________________
सचित्तस्य-मनुष्यादेरचित्तस्य वा-धर्मास्तिकायादेर्यः खलु स्वभावः-चेतनावत्त्वादिलक्षणः, स किमित्याह'एसो उ दब्बधम्मो' 'तु': पुनरर्थे एष पुनर्द्रव्यधर्मो ज्ञातव्य इति शेषः। 'प्रकारान्तरमाह--'अणुवउत्तस्सऽहव सुयमाई' अथवेति द्रव्यधर्मस्य प्रकारान्तरतासूचने, श्रुतमिति श्रुतधर्म . आदिशब्दाच्चारित्रधर्मपरिग्रहः, अनुपयुक्तस्य-श्रुतधर्मादिविषयोपयोगविकलस्य द्रव्यधर्मो विज्ञेयः, "अनुपयोगो द्रव्य मितिवचनात् ॥३०॥ अधुना क्रमप्राप्तं क्षेत्रधर्ममाचष्टे
इह दव्वं चेव णिवासमित्तपज्जायतो मतं खेत्तं ।
जो तस्सायसभावोऽमुत्तत्तादी खेत्तधम्मो सो ॥ ३१ ॥ (बह द्रव्यमेव निवासमात्रपर्यायतो मतं क्षेत्रम् । यस्तस्यात्मस्वभावोऽमूर्चत्वादिः क्षेत्रधर्मः सः) 'इह प्रवचने अजीवकाया धर्माधर्माकाशपुरलाः' 'द्रव्याणि जीवाश्चे ति (तत्त्वा.अ.५सू.१-२) वचनात् द्रव्यमेव सत् आकाशं 'निवासमात्रपर्यायतः' निवासमात्रपर्यायमाश्रित्य क्षेत्रमिति 'मतं' संमतम् । तदुक्तम्-2"खेत्तं खलु आगासमिति । एतेन च आकाशस्य द्रव्यत्वात्तद्धर्मो द्रव्यधर्म एवान्तर्गत इति पृथग्नवासौ वक्तव्य इत्याशङ्का निरस्ता द्रष्टव्या, निवासमात्रपर्यायापेक्षया द्रव्यम्पस्याप्याकाशस्य क्षेत्रत्वेन पृथग्विवक्षितत्वात्, ततो यस्तस्यक्षेत्रस्यात्मस्वभावोऽमूर्तत्वादिकः स क्षेत्रधर्मः, धर्मः स्वभाव इत्यनयोरनन्तरत्वात् ॥३१॥ इदानी कालधर्ममाह
जं वत्तणादिरूवो कालो दव्वस्स चेव पज्जातो । सो चेव ततो धम्मो कालस्स व जस्स जो लोए ॥ ३२ ॥
(यद् वर्तनादिरूपः कालो द्रव्यस्यैव पर्यायः । स एव तस्माद् धर्मः कालस्य वा यस्य यो लोके ) _ 'यद् यस्मात् 'द्रव्यस्यैव धर्मास्तिकायादेः 'पर्यायो' वर्तनादिरूपः, वर्तते पदार्थः स्वयमेव, तं च वर्तमानं या क्रिया तथापरिणत्याभिमुख्यस्वभावा प्रयोजयति-वर्तस्व वर्तस्व मा निवतिष्ठा इति, सा वर्तना, आदिशब्दात्सायनादिपरिणामपरिग्रहः, तत् रूपं-स्वभावो यस्य पर्यायस्य स इत्थम्भूतः काल इत्युच्यते। न हि जीवादिवस्तुव्यतिरिक्तः कश्चित् कालो नाम पदार्थीवशेषः परपरिकल्पित एकः प्रत्यक्षेणोपलभ्यते, मथ मा - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -- અસદ્ભાવ આકારના અભાવને આશ્રયીને અક્ષ, લેડી વગેરેમાં જે સ્થાપના કરાય છે, તે સ્થાપના ધર્મ સમજવો.
શંકા :- અહીં તો ધર્મવાળાની સ્થાપના હોવાથી સ્થાપનાધર્મવાન એમ કહેવાય નહિ કે સ્થાપનાધર્મ. તેથી આને તમે સ્થાપનાધર્મ તરીકે કેમ કહો છો ?
સમાધાન :- એમાં શેષ નથી. કેમકે ધર્મ અને ધર્મવાન વચ્ચે અભેદનો ઉપચાર કરી સ્થાપનાધર્મવાનને સ્થાપનાધર્મ %ો છે. તારલા
હવે દવ્યધર્મનું સ્વલ્પ બતાવે છે.
ગાથાર્થ - મનુષ્યવગેરે સચિત્ત, અથવા ધર્માસ્તિકાયવગેરે અચિત્તનો જે “ચેતના વગેરેરૂપ સ્વભાવ છે, તે જ દવ્યધર્મ સમજવો. બીજા પ્રકારે વ્યધર્મ બતાવે છે. અથવા (આ પદ દવ્યધર્મનો બીજો વિલ્પ સૂચવવા છે.) અનુપયુક્તનો મૃતાદિપર્મ વ્યધર્મ છે. શ્રતાદિમાં આદિપદથી ચારિત્રધર્મ સમજવાનો છે. અનુપયુક્તઃ- શ્રતધર્મવગેરેની જાણકાર પણ ઉપયોગથી શૂન્ય વ્યક્તિ “અનુપયોગ દ્રવ્યરૂપ છે.' તેવું વચન લેવાથી શ્રતધર્મદિમાં અનુપયુક્તના શ્રતાદિધર્મને દ્રવ્યરૂપ %ો. શા
હવે કમપ્રાપ્ત ક્ષેત્રધર્મ બતાવે છે
ગાથાર્થ :- જૈનશાસનમાં આકાશ નિવાસ (અવગાહન) માત્ર પર્યાયને આશ્રયીને જ ક્ષેત્રતરીકે માન્ય છે. કેમકે ધર્મ અધર્મ, આકાશ અને પદગળો અજીવકાય છે. “અને (ધર્માદિ ચાર અને) જીવો દ્રવ્ય છે.' તત્વાર્થના આ વચનથી આકાશ દ્રવ્ય તરીકે જ સત્ છે.
(તાત્પર્ય - દ્રવ્યપ આકાશ અવગાહ આપવાનું કામ કરતું હોવાથી, તે પર્યાયને આશ્રયીને ક્ષેત્રતરીકે ઓળખાય છે. તેથી જ વચન - SA क्षेत्र ४..)
શંકા :- જે આમ આકાશ પણ દ્રવ્યરૂપ જ હોય, તો દ્રવ્યધર્મના ઉલ્લેખમાં આકાશના ધર્મનો સમાવેશ થઈ જાય છે. તેથી દ્રવ્યધર્મને અલગ ક્ષેત્રધર્મરૂપે હેવો યોગ્ય નથી.
સમાધાન :- એમ નથી. દ્રવ્યરૂપ પણ આકાશ તેના નિવાસંપર્યાયને આગળ કરી ક્ષેત્રની વિવલા પામે છે. અને ક્ષેત્રપે જ તેની ધર્માદિ દ્રવ્યોથી અલગ વિવક્ષા કરી છે. આ આકાશરૂપ ક્ષેત્રનો જે અમૂર્તત્વવગેરે સ્વભાવ છે, તે ક્ષેત્રધર્મ
-----------------------------------------
1. षष्ठीतत्पुरुषं लक्षयित्वा कर्मधारयं लक्षयितुम् । 2. क्षेत्र बल्वाकाशमिति ।
ધર્મસંતણિ ભાગ-૧
જ