________________
भविष्यच्छङ्घचक्रवत्त्र्थ्यादिदेशना च सर्वथा नोपपद्येत, तेषामभावेन तद्विषयज्ञानतन्निबन्धनशब्दप्रवृत्ययोगात् । स्यादेतत् --अनले अनलशब्दस्तदभिधानस्वभावतया यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्त्तते स जले नास्ति, जलानलयोरभेद प्रसङ्गात्, प्रवर्त्तते च संकेतवशात् जलेऽप्यनलशब्दस्तत्कथं शब्दार्थयोर्वास्तवः संबन्ध उद्घष्यत इति, तदयुक्तं, शब्दस्यानेकशक्तिसमन्विततया उक्तदोषानुपपत्तेः तथाहि-- नानलशब्दस्य अनलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधान एवैकः स्वभावः, अपि तु समयाधानतत्स्मरणापेक्षितया विलम्बितादिप्रतीतिनिबन्धनं, जलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभावोऽपि तथा ततस्तस्यापि प्रतीतेः, अन्यथा ततस्तथा तत्प्रतीत्यभावप्रसङ्गात् । ननु यद्येते शब्दाः तत्त्वतो वस्तुविषयास्तत्कथं चक्षुरादीन्द्रियसमुत्यबुद्धाविव शाब्दे ज्ञाने तस्य वस्तुनो न प्रतिभासः, चक्षुरादीन्द्रियगम्यमेव हि वस्तु नेतरत् तस्यैवार्थक्रियासमर्थत्वात् वस्तुनश्च तल्लक्षणत्वात् न च तत् शाब्दे ज्ञाने प्रतिभासते, तस्मादवस्तुविषया एते शब्दाः तथाचात्र प्रयोगः -- योऽर्थः शाब्दे ज्ञाने येन शब्देन सह संसृष्टो नावभासते, न स तस्य शब्दस्य विषयः यथा गोशब्दस्याश्वः । नावभासते चेन्द्रियगम्योऽर्थः शाब्दे ज्ञाने शब्दसंसृष्ट इति, यो हि यस्य शब्दस्यार्थः स तेन शब्देन संसृष्टः शाब्दे ज्ञानेऽवभासते यथा गोशब्देन गोपिण्डः, एतावन्मात्रनिबन्धनत्वाद्वाच्यत्वस्येति, तदेतदयुक्तम्, इन्द्रियार्थस्य शाब्दे शात्रे शब्दसंसृष्टस्यानवभासासिद्धेः तथाहि--कृष्णं महान्तं खण्डं मसृणमपूर्वमपवरकात् घटमानयेत्युक्तः सन् कश्चित् तज्ज्ञानावरणकर्मक्षयोपशम
દ્વારા પણ શબ્દલિખિત વસ્તુનો અવભાસ થાય છે. અને જ્ઞાનને અનુરૂપ વસ્તુની પ્રાપ્તિ પણ થાય છે.
બૌદ્ધ :- જો શાબ્દજ્ઞાનમાં ઇન્દ્રિયગમ્ય વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો પ્રત્યક્ષની જેમ સ્પષ્ટ પ્રતિભાસ જ થવો જોઇએ. પણ તેવો અનુભવ થતો નથી. તેથી શાબ્દજ્ઞાનમાં સ્પષ્ટ પ્રતિભાસ નથી થતો તેમ સિદ્ધ થાય છે. તેથી
શાબ્દજ્ઞાન
ઇન્દ્રિયગમ્યવિષયવાળું નથી.
જૈન – તમારી વાત સરાહનીય નથી. સ્ફુટાફુટ પ્રતિભાસ કંઈ વસ્તુભેક નથી.. જેનો સ્ફુટ પ્રતિભાસ થાય, તેજ વસ્તુ અને જેનો સ્ફુટ પ્રતિભાસ ન થાય, તે વસ્તુ નહિ. તે વાત બાલિશ છે. કેમકે નીલસ્વરૂપવાળી એક્ની એક વસ્તુ પણ દૂર અને નજીક રહેલા જોનારના ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાનમાં ક્રમશ: અસ્પષ્ટ અને સ્પષ્ટ રૂપે ભાસે છે. શું તેટલામાત્રથી એ નીલાદિ વસ્તુમાં ભેદ માનશો ? શું એમ ક્લેશો કે, દૂર રહેલાના જ્ઞાનમાં ભાસતી વસ્તુ અસ્પષ્ટ છે, માટે તે નીલઆરૂિપવાળી વસ્તુ ઇન્દ્રિયગમ્યવિષય નથી. અને માટે દૂરની વ્યક્તિનું અસ્પષ્ટ પ્રત્યક્ષ ઈન્દ્રિયાર્થવિષયક નથી. આમ ો શકાય તેમ નથી. કેમકે તેમાં પ્રત્યક્ષજ્ઞાનને અપ્રમાણ માનવાની વગેરે આપત્તિ છે. બસ, તેજ પ્રમાણે પ્રસ્તુતમાં કોઇક વસ્તુ ઇન્દ્રિયજ પ્રત્યક્ષજ્ઞાનમાં સ્ફુટ ભાસે, અને શાબ્દજ્ઞાનમાં અસ્ફુટ ભાસે, તેટલા માત્રથી કઈ વસ્તુમાં ભેદ પડતો નથી. અર્થાત એની એક વસ્તુ જ સ્પષ્ટાસ્પષ્ટઆભાસરૂપે પ્રત્યક્ષમાં અને શાબ્દજ્ઞાનમાં ભાસે છે. માટે શાબ્દજ્ઞાન પણ ઈન્દ્રિયાર્થવિષયક જ છે.
