________________
ઓ
.
कस्याश्चिदपि वाचो मिथ्यार्थता, सदूतार्थमन्तरेण तस्याः प्रवृत्तेरेवानुपपद्यमानत्वादिति, अत्रोच्यते, द्विविधा हि शब्दाः, मृषाभाषावर्गणोपादानाः सत्यभाषावर्गणोपादानाश्च, तत्र ये मृषावर्गणोपादानाः स्वस्वनिमित्तवैचित्र्यवशात् प्रधानपरिणामरूपं जगत्, ईश्वरेण कृतं जगत् इत्येवं नानारूपास्तेऽनर्थका एवाभ्युपगम्यन्ते, ते हि वन्थ्याऽबला इव तदर्थप्राप्त्यादिप्रसवविकलाः, केवलं तथाविधसंवेदनभोगमात्रफला इति न तैयभिचारः, यथा प्रमाणादितरस्य स्वरूपविषयादिपर्यालोचनया स्वतत्त्वावसायस्तथा सत्यभाषावर्गणोपादानेभ्योऽपि जीवादिवस्तुवाचकेभ्यः शब्देश्यस्तेषां मृषाभाषावर्गणोपादानानां शब्दानां स्वरूपविशेषावसायो भवति, समाहि-दृश्यन्त एव केचिद्विमलमतयः श्रवणमात्रादपि मिथ्यार्थत्वादिलक्षणं याथात्म्यमवधारयन्तः शब्दानामिति, अतीताजातयोश्च वर्तमानरूपतयाभिधायकः शब्दोऽनर्थक एवेष्यते इति न किश्चिन्नः क्षुण्णं, यदा तु ते अपि वस्तूनि अतीताजातरूपतयाऽभिधत्ते तदा तद्विषयः सार्वज्ञज्ञानमिव सटूतार्थविषयत्वात् प्रामाण्यमश्नुत एव, अन्यथा अतीतकल्पान्तरवर्तिपाश्वादिसर्वज्ञदेशना
— —— — — — — — — — — — — — — — — — — — — — — — — — — —જ્ઞાનથી બોલાતા શબ્દોમાં પ્રવૃતિ જ સંભવે નહિ. જે બૌદ્ધને પણ ઇષ્ટ નથી. તેથી માનવું જ રહ્યું કે અતીતાદિ અર્થે અતીતારૂિપે સત છે. અને તે રૂપે જ્ઞાન અને શબ્દના તાત્વિક વિષય બની શકે છે.
(કોઇની વાણી ક્યાય મિથ્થારૂપ નહિ બને તેવી ત્રીજી આપત્તિ પણ સંભવતી નથી. કેમકે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્ધદ્વારા મિથ્યાવાણી સંભવી શકે છે.)
(ાબ્દની અનેકાર્થતાની ઉપપતિ) બૌદ્ધ:- “અનલ શબ્દ અનલઅર્થઅભિધાન-વાચસ્વભાવવાળો છે. તેથી આ રાબ અનલઅર્થમાં જે અભિધેય પરિણામને આશ્રયી પ્રવર્તે છે તે અભિધેયપરિણામ જળ અર્થમાં નથી. જો જળ–અનલ(અનિ)નો સમાન વાચ્યપરિણામ માનો તો જળ અને અનલને એક જ માનવાનો-અભિન્ન માનવાનો પ્રસંગ આવે જે ઇષ્ટ નથી. તેથી
અનલ' શબ્દનો પ્રયોગ જળઅર્થમાં થવો જોઈએ નહિ. પરંતુ દેખાય જ છે કે સંક્તિના કારણે જળઅર્થમાં પણ અનલ શબ્દ વપરાય છે. તેથી નક્કી થાય છે કે, શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ નથી.
જૈન :- તમારી વાત આવકાર્ય નથી. કેમકે શબ્દ અનેક શક્તિઓથી સભર હોવાથી તમે કહેલો ઘેષ પગ માંડી શકે તેમ નથી. તાહિ-અનલ' શબ્દનો અનલવસ્તુમાં રહેલા અભિધેય પરિણામની અપેક્ષાવાળો માત્ર અનલવાચક એક જ સ્વભાવ છે તેમ નથી. પરંતુ જળવસ્તુમાં રહેલ વાચ્યપરિણામની અપેક્ષાવાળો જળવાચસ્વભાવ પણ છે જ. અલબત્ત અનલશબ્દથી જળની પ્રતીતિ દીર્ધસ્મૃતિઆદિના કારણે વિલમ્બિત થાય છે. પણ નથી જ થતી એવું દેખાતું નથી. (અનાદના શ્રવણથી તે શબ્દનો અ આદિના કારણે અનલવસ્તુમાં રહેલા વા...પરિણામની અપેક્ષાવાળો અનલવાચકસ્વભાવ શીઘ સ્કુરાયમાણ થાય છે. તેથી અનલવસ્તુની બોધ શીધ થાય છે. જળવગેરે વસ્તુગતવા...પરિણામની અપેક્ષાવાળા સ્વભાવનું સૂરણ સ્મૃતિઆદિની અપેક્ષા રાખે છે. તેથી તે અર્થનો બોધ વિલમ્બ થાય છે.) જો અનલશબ્દનો જળવાચસ્વભાવ સર્વથા હોય જ નહિ તો “અનલ શબ્દથી જળની પ્રતીતિના અભાવનો પ્રસંગ આવે.
