________________
शिवो-मोक्षस्तस्मिन् यत्सुखं तदेव फलं तस्य प्रार्थ्यमानस्य अवन्थ्यशक्तियुक्ततया कल्पतरुरिव शिवसुखफलकल्पतरुः। 'जहड्डियासेसनेयपडिबद्धति यथास्थितैरशेषे यैस्तद्वोचरैः सह वाच्यवाचकभावसंबन्धेन प्रतिबद्धसंबई यथास्थिताशेषज्ञेयप्रतिबद्धम् । नन्वचिन्त्यचिन्तामणिकल्पमित्यनेनैव गतार्थत्वादपार्थकमिदं विशेषणम् । बचाहि-अचिन्त्यचिन्तामणिकल्पत्वमनाबाधवस्तुस्तोमावगमनिबन्धनत्वं व्याख्यातं तथाच सति सामर्थ्यादवगम्यत एव अस्य यथास्थिताशेषज्ञेयप्रतिबद्धत्वम्, अन्यथा तन्निबन्धनस्य वस्तुस्तोमावगमस्यानाबाधकत्वायोगादिति, न, . कुनयमतव्यवच्छेदफलतयाऽस्य सार्थकत्वात् । अस्ति होवंविधमपि कुनयमतं यदवस्तुविषयोऽपि वस्त्वध्यवसायनिबन्धन शब्द इति। तदुकम्--1"यदेव च वदन्निस्तत्त्वमारोपितम् । यस्तत्वं जगते जगाद विजयीति' । अतस्तद्व्यवच्छेदार्थीमदं विशेषणमिति । एतेन यदुच्यते-"प्रमेयं हि वस्तु परिच्छिन्न प्रापयामाणमुच्यते, प्रमेयं च विषयः प्रमाणस्येति प्रामाण्यं विषयवत्तया व्याप्तं, ततो यद्विषयवन्न भवति, न तत्
--— — — — — — — — — — — — — — —- — ———— બૌદ્ધ :પ્રમેય વસ્તુને પરિનિઅવસ્થા(જ્ઞાનાત્મક સચોટપણું) પ્રાપ્ત કરાવે તે પ્રમાણ અર્થાત્ બોધ્ય વસ્તુનો જે સચોટ બોધ કરાવે, તે જ પ્રમાણ છે. (ક્યારે વસ્તુ નાનયોગ્ય હેય, ત્યારે પ્રમેય જોયઅવસ્થામાં છે અને જ્યારે વસ્તુનું યોગ્ય વાન થયું હોય, ત્યારે વસ્તુ પરિનિજ્ઞાતઅવસ્થામાં આવે છે. પણ વસ્તુ સ્વયં ોયઅવસ્થામાંથી રાતઅવસ્થામાં આવી શક્વા સમર્થ નથી. વસ્તુ યં પોતાનું જ્ઞાન કરાવવા સમર્થ નથી, તેથી વસ્તુને રાતઅવસ્થામાં આવવા પ્રમાણની જરૂર પડે છે. પ્રમાણનું આ જ કર્યું કે તેય વસ્તને વાત બનાવવી.) અને પ્રમેય વસ્તુ પ્રમાણનો વિષય હોય છે. આમ પ્રામાણ્ય વિષયવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત જે જે પ્રમાણ હોય, તે તે વિષયવાળું જ હોય, જે વિષયવાળું ન હોય તે પ્રમાણ બની શકે નહિ. જેમકે ખપુષ્પનું જ્ઞાન. શાદજ્ઞાન પણ વિષયવાળું નથી તેથી પ્રમાણભૂત નથી. તે નીચે પ્રમાણે.
(શાબ્દજ્ઞાનની અવિષયવતાની સિદ્ધિ) જ્ઞાનના વિષય બે પ્રકારના છે. ૧)ત્યક્ષ અને (૨)પોલ. તેમાં પ્રત્યક્ષવસ્તુ શાબ્દજ્ઞાનનો વિષય બની ન શકે. જે જ્ઞાતાના જ્ઞાનના પ્રતિભાસદ્ધારા ફુટ નીલવગેરે આકારરૂપે જે અર્થ (=વસ્તુવિષય)ના અન્વય-વ્યતિરનું અનુકરણ કરાય છે તે અર્થ તે જ્ઞાતાને પ્રત્યક્ષ છે. જે વસ્તુનો જેને અન્વયવ્યતિરધ્ધારા નીલાદિઆકારરૂપે ફુટ પ્રતિભાસ થાય, તે વસ્તુ તેના માટે પ્રત્યક્ષપ્રમાણનો વિષય બને. પ્રત્યક્ષવિષયનો બોધ આ જ પ્રકારે થાય છે. અન્ય ઇ પ્રકારે નહિ. અને આ
