________________
आह पर:-अन्नवस्त्रलयनादिदानतो गृहस्थानां परिभोगतश्च संयतानां 'सिद्धिः' निवृत्तिलक्षणा श्रूयते, गृहिणामुत्तरकालं तत्सामर्थ्यतो विशिष्टज्ञानादिलाभात, इतरेषां संयतानां तु यथागमपरिभोगतस्तदुपष्टम्भेन ज्ञानादिगुणानामुत्तरोत्तरप्रकर्षभावसंभवात् । ततोऽन्नादिद्रव्यदानं भावोपकार एव युज्यते, न तु द्रव्योपकार इति प्रष्टुरभिप्रायः। इह च यदेव येषामेवोत्तरोत्तरपरमज्ञानदर्शनादिगुणलाभाय जायते तदेव तेभ्य एव दीयमानमात्मोपकाराय भवति, नान्यत् अन्येभ्यो वा दीयमानमिति ख्यापनार्थ परिभोगतश्च संयतानां सिद्धिरित्युक्तम्। अन्यथा उपकर्तुर्द्रव्यादिम्पतयोपकारस्वम्पव्यावर्णनप्रसने नैतदुपन्यासः फलवत्तामियादिति । अत्रोत्तरमाह श्रूयते सा सिद्धिः, परं सा सिद्धिः 'भावओत्ति' भावोपकारात् द्रष्टव्या, नत्वन्नादिद्रव्यदानमात्रम्पात् द्रव्योपकारात्। तचाहि--तैहिभिस्तेभ्यः संयतेभ्यः तथाविशिष्टेनाध्यवसायेन कल्पनीयमन्नादि संप्रदीयते, यथा न केवलं तेषां संयतानां ज्ञानादिगुणोपष्टम्भो जायते, किंतु स्वस्याप्यायत्या विशिष्टज्ञानदर्शनादिगुणलाभो भवति, एवं चायं भावोपकार एव, स्वपरयोः सम्यक्त्वादिषु संस्थापितत्वात् । एष च भावोपकारो निश्चयनयमतेन तथाविषविशिष्टात्मपरिणामम्प एव केवलो द्रष्टव्यः। "परिणामिय पमाण निच्छयमवलंबमाणा" इतिवचनात् । यत्पुनः कल्पनीयान्नादिद्रव्यदान तत्तस्य सहकारिकारणमात्रम्, अत एव क्वचित् कदाचित् तथाविधसामग्र्यभावेन कल्पनीयान्नादिद्रव्यदानाभावेऽप्येष भावोपकारो न –– – – – – – - - - - - - - - - - - - - - ---- -------------------
ગાથાર્થ :- અહીં બીજો છે - અન્ન, વસ્ત્ર હેઠાણવગેરેના ઘનથી ગૃહસ્થને અને પરિભોગથી સાધુને સિદ્ધિ સંભળાય છે. તેથી અનાદિ દાન પણ ભાવોપકાર છે.) (ઉત્તર) એ સંભળાય છે. પણ તે સિદ્ધિ ભાવથી છે (નહિ કે અનાદિ દ્રવ્યથી. તેથી અનાદિાન વગેરે તો વ્યઉપકાર જ છે.)
" (નિશ્ચયથી ભાવોપકાર વિશિષ્ટ આત્મપરિણામરૂપ) પૂર્વપલ :- ગૃહસ્થ સાધુને અનવગેરેનું જે દાન કરે છે, તે દાનના સામર્થ્યથી ગૃહસ્થને તે પછી વિશિષ્ટજ્ઞાનવગેરેનો લાભ થાય છે. અને ઉત્તરોત્તર વિશિતરજ્ઞાનાદિની પ્રાપ્તિમાટે અપ્રમત્તપણે સાધના કરતા સાધુનો અપ્રમાદભાવ અનાદિની યથાવિધિ પ્રાપ્તિથી ટકી રહે છે. અને વૃદ્ધિ પામે છે. તેથી તે ગુણો પ્રકર્ષ પામે છે. આમ ગૃહસ્થ અનાદિના દાનદ્વારા સ્વ અને પારને જ્ઞાનાદિસ્નત્રયીમાં જોડે છે. તેથી આ અનાદિદ્રવ્યનું દાન ભાવોપકારરૂપ છે કેમકે ભાવોપકારના લક્ષણથી સમન્વિત છે. માટે તેને વ્યોપકાર હી ન શકાય. અહીં એટલો ખ્યાલ રાખવો કે જે વસ્તુ જેઓના જ ઉત્તરોત્તર પરમજ્ઞાનદર્શનવગેરે ગુણોની પ્રાપ્તિ માટે થાય છે, તેજ વસ્તુનું તેઓને જ કહ્યું દાન આત્મોપકારસ્વઉપકારમાટે થાય છે. બીજી ત્રીજી વસ્તુનું દાન, કે જેને તેને કરેલું ઘન સ્વઉપકાર માટે થતું નથી. એમ દર્શાવવામાટે જ પરિભોગથી સંયતોને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેમ . (અન્યથા પ્રસ્તુતમાં ઉપકાર કરનારના વ્યાપિ ઉપકરના સ્વરૂપના વર્ણનનો પ્રસંગ ચાલે છે. તેમાં સંયતોની સિદ્ધિની વાત ફળવતાને પામી ન શકે. તાત્પર્ય દ્રવ્યભાવઉપકારની ચર્ચા વખતે “અનાદિના પરિભોગથી સાધુ સિદ્ધિ પામે છે એવો ઉપન્યાસ અપ્રસ્તુત દેખાય માં ગીતાર્થ મૂળકારે ર્યો છે. તેનાથી યોગ્યદ્રવ્ય યોગ્ય પાત્રઆદિતો ઉપરોક્તભાવ પ્રાપ્ત થાય છે. આમ ગૃહસ્થના સ્તોપકારના સ્વરૂપનું એક અંગ બનતું હોવાથી આ ઉપન્યાસ અસંગત નથી-તેમ છેવાનો Jકાકાનો આશય છે.).