(શબ્દથી બુદ્ધિમાં અર્થાવભાસની ઉપપતિ) બૌદ્ધઃ- જે શબ્દ તત્વથી વસ્તુવિષયક હોય, તો પછી કેમ આંખવગેરે ઇન્દ્રિયથી રૂપ આદિ જોયા બાદ ઉત્પન થતી બુદ્ધિની જેમ તે વસ્તુનો પ્રતિભાસ શાદજ્ઞાનમાં થતો નથી. આંખવગેરે ઈન્દ્રિયોથી ભાસતી વસ્તુ જ સત્ છે. કેમકે તે વસ્તુ જ અર્થષિા કરવામાં સમર્થ છે. અને અર્થષ્યિાકાસ્તિા જ વસ્તુનું લક્ષણ છે. આવી વસ્તુ શાબ્દજ્ઞાનમાં તો પ્રતિભાસતી જ નથી. માટે ફાળે અવાસ્તવિષયક જ છે. અહીં અનુમાન પ્રયોગ :- જે શબ્દ સાથે સંલગ્ન થયેલો જે અર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો નથી, તે અર્થ તે શબ્દનો વિષય નથી દા.ત. ગોરાદથી અસ્વઅર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો ન હોવાથી અસ્વઅર્થ ગોરાદ્ધનો વિષય નથી. અને આ વાત તો સ્પષ્ટ જ છે કે, ઘટ પટવગેરે ઇન્દ્રિયગમ્ય અર્થો શબ્દસંસૃષ્ટ(શબ્દના સંસર્ગવાળા) થઈને શાબ્દજ્ઞાનમાં અવભાસ પામતા નથી. (ધટ-પટાદિ ઈન્દ્રિયગમ્ય વસ્તુઓ ઘટ “પટ”આદિ. શબ્દોચ્ચારમાત્રથી શાબ્દજ્ઞાનમાં ભાસતા નથી.) જે અર્થ જે શબ્દનો વિષય હોય છે, તે શબ્દથી સંસૃષ્ટ થયેલો તે જ અર્થ શાબ્દજ્ઞાનમાં ભાસે છે. જેમકે “ગો શબ્દથી સંસૃષ્ટ થયેલો “ગોપિડ અર્થ. વાચ્યતા માત્ર આટલી જ અપેક્ષા રાખે છે.
તાત્પર્ય :- ગોશબ્દથી શબ્દજ્ઞાનમાં માત્ર ગોપિડ એવો શબ્ધત્મક અર્થજ પ્રતિભાસિત થાય છે નહિ કે ગોવતું. આમ શાદજ્ઞાનથી માત્ર શાબ્દિક જ બોધ થાય વસ્તુના પ્રતિભાસરૂપ નહિ. ચવગેરે ઇન્દ્રિયના વિષયો શાબશાનમાં પ્રતિભાસતા નથી. તેથી તેઓ શબ્દના તાત્વિક વિષય નથી.)
- જૈન:- તમારી આ વાત યુક્તિયુક્ત નથી. કેમકે શબ્દથી સંસ્કૃષ્ટ ઇન્દ્રિયગમ્ય ઘટ પટવગેરે અથોનો શાબ્દજ્ઞાનમાં અર્વાભાસ થતો નથી, એ વાત અસિદ્ધ છે. કોઈ બીજાને કો કાળો, મોટે, અખંડ લીસો, નવો ઘડો ઓરડામાંથી લાવ ત્યારે આ જ્ઞાનના આવરણના ક્ષયોપેરામવાળો તે સાંભળનાર તે જ વસ્તુનો પ્રત્યક્ષની જેમ શાબ્દ- જ્ઞાનથી બોધ કરે છે. કેમકે તે ઓરડામાં પડેલા બીજા અનેક ઘડાઓની મધ્યમાં તે કહેવાયેલા ઘડાને જ લાવવા એ ઘડાપ્રત્યે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ બીજા ઘડાઓને છોડી એ ઘડાપર જ નજર ઠરે છે. અને એજ ઘડાને ઉપાડે છે. આમ શાદજ્ઞાન
ધર્મસંગ્રહણિ ભાગ-૧
૨૦