________________
सिवसुहफलकप्पतरूं जहटियासेसणेयपडिबद्ध । - णाणानओहगहणं जिणवयणं तिहुयणपसिद्धं ॥ १६ ॥ (युग्मम्) (शिवसुखफलकल्पतरूः, बचास्थिताशेपोयप्रतिबदम् । नानानयोषगहन जिनवचनं त्रिभुवनप्रमिदम् ।) मिथ्यात्वम्-अतत्त्वादिषु तत्त्वाघभिनिवेशः तदतिदुर्लभ्यतया शैल इव मिथ्यात्वशैलस्त दे अप्रतिहतशक्तितया कुलिशमिव कुलिशं मिथ्यात्वशैलकुलिशम् । अज्ञान-विशिष्टसंविदभावस्तदेवाप्रतिपत्तिहेतुत्वसाम्यात्तमओष इव 'अज्ञानतमओपः, तद्विध्वंसने भास्करभूतं अज्ञानतमओषभास्करभूतम् । चरणं व्रतादि, उक्तं च-1"वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ । नाणाइतियं तवकोहनिग्नहा इइ चरणमेयं ॥१॥ इति तदेव मुक्तिहेतुतया रत्नमिव चरणरलं तस्य आकरनिभमन्यत्र तदसंभवात् चरणरत्नाकरनिभम् । तथा अचिन्त्यचिन्तामणिकल्पं चिन्ताति क्रान्तानाबाघसकलदेशकालावलम्बिवस्तुस्तोमावगमनिबन्धनत्वात् । तदुक्तम् अब्भुयतरमिह एत्तो अन्नं किं अत्वि जीवलोगम्मिर जं जिणवयणेणत्या तिकालजुत्तावि रज्जति ॥१॥" ति तथा ----- - - - - — — — —- -- - -- -
(જિનવચનની સ્તુતિ). ગાથાર્થ – મિથ્યાત્વરૂપપર્વતમાટે વાસમાન, અજ્ઞાનરૂપઅંધકાસમુદાયમાટે સૂર્યતુલ્ય, ચરણ ચાત્રિરૂપ સ્નની ખાણ જેવું અચિત્ત્વચિંતામણિલદે, મોક્ષસુખરૂપ ફળમાટે લ્પવૃક્ષ, યથાસ્થિત અશેષ શેયપદાર્થોસાથે સંબદ્ધ, અનેક નયોના સમૂહથી ગહન બનેલું જિનવચન ત્રણ ભુવનમાં ત્રણ લોકમાં વિખ્યાત છે. પાલાા
મિથ્યાત્વઅતત્વવગેરેમાં તત્વવગેરે પકડ આ મિથ્યાત્વનું ઉલ્લંઘન કરવું એ કપરું કામ છે. માટે મિથ્યાત્વને પર્વતની ઉપમા આપી. જિનવચન આ મિથ્યાત્વને ભેદવાની સચોટ શક્તિથી વજસમાન છે. તેથી જિનવચનને વજની ઉપમા આપી. અજ્ઞાનવિશિષ્ટજ્ઞાનનો અભાવ. અંધકારની જેમ અજ્ઞાન પણ બોધ થવા દેતું નથી. આમ અબોધમાં હેતુ તરીની સામ્યતાથી અજ્ઞાનને અંધકારસાથે સરખાવ્યું. સૂર્ય જેમ અંધકારને ભેટે છે, તેમ જિનવચન અજ્ઞાનને ભેટે છે. માટે જિનવચનને “ભાસ્કર' શબ્દથી નવાજ્યુ. ચરણ નવગેરે. જ છે કે “ક્ત, શ્રમણધર્મ સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુતિઓ, જ્ઞાનાધિત્રક (દર્શન, જ્ઞાન, ચારિત્ર) તપ અને ધોધનો નિહ આ ચરણ છે.' ચારિત્ર મોક્ષમાં કારણ હોવાથી સ્ન સમાન છે. આ ચરણરત્ન જિનવચનને છોડી અન્યત્ર પ્રાપ્ત થતું નથી. માટે જિનવચનને “ચરણસ્નાકર તુલ્ય ઓળખાવ્યું. વળી ચિન્તામનનો વિષય ન બને તેવી સલદેશને અને સકળકાળને આશ્રયીને રહેલી તમામ વસ્તુઓનો બાધા વિના સુખેથી બોધ થવામાં કારણભૂત હોવાથી જિનવચનને અચિજ્યચિન્તામણિમુલ્ય . ધું જ છે કે “આને બેલ આ જીવલોકમાં બીજું શું અદભુત છેકે જિનવચનદ્વારા ત્રણેકાળમાં રહેલા પણ અર્થોપાર્થોનો બોધ થાય છે.'
