________________
श्रवणप्रयोजनाशङ्कापनोदः। पर्मप्रतिपादिका संग्रहणियरम्यते, इत्यनेन समासार्थेन च प्रकरणाभिधेययोरुपायोपेयलक्षणः संबन्ध उक्तो द्रष्टव्यः, तेनान्योपायत्वाशङ्काव्युदासः, यदि बतोऽपि लघुरुपायः स्यात् नैवेयमारभ्येतेति। नचातीन्द्रियं वस्तु स्वमनीषिकयाऽभिधीयमानं प्रेक्षावतामुपादेयं भवतीति धर्माभिधानस्यातीन्द्रियार्थदर्शिवचननिबन्धनतां दर्शयन् क्रियानन्तर्यलक्षणं सम्बन्धान्तरमुपदर्शितवान्--'जिणवयणं, गुरुवएसओ पाउं वोच्छामि त्ति' जिनवचनगताद्विस्तरतो धम्माभिधानादिदं संक्षेपतो धर्माभिधानमनन्तरं भवतीति ॥३॥ साम्प्रतं यथेदं प्रकरणमवश्यमारम्भणीयं भवति यथा च प्रेक्षावतामिदमवश्यमुपादेयं भवति तथोपपादयितुमुपक्रमते--
धम्मो खल पुरुसत्थो सपरुवयारो य सो मुणेयव्वो ।
उवगारोऽविय दुविहो दव्वे भावे य नायव्वो ॥ ४ ॥ (धर्मः खलु पुरुषार्थः स्वपरोपकारश्च स ज्ञातव्यः । उपकारोऽपि च द्विविधो द्रव्ये भावे च शतव्यः ।)
खलुशब्द एवकारार्थः,स चैवकारो विशेषणविशेष्यक्रियाभिस्सहोच्चार्यमाणो यथाक्रमं धनुर्द्धरत्वादेर्द्धर्मास्य अयोगमपर्योगमत्यन्तासंभवं च व्यवच्छिनत्ति, यथा चैत्रो धनुर्धर एव, पार्थ एव धनुर्द्धरो, नीलं सरोजं भवत्येवेति। इहापिच खलुशब्द एवकारार्थो विशेष्येण सहोच्चार्यते, ततः पुरुषार्थत्वस्यापरैरादिभिस्सह संबन्ध व्यवच्छिनत्ति, धर्मः खलु पुरुषार्थो, न त्वर्थकामौ इति । बाहि--इह परप्रतिपत्तये वाक्यमुच्चार्यते, ततो -----— — —- - - - - - - -
- - - - - - - -
— — — — —— — ધનુર્ધસ્વવિરોષણ-ગુણના અભાવનો નિષેધ થયો. આ વ્યવછે. ચૈત્ર સિવાયની વ્યક્તિઓમાં તે ગુણની હાજીઅને મૌન રહે છે. ક્યારે એવકાર વિશેષસંગત બને છે ત્યારે તે વિરોષણનો નિદિષ્ટ વિરોષને બે અન્યમાંથી વ્યવો થાય છે. જેમ કે “અર્જુન જ ધનુર્ધર છે અહીં ધનુર્ધરપણું અર્જુનને ઘી બીજી કોઇનામાં નથી તેવો ધ્વનિ પ્રગટ થાય છે. જ્યારે એવકાર ભિાપદસંગત બને છે ત્યારે અત્યન્તઅયોગવ્યવો થાય છે. તેનાથી વિશેષમાં વિશેષણના સર્વથા અભાવનો નિષેધ થાય છે. અને અર્થતઃ ભ્રંચિદ અભાવનું સૂચન થાય છે. અર્થાત તે વિશેષણ વિશેષ્યમાં સર્વવ્યાપી નથી અને સર્વથા અવ્યાપી પણ નથી, પરંતુ દેશવ્યાપી છે તેવો હિતાર્થ પ્રાપ્ત થાય છે, જેમ કે મળો ભૂરા હોય જ અહીં બધા જ કમળો ભૂરા હેય, કે કમળો ભૂરા ન જ હોય, આ બને સંભાવનાનો નિષેધ કરી, કેટલાક કમળ ભૂરા હોય, અને બીજી કેટલાક કમળો ભૂરા ન હોય તેવો અર્થ સૂચિત થાય છે.) પ્રસ્તુતમાં એવકારઅર્થક “ખલુરાદ વિશેષ્ય સાથે ઉચ્ચારવાનો છે. તેથી અન્યયોગવ્યવચ્છેદ થાય છે. અને તેના ફળરૂપે પુરૂષાર્થપણુરૂપ વિશેષણ(ગુણ–ધર્મ)નો ધર્મ સિવાયના બીજઓ સાથેના સંબંધનો વ્યવચ્છેદ થાય છે. તેથી ધર્મ જ વાસ્તવમાં પુરૂષાર્થરૂપ છે અર્થ અને કામ નહિ તેવો તાત્પર્યાર્થ પ્રાપ્ત થાય છે.