ઉત્તરપક્ષ :- અલબત્ત, તમે કહ્યું તેમ અન્નઆદિના ઘનથી ગૃહસ્થો સિદ્ધિ પામે છે, તેમ સંભળાય છે, પણ તે સિદ્ધિ હકીક્તમાં ભાવઉપકારથી જ થાય છે નહિ કે અન્નવગેરે દ્રવ્યના દાનમાત્રરૂપ દ્રવ્યોપકારથી. તે આ પ્રમાણે-તે ગૃહસ્થો સંયતોને ધ્યઅન્નવગેરે તેવા વિશિષ્ટ અધ્યવસાયપૂર્વક આપે છે કે જેથી માત્ર સંયતોના જ જ્ઞાનાદિગુણોને પોષણ-ટકે મળે તેમ નંહિ, પરંતુ ગૃહસ્થને પોતાને પણ ભવિષ્યમાં વિશિષ્ટજ્ઞાન-દર્શનવગેરેગુણોનો લાભ થાય. આમ આ વિશિષ્ટઅધ્યવસાયપૂર્વક ઘન સ્વ અને પાને જ્ઞાનાદિગુણોમાં સ્થાપિત કરૂં હોવાથી ભાવોપકારરૂપ જ છે. અને નિશ્ચયનયથી વિચારીએ તો આ ભાવઉપકાર માત્ર તેવા પ્રકારના વિશિષ્ટઆત્મપરિણામરૂપ જ છે. કેમકે “નિશ્ચયનું અવલંબનકરનારાઓને તો પરિણામિક (આત્મપરિણામ જ) પ્રમાણભૂત છે' એવું ઓઘનિર્યુક્તિનું વચન છે. અને
લ્પનીયઅનાદિ રવ્યનું જે દાન છે તે તો તે ભાવઉપકરમાં સહકારી કારણમાત્રરૂપ છે. તેથી જ ક્યાંક ક્યારેક તેવા પ્રકારની ------------------- — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — —1. परिणामिक प्रमाण निश्चयमवलम्बमानानाम् । 2. (અહીં ચતુર્ભગી (૧) યોગ્ય વસ્તુ યોગ્ય પાત્ર (૨) યોગ્ય વસ્તુ અયોગ્ય પાત્ર (૩) અયોગ્ય વસ્તુ યોગ્ય પાત્ર (૪) અયોગ્ય વસ્તુ, અયોગ્ય પાત્ર. આમાં પ્રથમ વિલ્પ શુદ્ધ છે. ત્રીજો વિક્મ પુરાલંબને શુદ્ધ છે. બાકીના બે અશુદ્ધ છે. આ દાન પણ ભક્તિ અને અનુકંપા આ બે આરાયમાંથી યથાયોગ્ય આશયથી અપાય, તો જ દાનધર્મરૂપ બને. તેમાં પણ પાત્રને ભક્તિથી અપાયેલું દાન સ્વોપકારપ્રધાન છે અને વિપુલનિર્જરાનું કારણ છે. તે સિવાયનાને અનુકંપાથી દાન આપી શકાય. આ અનુકંપાદાન પરોપારપ્રધાન છે. અને પુણ્યનું કારણ છે. અપાત્રને ભનિઘન સ્વના અપકાર માટે થાય છે. કેમકે મિથ્યાત્વપોષક છે. પાત્રમાં હીનતાની બુદ્ધિ વિના પાત્રને અપાયેલું ઘન અનુકંપાદાનરૂપ હોય તોપણ નુક્સાનકારી નથી તેમજ વિશિષ્ટલાભકારી પણ નથી. હીનતાની બુWિી પાત્રને કહ્યું ઘન મહાઅનિષ્ટકારી છે. કેમકે પરમાત્મા અને પરમાત્માના શાસનની હીલના કરનારું છે. પાત્રને વિવેકપૂર્વક આપેલું અશુઘન પણ શુદ્ધઘનતુલ્ય ફળ આપે છે. વિવિધીન-મુગ્ધજીવે આપેલું અશુદ્ધદાન બાહનિર્જરા અને અલ્પબંધ માટે થાય છે. ઈત્યાદિ વાત મહો. યશોવિજય મહારાજાએ પોતે રચેલા “કાત્રિદ કાત્રિશિકા પ્રકરણ ના ઘદ્ધાત્રિશિકા પ્રકરણમાં ચર્ચેલી છે. પ્રસ્તુતમાં અવિધિથી પણ ભક્તિથી કો ઉપકર ભાવની અપેક્ષાએ અપ્રધાન–ગૌણ છે પરંતુ ભાવમાં કરણભૂત છે. તેથી પ્રધાનદ્રવ્યોપકાર છે આરાસાદિથી રેલો ઉપકાર ભાવમાં કારણભૂત નથી. તેથી અપ્રધાન દ્રવ્યોપકારરૂપ છે.)
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઉ ૧૬