ત્યવિષયના અન્વયે અને વ્યક્તિને અનુસરનારું ફુટ પ્રતિભાસવાળુંજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણરૂપ છે, કેમકે તેનો રેય(વિષય)પ્રત્યક્ષ છે. આમ પ્રત્યક્ષઅર્થ અનેક પ્રકારના બોધનો વિષય નથી. તેથી તેને શાબ્દપ્રમાણના વિષયનરીક સ્પી શકાય નહિ. વિષયનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી જે પ્રકારે થતું હોય, તેના કરતાં ભિન્ન પ્રકારે જે શાબ્દપ્રમાણથી થતું હોય, તો જ શાબ્દપ્રમાણને પ્રત્યક્ષપ્રમાણથી અલગ સ્વતંત્ર પ્રમાણતરીકે સ્વીકારી શકાય અને પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યા સિવાય અન્ય કોઈ પ્રકારે જ્ઞાન સંભવતું નથી. તેથી પ્રત્યક્ષવસ્તુ શાદજ્ઞાનના વિષયતરીકે સિદ્ધ નથી. તેજ પ્રમાણે, પોલ અર્થ પણ શાબ્દજ્ઞાનનો વિષય નથી. “અન્વય અને વ્યતિરિક્તારા નિશ્ચિત કરાયેલા તદઅવિનાભાવી(=અવયસહચારી) પદાર્થના દર્શનથી જ પરોક્ષ અર્થનું જ્ઞાન થાય છે. પરોક્ષઅર્થના જ્ઞાનનો આ જ પ્રકાર છે. તાત્પર્ય :- અન્વયથતિરથી જે પદાર્થનો જેની સાથે અવિનાભાવ નિશ્ચિત ર્યો હોય તે પદાર્થના દર્શનથી તે અન્ય પરોક્ષ પદાર્થનું જ્ઞાન થાય. ઘ.ત. અન્વયથતિરક્વારા ધૂમાડાનો અનિસાથે અવિનાભાવ સિદ્ધ છે. તેથી ધૂમાડાના દર્શનથી અગ્નિનું જ્ઞાન થાય છે. (અવિનાભાવનાનચિકાના અભાવમાં ન લેવું. અગ્નિના અભાવમાં ધૂમ હોતો નથી. તેથી ધૂમાલનો અગ્નિસાથે અવિનાભાવ છે) જે અન્વયવ્યતિરેકથી સિદ્ધ અવિનાભાવ વિના પણ પરોક્ષ અર્થનો બોધ માનવામાં આવે તો “ધૂમાડાના દર્શનથી જગતની સર્વવસ્તુઓનો બોધ થઈ જવો જોઇએ ઈજ્યારૂિપ અતિપ્રસંગ આવે. શાબ્દજ્ઞાનમાં શબ્દના શ્રવણથી પોલઅર્થનો બોધ કરવાનો છે. પણ આ બોધ તો જ સંભવે, જે શબ્દનો અર્થસાથે અવિનાભાવ(સહચાર) સંભવતો હોય. આ અવિનાભાવ પણ અન્વયવ્યતિકથી જ નિશ્ચિત થાય. તથા શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ હોય તો જ અન્વયથતિરકથી નિશ્ચય પણ થઈ શકે. વળી આ સંબંધ પણ તાદામ્ય કે તદુપત્તિ આ બેમાંથી એકરૂપ જ લેવો જોઈએ. હવે, શબ્દનો અર્થસાથે તાઘમ્મસંબંધ રૂ૫નો સ્વરૂપી સાથેનો સંબંધ) તો સ્વપ્નમાં પણ સિદ્ધ નથી. કેમકે ઘટવગેરે વસ્તુઓ ઘટાદિશબ્દના, કે ઘટાદિશધે ઘટવગેરે વસ્તુઓના સ્વરૂપતરીકિ ક્યારેય પ્રતીત થયા નથી. તેથી ઘટાદિશબ્દનો ઘટાઅિર્થસાથે તાદામ્ય સંબંધ સંભવતો નથી. ભક્તq (કરાયેલાપણું) અને અનિત્યત્વવ્યવસ્થા પે ભિન્ન છે. (બોધમાં ભિન્નરૂપે ભાસે છે.) માં પણ બન્ને વચ્ચે તાદામ્ય છે. કેમકે ક્રક્વસ્તુઓનું તત્ત્વની જેમ અનિત્યત્વ સ્વરૂપ પણ છે.) તેથી બન્ને વચ્ચે અવિનાભાવ સિદ્ધ છે. અને તેથી એક્તા જ્ઞાનથી બીજાનું જ્ઞાન થાય છે. પરંતુ શબ્દ અને અર્થ વચ્ચે તો તાદાભ્ય અસિદ્ધ છે. તેથી તે સંબંધથી બે વચ્ચે અવિનાભાવ પણ અસિદ્ધ છે. વળી જે શબ્દ અને અર્થ વચ્ચે તાદાભ્યનો સ્વીકાર કરવામાં આવે, તો “છરીશબ્દ બોલતાની સાથે જીભ કપાઈ જાય કે “અનિ’ શબ્દના ઉચ્ચારમાત્રથી મુખ બળવા માડે, અને ------------------------------------- ---------------------------------- 1. एतत्खण्ड चेदं पद्यम्-युद्धचा कल्पिकया विविक्तमपरैर्यदूपमुल्लिख्यते, बुद्धिों न बहिर्यदेव च वदनिस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयी निःशेषदोषद्विषो, वक्तारं तमिह प्रणम्य शिरसाऽपोहः स विस्तायते ।
ધર્મસંગહણિ ભાગ-
૨૧