(આશંક્તિ અંશના વ્યવચ્છેદ માટે એવકાર એવકારનું સાફલ્ય બતાવે છે "તથાહિ બીજાને બોધ કરાવવા વાક્યનો ઉચ્ચાર થતો હોય છે. તેથી બીજાઓએ વ્યામોહથી જે અંરાની આશંકા કરી હોય, તે અંશનો જ વ્યવચ્છેદ રવો જોઈએ. જેમ કે ચૈત્ર નામની વ્યક્તિ લોકમાન્ય ધનુર્ધર તરીકે પ્રસિદ્ધ ન હોય, તો “ચૈત્ર ધનુર્ધર હશે કે નહિ તેવી આશંકા ઉભી થાય. તેથી તેવી આશા ટાળવા અને ચૈત્રની ધનુર્ધસ્તરીક ઓળખ આપવા એવું વાક્ય બોલાય છે કે ચૈત્ર ધનુર્ધર જ છે. અર્જુન ધનુર્ધતરીકે પ્રખ્યાત છે. તેથી તે ધનુર્ધર હશે કે નહિ તેવી આશંકા કોઈને થાય નહિ. પણ તેવી આશંકા થાય કે બીજે લેઈ પુરુષ અર્જુન જેવો ધનર્ધર બાણાવલી છે ખરો કે નહિ તેથી અહીં અર્જુનગત ધનુર્ધરપણું ધર્મની પુરષાન્તરસાધાણતાની (-બીજા પરણમાં પણ સમાનતયા તે ધર્મની હાજરીની) આરાંકા થાય છે. આ આશંકાને દૂર કરવા અને બીજા પુરુષમાં સામાનતયા તે ધર્મની હાજરીનો વ્યવચ્છેદ કરવા “અર્જુન જ ધનુર્ધર છે તેવો વાક્યપ્રયોગ થાય છે. અને જ્યારે કોઇક વ્યક્તિને કમળ નીલવિવિન(ભૂરા સિવાયના લાલવગેરે રંગના) હેવાનો ખ્યાલ છે પણ નીલવર્ણના હોય કે નહિ ? તે બાબતમાં આશંકા છે. તેથી કમળ નીલવર્ણના ન જ હોય એવી અત્યંત અસંભવની આશંકાને દૂર કરવા ભૂરા કમળ હોય છે જ એવા પ્રકારનો વાક્યપ્રયોગ થાય છે. બસ, તેજ પ્રમાણે લોકેને એટલો ખ્યાલ છે જ કે ધર્મ પુરુષાર્થમ્પ છે. તેથી ધર્મ પુરુષાર્થમ્પ હશે કે નહિ તેવી શંકા થવાનો સંભવ નથી. પરંતુ ધર્મમાં જેવું ઐકાન્સિક અને આત્મત્તિક પુરવાર્થપણું છે, તેવું પુરુષાર્થપણું અર્થ અને કામરૂપ પુરુષાર્થાન્તરમાં છે કે નહિ ? તેવી જ આશંકા ઉવે. તેથી ધર્મના પરષાર્થપણાની સાથે અર્થ અને કામના પુરુષાર્થપણાની તુલ્યતાનો નિષેધ કરવા- અર્થ અને કામ પુરુષાર્થ ધર્મપુરષાર્થના પૈગડામાં પગ મુકી શકે તેમ નથી- તે દર્શાવવા જ આવો વાક્યપ્રયોગ કરવામાં આવે છે—ધર્મ જ પુરષાર્થ છે અર્થ અને કામ નહિ “અર્થ અને કામ પુરુષાર્થરૂપ નથી' તે વાતની ઉપપત્તિ ધર્મસારટીકામાં (પ્રાયઃ ઉપલબ્ધ નથી.) રેલી છે. તેથી અહીં ફરીથી કરતાં નથી. જે ધર્મ અત્યંત અસાધારણ પુરુષાર્થરૂપ છે તે ધર્મ ક્યા સ્વરૂપવાળો છે? તેવી આશંકા ટાળવા ધર્મનું સ્વરૂ૫ બતાવે છે. “સપ૨વયા ઈત્યાદિ. આ ધર્મ સ્વપરઉપકારસ્વરૂપ છે. આ ઉપકાર પણ નામઆદિ ચાર નિપાને આશ્રયી નામઆદિ ચાર પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના અત્યંત સુજ્ઞાત છે. તેથી મૂળકારશ્રી તે બન્નેનો ઉલ્લેખ છેડી દ્રવ્ય અને ભાવના ભેદથી ઉપકારનું વૈવિધ્ય દર્શાવતાં કહે છે- “ઉવયાર ઈત્યાદિ. દ્રવ્યવિષયક અને ભાવવિષયક એમ બે પ્રકારે ઉપકાર છે. અથવા દ્રવ્યસ્વભાવભૂત, અને ભાવસ્વભાવભૂત એમ બે પ્રકારે ઉપકાર સમજવો. અર્થાત સ્વભાવથી દ્રવ્યભૂત અને સ્વભાવથી ભાવરૂપ એમ બે પ્રકારે ઉપકાર છે. ૪
ધર્મસંહણિ ભાગ-૧ ધ ૧૩