________________
सफलो मे तो एवं आरंभो रोयणाइजोगतो ।
तत्थऽप्पणो परस्सा य णियमातो कयं पसंगणं ॥१९॥ (सफलो मे तत एवमारंभो रोचनादियोगतः । तत्रात्मनः परस्य च नियमात् कृतं प्रसङ्गेन) यतोऽनन्तरोक्तप्रकारेण वक्ष्यमाणमवश्यं रुच्यादिविषयीकर्तव्यमतो 'मे' ममास्य प्रकरणस्यारम्भः 'एवम् उक्तनीत्या सफलः । कुत इत्याह-'तत्र' आरम्यमाणे प्रकरणे 'नियमाद' अवश्यंतया आत्मनः परस्य च 'रोचनादियोगात्' रोचनाभावनादिभावात् । इह स्वस्य रोचनाबयोगे कथयितुरडारमईकस्येव विवक्षितफलानुपपत्तिः, कर्मदोषेण पुनः कदाचित् परेषां रोचनाद्यभावेऽप्यात्मनो रोचनादिभावतो विशिष्टफलावाप्तिर्न व्याहन्यत इत्यात्मन इत्युपादायि, अन्यथा परोपकाराय प्रकरणस्याऽऽरम्यमाणत्वात् परस्यैव रोचनाद्यभिधातव्यं स्यान्नात्मन इति। यत एवं मम प्रकरणस्यारम्भः सफलोऽतः 'कृतं पर्याप्तमिहाधिकेन प्रसङ्गेन ॥ १९ ॥ इह 'धर्मसङ्ग्रहणिं वक्ष्ये' इत्यनेन सामर्थ्यादस्य प्रकरणस्य धर्मोऽभिधेय उक्तः, तत्र धर्मशब्दान्वर्थमाह--
धारेइ दुग्गतीए पंडतमप्पाणगं जतो तेणं । धम्मोत्ति सिवगतीइ व, सततं धारणा समक्खाओ ॥ २० ॥ (धारयति दुर्गतौ पतन्तमात्मानं यतस्तेन । 'म' इति शिवगतौ वा सततं धारणात् समाख्यातः)
धारयति' निवारयति दुर्गतौ प्रपतन्तमात्मानं यतस्तेन कारणेन धर्म इति समाख्यातो वक्ष्यमाणः सम्यग्दर्शनाद्यात्मपरिणामः। अथवा शिवगतौ सततं 'धारणात् स्थापनात् धर्म इति समाख्यातः ॥२० ॥ अत्र परः पिपृच्छिषुरिदमाह--
धम्माधम्मक्खयतों सिवंगतिगमणं ति ता कहं ताए ।
धारेति तओ? भन्नति हेतुम्मि फलोवयारोऽयं ॥२१॥ (धर्माधर्मक्षयात् शिवगतिगमनमिति ततः कथं तस्याम् । पारयति सकः? भण्यते, हेतौ फलोपचारोऽयम्)
- - - - - --- - પિંજણરૂપ હોઇ નિષ્ફળ છે' એમ સૂચવવા માગે છે. ૧૬. ફરીથી આ જ ધર્મનો અતિશય વિશેષ બતાવે છે.
(જિનવચનમાં રોચનાદિની જરુર) ગાથાર્થ :- આ સમસ્ત જિનવચનની વાત જવા ઘે (અપિશબ્દનો અર્થ) પણ જિનવચનનો એક દેશ પણ જો ભવ્યજીવ બહુમાનપૂર્વક સૂત્ર અને અર્થથી ગ્રહણ કરે, તો તે દુઃખક્ષય=મોક્ષમાટે થાય છે. દાચ તેવી શક્તિના અભાવમાં સૂત્રથી જિનવચનનું ગ્રહણ ન થાય, તો માત્ર અર્થે પણ જો અવિપરીતપણાથી જ્ઞાત થાય, તો તે અર્થ પણ ભવ્યજીવોના દુઃખના ક્ષયનું કારણ બને છે. કારણકે જિનવચન અચિજ્ય શક્તિથી સભર છે. ૧૭ તો હવે શું કરવું ? તે બતાવે છે.
