________________
ननु
'धर्माधर्म्मक्षयात्' पुण्यापुण्यक्षयात्संकाशात् शिवगतौ गमनं 'भवति' " धर्म्माधर्म्मक्षयान्मुक्ति" रिति वचनात् ततः कथं तस्यां शिवगतौ धारयति 'तओत्ति' सको धम्र्म्मो?, नैवासौ धारयति, किन्तु धर्माधर्म्मक्षय एवेति भावःअत्राह 'भण्यते' अत्रोत्तरं दीयते, 'हेतुम्मि फलोवयारोऽयमिति हेतौ धर्मे फलस्य धर्म्माधर्म्मक्षयलक्षणस्योपचारोऽयं पूर्वोक्तो निर्देशः, एतदुक्तं भवति - कारणे कार्योपचारात्तन्दुलान् वर्षीत पर्जन्य इत्यादिनिर्देशवत् शिवगतौ सततं धारणाद्धर्म्म इत्युक्तमतो न कश्चिद्दोष इति ॥ २१ ॥ तमेव कार्यकारणभावमुपचारनिबन्धनं दर्शयति-ऊ उभयखयस्स य धम्मो जं तस्समुज्जतो नियमा । कुणइ तयं तदभावे तस्साणुट्ठाणवेफल्लं ॥२२॥
(हेतुरुभयक्षयस्य च धर्मः तत्समुद्यतो नियमात् । करोति तकं, तदभावे तस्यानुष्ठानवैफल्यम् ) 'हेतुश्च' हेतुरेव कारणमेव 'उभयक्षयस्य' धर्माधर्म्मक्षयस्य 'धम्र्मो' वक्ष्यमाणः चोऽवधारणे भिन्नक्रमश्च स चादावेव योजितः कुतो हेतुरेवोभयक्षयस्य धर्म्म इत्यत आह-'यत्' यस्मात् तस्मिन् धर्मे समुद्यतो 'नियमाद्' अवश्यंतया करोति 'तकम्' उभयक्षयं धर्म्मीधर्म्मक्षयम् । अत्रैव विपक्षे बाघामाह- 'तदाभावे' धर्म्माधर्म्मलक्षणोभयक्षयाभावे 'तस्य' 'धर्म्मस्य संबन्धिनोऽनुष्ठानस्य वैफल्यं - वैफल्यप्रसङ्गः, धर्माधर्मक्षयार्थं स चेत्ततो न भविष्यति किं तदनुष्ठानेनेतिभावः ॥ २२ ॥ अत्र पराभिप्रायमाहतस्साणुट्ठाणफलं देवादिसु सातमेव सिय होज्जा ।
तदनुष्ठानं हि
तं नो धम्मरयाणवि मोक्खाभावप्पसंगातो ॥ २३ ॥ (तस्यानुष्ठानफलं देवादिषु सातमेव स्याद् भवेत् । तन्नो धर्मरतानामपि मोक्षाभावप्रसङ्गात् )
આત્મન:” એમ. નહિતર તો બીજાના ઉપકારમાટે આ પ્રકરણનો આરંભ હોવાથી બીજાની જ ચિવગેરે ક્લેવું યુક્તિયુક્ત બનત, નહિ કે પોતાની ચિવગેરે સૂચવવું. આમ મારો પ્રકરણનો આરંભ સફળ હોવાથી અહીં અધિક ક્લેવાથી સર્યું. ૧૯૯ા
(ધર્મ ધર્માધર્મક્ષયનો હેતુ)
અહીં પૂર્વે ‘હું ધર્મસંગ્રહણિ હીશ એમ ક્યું. આ વચનના સામર્થ્યથી આ પ્રકરણના અભિધેય તરીકે ‘ધર્મ' બતાવ્યો. તેમાં ધર્મ” શબ્દનો અર્થ બતાવે છે.
ગાથાર્થ :– દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખતો હોવાથી—અટકાવતો હોવાથી ‘ધર્મ' ક્લેવાય છે. અથવા શિવગતિ મોક્ષમાં સતત ધારી રાખતો હોવાથી=સ્થાપી રાખતો હોવાથી ધર્મ વ્હેવાય છે. ગારના
અહીં પૂવાની ઇચ્છાવાળો બીજો કોઇ આ પ્રમાણે હે છે.
ગાથાર્થ :- પ્રશ્ન:- ધર્માધર્મ-પુણ્યપાપના ક્ષયથી મોક્ષમાં ગમન થાય છે. કેમકે ધર્માધર્મના ક્ષયથી મુક્તિ' એવું વચન છે. તેથી ધર્મ મોક્ષમાં શી રીતે ધારી શકે ? (મોક્ષની પ્રપ્તિ વખતે ધર્મ હાજર નથી. અને અસત . એવા ધર્મમાં જો ધારી રાખવાનું સામર્થ માનશો, તો આકાશછ્યુમમાં પણ તેવી ક્લ્પનાની આપત્તિ આવશે.) તેથી મોક્ષમાં ધર્મ ધારી રાખતો નથી. પરંતુ ધર્માધર્મનો ક્ષય જ ધારી રાખે છે.
ઉત્તર :- અહીં ધર્મરૂપ હેતુમાં ધર્માધર્મના ક્ષયરૂપ ફળ-કાર્યનો ઉપચાર છે. વરસાદ ચોખા વરસાવે છે. ઇત્યાદિ પ્રયોગોની જેમ કારણમાં કાર્યનો ઉપચાર કરી શિવગતિમાં સતત ધારી રાખતો હોવાથી ધર્મ' એમ ક્યું છે. તેથી કોઇ દ્વેષ નથી, એવું તાત્પર્ય છે. ારા
ઉપચારમાં કારણભૂત કાર્યકારણભાવ દર્શાવે છે
ગાથાર્થ :- ધર્મ ધર્માધર્મરૂપ ઉભયના ક્ષયનો હેતુ જ છે. (મૂળમાં ય” (=ચ*) નો અર્થ જકાર છે. અને તેને હેતુ સાથે જોડવાનો છે.) કેમકે ધર્મમાં સમ્યગ્ધમી બનેલી વ્યક્તિ અવશ્યતયા ધર્માધર્મનો ક્ષય કરે છે. વિપક્ષમાં આમ ન થાય તો બાધક દર્શાવે છે. જો ધર્માધર્મનો ક્ષય ન થાય (જો ધર્મથી ધર્માધર્મનો ક્ષય થતો ન હોય) તો ધર્મના બધા જ અનુષ્ઠાનો નિષ્ફળ થવાનો પ્રસંગ આવે. કેમકે ધર્માધર્મના ક્ષયમાટેના ધર્માનુષ્ઠાનો ધર્માધર્મનો ક્ષય ન કરે તો તે અનુષ્ઠાનોનું પ્રયોજન જ શું રહે ? ારા
અહીં બીજાનો અભિપ્રાય દર્શાવે છે–
ગાથાર્થ : અહીં બીજાને શંકા થાય કે ધર્મના અનુષ્ઠાનોનું ફળ દેવલોક્વગેરેમાં વગેરેથી વિશિષ્ટ કુળવગેરે સમજવા) શાતાનો અનુભવ હોઇ શકે છે. તેથી ધર્મથી ધર્માધર્મનો ક્ષય ન થતો હોય, તો પણ ધર્માનુષ્ઠાનને વિળ શી રીતે કહી શકાય ? તેના સમાધાનમાં ક્યે છે આ વાત બરાબર નથી. કેમકે આમ સ્વીકારવામાં તો, જેઓ ધર્મમાં સ્ત છે તેઓના પણ મોક્ષના અભાવનો પ્રસંગ આવશે. કેમકે ધર્મના ફળતરીકે દેવલોઆદિ સંબંધી સુખનો જ સ્વીકાર કર્યો છે. અહીં અનુમાનપ્રયોગ :- જે વસ્તુ જેને ઉત્પન્ન કરવામાં જ નિયતશક્તિવાળી હોય, તે વસ્તુથી તેના સિવાય બીજું કંઈ ઉત્પન્ન થઈ શકે નહિ. દા.ત. જ્યના બીજો જ્વને જ ઉત્પન્ન કરવાની નિયતશક્તિવાળાં છે. તો તે બીજો જવને છોડી
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૩૨