ. અને જે યથાર્થદર્શનઆદિથી યુક્ત ન હોય, તે આપ્ત જ નથી. તેથી તેના વચનો પણ આપ્તવચન કહી શકાય નહિ. આમ જન્મ ન જન 1. કિમ જા ! પતિ રોગ, ગૌતમ ! નીવારવાળીવાવલિ | 2. સ હજુ જા ! વ્યાંગ મતાનિ, गौतम ! पद्रव्याणि प्रज्ञप्तानि, तबथा-पर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायः पुद्रलास्तिकायो जीवास्तिकायः अदासमयः । --------------------------------------------------------------- ધર્મસંગ્રહણિ ભાગ ૮
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy