________________
एयस्स एगदेसोऽवि भावओ भव्वजणपरिग्गहिओ । अत्योऽविऽवितणातो दुक्खक्खयकारणं होई ॥१७॥
( एतस्य एकदेशोऽपि भावतो भव्यजनपरिगृहीतः । अर्थोऽप्यवितथज्ञातो दुःखक्षयकारणं भवति)
'एतस्य' जिनवचनस्य, एकदेशोऽपि, आस्त समस्तं जिनवचनमित्यपिशब्दार्थः, 'भावतो' बहुमानतो, भव्यजनेन सूत्रतोऽर्थतश्च परिगृहीतः तथाविधशक्तयभावेन तु सूत्रतोऽपरिग्रहेऽपि अर्थोऽपि केवलः 'अवितथज्ञात': अवैपरीत्येनावबुद्धः सन् दुःखक्षयकारणं भव्यजनस्य भवति, जिनवचनस्याचिन्त्यशक्तिसमन्वितत्वात् ॥ १७ ॥ ततः किमित्याह
तम्हा रोएतव्वं भावेयव्वं पगासियव्वं य । अव्वक्खित्तेणेदं दुक्खक्खयमिच्छमाणेणं ॥ १८ ॥
(तस्माद् रोचयितव्यं भावयितव्यं प्रकाशयितव्यं च । अव्याक्षिप्तेनेदं दुःखक्षयमिच्छता)
यत एवं तस्मादिदं जिनवचनादुद्धृत्य मया वक्ष्यमाणं 'रोचयितव्यं' रुचिविषयीकर्त्तव्यं, सकलस्याप्यनुष्ठानस्य रुचितस्यैव स्वफलसिद्धिनिबन्धनत्वात्, तथा 'भावयितव्यं' पूर्वापरावयवावैपरीत्यपर्यालोचनेनाऽऽत्मसात्कर्त्तव्यं तत्त्वाभिनिवेशमूलत्वादुत्तरोत्तरविशिष्टक्रियाप्रवृत्तेः, तथा परेभ्यः प्रकाशयितव्यं च परप्रतिबोधकरणस्य परमनिर्जराकारणत्वात्, 'अव्याक्षिप्तेन' व्याक्षेपविरहितेन सता व्याक्षेपाकुलस्य सम्यग्रोचनाद्यनुपपत्तेः, सम्यग्रोचनादेरवश्यकर्त्तव्यतायां हेतुमाह- 'दुक्खक्खयमिच्छामाणेणं' दुःखक्षयमिच्छता, सम्यग्रोचनादिव्यतिरेकेण सकलसांसारिकदुःखक्षयायोगात् ॥ १८ ॥ एवं च सति किमित्याह-
બૌદ્ધ : તમે સમજતા નથી. શબ્દથી વક્તાનો અભિપ્રાય જાણીને પ્રમાતા બાહ્યાર્થમાં પ્રવૃત્તિ કરે છે. તેથી અભિપ્રાય અર્થયિા સમર્થ ન હોય તો પણ તેનું અનુમાન કરવામાં ‘પ્રેક્ષાવત્તામાં ક્ષતિ વગેરે દોષો નથી.
જૈન :- આ દલીલ પાણી વિનાની છે. કેમકે જ્ઞાન એક વિષયનું થાય અને પ્રવૃત્તિ અન્યત્ર થાય તેમ બની ન શકે. અહીં જ્ઞાન અભિપ્રાયનું કરવાનું કહો છે, અને પ્રવૃત્તિ બાહ્માર્થમાં બતાવો છે, તે શી રીતે સંગત બને ? (દશ્યાર્થ વિન્ધ્યાર્થ એકીકરણ ચર્ચા)
બૌદ્ધ : આંખ સામે દેખાતો અર્થ, અને વિન્ધ્યઅર્થ-બુદ્ધિમાં વિલ્પેલો અર્થ આ બન્નેનું એકીકરણ કરી–આ બન્નેમાં સમાનતા ઉભી કરી પ્રમાતા બાહ્યઅર્થમાં પ્રવૃત્તિ કરશે તેથી દોષ નથી.
જૈન : આ તર્ક પણ ક્સ વિનાનો છે. બાહ્યાર્થ અને વિન્ધ્યાર્થ વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. બન્ને અત્યંત વિલક્ષણ છે (એક અર્થીયા સમર્થ છે. બીજો નહિ. ઇત્યાદિ વિલક્ષણતા છે.) તેથી બન્નેમાં સાધર્મ્યુ નથી. અને સાધર્મીના અભાવમાં એકીકરણ સંભવી ન શકે, કેમકે સાધર્મ્સ જ એકીકરણનું નિમિત્ત છે. જો તેવા સાધર્મ્ડ વિના જ એકીકરણ થઈ શક્યું હોય, તો આખા જગતનું એકીકરણ થવાની શક્યતા ઉભી થાય, જે અતિપ્રસંગરૂપ છે.
વળી આ બન્નેનું (બાહ્માર્થ અને વૈમાાર્થનું) એકીકરણ કોણ કરે છે ? જેમાં વિક્લ્પઅર્થ પ્રતિભાસે છે. તે વિક્લ્પ જ આ બન્નેનું એકીકરણ કરે છે, તેમ ક્લેવું બરાબર નથી. કારણ કે વિલ્પમાં સ્વલક્ષણ=બાહ્માર્થનો પ્રતિભાસ સ્વીકાર્યો નથી. અન્યથા તેમાં વિ‚રૂપતાની હાનિનો પ્રસંગ છે. (આ અંગે વિસ્તૃતચર્ચા ગા.૪૨થી ૪૩૮થી જાણી લેવી.) આમ વિલ્પમાં બાહ્યાર્થનો અવભાસ નથી. તેથી વિક્લ્પ તે દૃશ્ય બાહ્યાર્થ સાથે વિલ્પ્ય અર્થનું એકીકરણ કરે તે સંગત નથી અન્યથા અતિપ્રસંગ આવે. હવે જો વિક્લ્પથી અન્ય જ કોઇક વિલ્પ્ય અર્થ દૃશ્ય છે. એવો અધ્યવસાય કરે છે. એમ સ્વીકારશો તો તે બરાબર નથી. કારણકે તેમાં સ્વમતિવરોધ છે. કારણકે આત્મતત્ત્વ સ્વીકારનો પ્રસંગ છે. તે આ પ્રમાણે વિવક્ષિતવિક્લ્પથી અન્ય વિક્લ્પ એકીકરણ કરે તે સંભવત નથી, કારણકે એક વિક્લ્પકાળે અન્ય વિક્લ્પ હોય નહિ. તથા યોગ્ય પણ નથી, કારણ કે વિલ્પમાં દૈશ્ય બાહ્યાર્થનો અવભાસ નથી. આજ પ્રમાણે નિર્વિકલ્પક દર્શન પણ આ કાર્યમાં સમર્થ નથી, કારણકે તેમાં એકીકરણ અધ્યવસાય સંભવે નહિ. (વિમ્પ્યઅર્થનો અવભાસ નથી ઇત્યાદિ કારણોથી અસંભવ છે.) અન્યથા (વિન્ધ્યઅર્થનો અવભાસવગેરે હોય) તો તે નિર્વિલ્પરૂપ ન રહેતા વિક્લ્પરૂપ બની જાય. આમ દયાર્થ અને વિન્ધ્યાર્થના એકીકરણના તરીકે વિક્ષિત વિક્લ્પ, અન્યવિક્લ્પ અને નિર્વિલ્પક અસિદ્ધ છે. અને જે ફ્ક્ત હોય, તે બોધસ્વભાવવાળો હોવો જરૂરી છે. તેથી પરિશેષન્યાયથી અને એકીકરણની અન્યથા અનુપપત્તિથી એકીકરણના òતરીકે બોધસ્વભાવવાળો આત્મા સિદ્ધ થાય છે. પણ આ તમારા મતથી વિરુદ્ધ છે. તેથી દુર્બુદ્ધિવાળાઓના તરંગોની • ચર્ચાથી સર્યું. આમ જિનવચન વાચ્યવાચક્ભાવસંબંધદ્વારા સઘળાય જ્ઞેય પદાર્થો સાથે યથાસ્થિત પ્રતિબદ્ધ છે. અર્થાત વાસ્તવિક અર્થસાથે સંક્ળાયેલું છે. એમ નિર્ણય થાય છે. વળી આ જિનવચનનું વિશેષણ બતાવે છે. ‘નાનાનયોઘગહન”—આ જિનવાણી નૈગમવગેરે અનેક નયસમુદાયથી ગહન બનેલી છે. આવા વિશેષણોથી ગુણોથી સભર જિનવચન ત્રણેલોકમાં પ્રસિદ્ધ છે. *પ્રસિદ્ધિ” શબ્દથી ત્રણલોકમાં પ્રસિદ્ધ હોવાથી જ‘જિનવચન આવા પ્રકારના ગુણોથી યુક્ત છે.” તેમ સિદ્ધ છે, તેથી તે સાધક બીજા પ્રમાણાં બતાવવાથી શું? અર્થાત્
બીજા પ્રમાણોનું ઉપદર્શન પિષ્ટ
ધર્મસગ્રહણિ ભાગ-૧
30