(શાબ્દજ્ઞાન વસ્તુના ભાવાભાવનું અનનુવિધાયક–બૌદ્ધ)
જ્ઞાનમાં
બૌદ્ધ : ઘટા વગેરે વસ્તુના અભાવમાં પણ, ઘટ વગેરે શબ્દથી શાબ્દજ્ઞાનમાં ઘટ॰વગેરે વસ્તુનો પ્રતિભાસ થાય છે. તેથી ઘટ વગેરે પદાર્થની હાજરીમાં થતો શાબ્દબોધ વસ્તુના યથાસ્વરૂપને સ્પર્શ કરતો નથી. કેમકે વસ્તુના ભાવાભાવનું અનુવિધાયક નથી. શાબ્દજ્ઞાનમાં વસ્તુનો પ્રતિભાસ વસ્તુના ભાવ અને અભાવમાં સમાનરૂપે થતો હોવાથી આ પ્રતિભાસ પ્રતિભાસિત થતી વસ્તુના ભાવાભાવને અનુસસ્તો નથી. માટે આ પ્રતિભાસ વસ્તુનું ગ્રાહક નથી. વસ્તુના અભાવમાં વસ્તુનો પ્રતિભાસ થતો ન હોય, અને વસ્તુની હાજરીમાં વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો તે પ્રતિભાસ વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક ગણાય. શાબ્દજ્ઞાનનો પ્રતિભાસ આ પ્રમાણે વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક નથી. તેથી રસજ્ઞાનની જેમ શાબ્દજ્ઞાન બાહ્ય વસ્તુનું ગ્રાહક નથી. અહીં અનુમાનપ્રમાણ આ પ્રમાણે છે–જે જ્ઞાન જેના અન્વયવ્યતિરેકને અનુસસ્તુ નથી, તે જ્ઞાન તે વસ્તુન્શિયક ન હોય, જેમકે રૂપજ્ઞાન વિષયક નથી. રૂપવિષયક રસની હાજરી કે ગેરહાજરીમાં સવિષયનો પ્રતિભાસ થતો નથી. આમ રૂપજ્ઞાન રસના અન્વયયંતિને અનુસરતું નથી.) શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થના અન્વય અને વ્યક્તિને અનુસરતું નથી. તેથી અહીં વ્યાપકાનુપલબ્ધિ છે. (જ્યાં અભાવાત્મક હેતુથી અભાવાત્મક સાધ્ય સિદ્ધ કરવાનું હોય, ત્યાં હેતુભૂત અભાવ વ્યાપકાનુપલબ્ધિરૂપ હોય છે. એક નિયમ છે કે વ્યાપકનો અભાવ વ્યાખના અભાવનો વ્યાપ્ય હોય અને વ્યાપ્યના અભાવનો સાધક હોય. સામાન્યથી વ્યાયથી વ્યાપકની સિદ્ધિ કરવાની હોય છે, પરંતુ જ્યારે પક્ષમાં વ્યાપનો અભાવ સિદ્ધ હોય, અને વ્યાપ્ય હાજર છે કે નહિ તે અંગે નિર્ણય ન થયો હોય, ત્યાં વ્યાપકના અભાવદ્વારા વ્યાપ્યના અભાવની સિદ્ધિ કરાય છે. પરંતુ તેમ ક્ર્માં પડેલા, વ્યાપ્ય અને વ્યાપક વચ્ચે અન્વયવ્યતિક્તારા વ્યાપવ્યાપક્ભાવ સિદ્ધ કરવો જોઈએ. પછી પક્ષમાં વ્યાપના અભાવને દર્શાવી વ્યાયના અભાવનું અનુમાન કરવું જોઇએ.) જ્ઞાનની નિયતવસ્તુવિષયતા નિમિત્તવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત્ જ્ઞાનમાં નિમિત્તવત્તાને અનુરૂપ જ નિયતવસ્તુવિષયતા હોય છે. (તાત્પર્ય :- જ્ઞાનનો વિષય નિમિતને આધીન હોવાથી નિમિત્તને આધારે જ જ્ઞાનનો વિષય નિયત થાય છે.) અને નિમિત્તનું કામ કરે છે અન્વયવ્યતિરેકનું અનુવિધાન”. જ્ઞાન જે વિષયના અન્વયવ્યક્તિને અનુસરવારૂપ નિમિત્તવાળું હોય તે જ વિષયવાળું હોય અને તેવા અન્વયવ્યતિરેકના અનુવિધાન વિનાનું હોય, તો જ્ઞાન નિમિત્તના અભાવવાળું થાય છે. તેથી વિવક્ષિતવસ્તુની વિષયતા નિમિત્તવદના વિપક્ષમાંથી વ્યાપકાનુપલબ્ધિથી વ્યાવૃત્ત થઈને તેના અન્વયવ્યતિરેકના અનુવિધાનદ્વારા વ્યાપિત થાય છે.
ધર્મસંશણિ ભાગની ૨૭