જેઓ શિવ મોક્ષના સુખરૂપ ફળની પ્રાર્થના કરે છે તેઓને અમોઘ શક્તિના કારણે તે ફળ અવશ્ય આપનારું હોવાથી જિનવચન કલ્પવૃક્ષતલ્ય છે. તથા આ જિનવચન તના વિષયભૂત) સઘળા શેયપદાથોસાથે વાચ્યવાચભાવ સંબંધથી સંકળાયેલું છે.
શંકા :- “જિનવચન અચિજ્યચિન્તામણિમુલ્ય છે.' તેમ કહેવામાત્રથી અર્થથી “જિનવચન સઘળા શેયસાથે વાવાચભાવસંબંધથી સંકળાયેલું છે તેમ સિદ્ધ થઈ જાય છે.
તાત્પર્ય - તમે જ એવી વ્યાખ્યા કરી કે “જિનવચન વસ્તુસમુદાયનો સુખેથી બોધ કરાવતું હોવાથી અચિત્ત્વચિંતામણિલ્ય છે. આ અર્થના સામર્થ્યથી જ એવો બોધ થઈ જાય છે કે “જિનવચન અશેષ વસ્તુસમુદાય સાથે વાવાચભાવ સંબંધ ધરાવે છે. અન્યથા આ સંબંધ વિના, આ સંબંધથી જ થતો અશેષવસુસમુદાયનો બોધ થઈ શકે નહિ. તેથી જહયિવિશેષણ પુનક્તિરૂપ ોઈ નકામું છે. '
સમાધાન : આ વિરોષણ કમતનો વ્યવચ્છેદ કરતું હોવાથી સાર્થક છે. એવો પણ એક કુમત છે કે “શબ્દ અવસ્તુવિષયક હોવા છતાં પણ વસ્તુના અધ્યવસાયમાં કારણ છે. અર્થાત જ કે શબ્દથી વસ્તુનો અધ્યવસાય થાય છે છતાં પણ વસ્તુ શબ્દનો વિષય નથી. શબ્દ અને વસ્તુ વચ્ચે સંબંધ નથી. જ્ઞાનવાદી બૌદ્ધાચાર્યે અપોહનિરૂપણના આરંભશ્લોકમાં ક્યાં છે કે જે (સકળોષદરમનોના) વિજયીએ (બુ) જગતને તત્વવિક્લ અને આરોપિતમાત્ર જે તત્વ (અપહ), ક્યું છે.' ઈત્યાદિ. અહીં શબ્દના વિષયતરીકે નિસ્તત્વ અને કલ્પિત અપોહ જ બતાવ્યો. આમ શબ્દને અવસ્તુવિષયક બતાવ્યો. આમ શબ્દ અને અર્થવચ્ચે સંબંધ નહિ સ્વીકારનાર બૌદ્ધોના મતનો વ્યવચ્છેદ કરવાારા વ્યથાસ્થિત અરોષયપ્રતિબદ્ધ વિશેષણપદ સાર્થક નીવડે છે.
(શાબશાન નિર્વિષયક હોવાથી અપ્રમાણ બૌદ્ધ) અહીં બૌદ્ધમત દર્શાવી તેનું નિરાણ કરે છે. - - - - - - - - - - - - - - - - - - - -- 1. व्रतश्रमणधर्मसंयमवैयावृत्त्यं च ब्रह्मगुप्तयः । शनादित्रिकं तपःक्रोपनिग्रहा इति चरणमेतत् । 2, मदुततरमिह एतस्मादन्यत् किमस्ति जीवलोके । यज्जिनवचनेनास्त्रिकालयुक्ता अपि शायन्ते ।।
ધર્મસંકષિ ભાગ-
૨૦