ગાથાર્થ :- તેથી અક્ષયની ઈચ્છા કરનારે ચાલેપ વિના આ-જિનવચનમાંથી ઉદ્ધાર કરી મારાવડે જે કહેવાશે તેનું રેચન કરવું જોઇએ, ભાવન કરવું જોઈએ અને બીજાને પ્રકાશન કરવું જોઈએ. રુચિપૂર્વના જ દરેક અનુષ્ઠાનો પોતાના ફળની સિદ્ધિમાં હેતુ બને છે માટે “ોચયિતવ્ય' એમ ક્યું. જિનવચનના પૂર્વાપર અવયવ અંગને વિરોધ ન આવે એ પ્રમાણે જિનવચનની વિચારણા કરી તેને આત્મસાત્ કરવું–આત્મામાં પરિણામ પમાડવું કેમકે તેનાથી તત્વની પકડ ઉભી થાય છે. અને તત્વની પકડ જ ઉત્તરોત્તર વિશિષ્ટયાની પ્રવૃત્તિમાં હેતુ છે. આ સૂચવવા જ “ભાવયિતવ્ય' એમ . તથા ચિત અને ભાવિત થયેલા જિનવચનો બીજા આગળ પ્રકાશિત કરવા જોઈએ, કેમકે બીજાને પ્રતિબોધ પમાડવો એ પરમનિર્જરાનું કારણ છે. આ દર્શાવવા “પ્રકાશાયિતવ્ય' એમ ક્યું. આ રોચનઆદિ ત્રણ પણ વ્યાપથી ચાલ બનેલાને સંભવે નહિ. અર્થાત્ વ્યાક્ષેપ રોચનાદિ ત્રણનો પ્રતિરોધક છે. માટે વ્યાપને દૂર કરવા “અવ્યાક્ષિપ્તન’ એમ . સમ્યગ્રોચનવગેરે અવશ્ય કર્તવ્ય છે. તેમ સૂચવવા તેના હેતુતરીકે “દુખલયમિક્તા . એમ . જિનવચનના સમ્યગ્રોચન, ભાવન અને પ્રકાશન વિના સંબધી બધા દુખોનો ક્ષય સંભવી શકે નહિ. તેથી જો તમને સઘળા સાંસારિદુ:ખોના લયની ઇચ્છા હોય, તો તમે જિનવચનનું સમ્યગ્રેચન આદિ કરશે તેમ કહેવાનો ભાવ છે. ૧૮માં આમ હોવાથી શું કરવું ? તે કહે છે
ગાથાર્થ :- ઉપર ક્યું તે પ્રમાણે ઉપદેશ્ય ધર્મસંહણિ અવશ્ય ચિવગેરેનો વિષય કરવા યોગ્ય છે. તેથી આ ધર્મસંગ્રહણિરૂપ આરંભાતા પ્રકરણમાં અવશ્ય પોતાને અને બીજાને રેચનવગેરેનો યોગ છે. તેથી આ પ્રમાણે મારે આરંભ સફળ છે.
જે ધર્મના ઉપદેશમાં ઉપદેશદેનારને પોતાને જ રુચિ ન હોય, તો અંગારમર્દિક આચાર્યની જેમ ઉપદેશ દેનારને એ ધર્મથી વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય નહિ. પણ જો સાંભળનારને કર્મના દોષથી ક્યારેક સાંભળેલા ધર્મવચનમાં રુચિવગેરે ન જાગે તો પણ ગ્રન્થકારને પોતાને રુચિવગેરે હોવાથી પોતાને વિશિષ્ટ ફળની પ્રાપ્તિમાં પ્રતિરોધ થતો નથી, તે સૂચવવા
ધર્મસંગ્રહણિ ભાગ-
1