SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ धूमस्य विज्ञान-परिच्छेदस्तस्य हेतुर्भवति, अन्यथा तेनानलग्राहकेन विज्ञानेनानलस्य धूमजननस्वभावतैव न गृहीता स्यात्, ततश्चेदं भवतीति प्रत्यक्षत एव सिद्धम् ॥२८९॥ एत्तो इदंति सिद्धे नो अन्नाउत्ति अन्नयाऽसिद्धी । कत्तोवि कारणा किंचि कज्जमिय किं न जुत्तमिह? ॥ २९० ॥ (इत इदमिति सिद्धे नोऽन्यस्मादिति अन्यदाऽसिद्धिः । कुतोऽपि कारणात् किञ्चित् कार्यमिति किं न युक्तमिह) प्रत्यक्षत एव च इतः-अग्न्यादेः कारणादिदं-धूमादिकार्यमुपजायत इति सिद्धे सति नान्यदा अन्यत्र अन्यस्मादपि शक्रमूर्धादधूमादिकार्य भविष्यत्येवमसिद्धिः कार्यकारणभावस्याशङ्कनीया । कुत इत्याह-यस्मात् कुतोऽपि प्रतिनियतादग्न्यादेः कारणात् सकाशात् किंचित् प्रतिनियतं . धूमादिकं भवति, न यतः कुतश्चित् यत् किमपि । एतदुक्के पति-यदि अन्यदा अन्यस्मादपि धूमादिकं कार्य भवेत् तर्हि तत् अहेतुकं स्यात्, यद्धि यदन्वयव्यतिरेकानुविधायि तत्तद्धेतुकं, अन्यदा चेदन्यस्मादपि धूमादिकं कार्य भवेत्तर्हि न तत् अग्न्यादिव्यतिरेकानुविधायि स्यात्, तथा च सति न तस्याग्न्यादिर्हेतुर्भवेत्, अग्न्यादेश्च सकाशाद्भवतो धूमादिकार्यस्य न शक्रमूर्खादिव्यतिरेकानुविधायित्वं, ततस्तदपि न तस्य हेतुर्भवेत, तथा च सति उभयस्यापि तद्धेतुत्वाभावात्, धूमादिकमहेतुकमेव प्राप्नोति, अहेतुकत्वाच्च सदाभावादिप्रसङ्गः । "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणादितिन्यायात् । तस्मात् यत् यस्मादेकदा भवत् दृष्टं तत् सर्वदा तत एव नेतरस्मादिति, किन्नः क्षुण्णम्?। तथा चाह-'इय किन्न जुत्तमिहेति' इतिः-एवमुपदर्शितेन न्यायेन 'इह' विचारप्रक्रमे किन्न युक्तं?, युक्तमेव सर्वमिति भावः ॥२९०॥ अत्र दूषणमाह-- विहितुत्तरमेवेदं अतिप्पसंगादिदोसभावातो । सो चेव सहावातो णियमणिमित्तातों पडिसिद्धो ॥ २९१ ॥ (विहितोत्तरमेवेदमतिप्रसङ्गादिदोषभावात् स एव स्वभावाद् नियमनिमित्तात् प्रतिषिद्धः) 'इदं पूर्वोक्तं विहितोत्तरमेव' दत्तोत्तरमेव । कुत इत्याह-'अतिप्रसङ्गादिदोषभावात् अतिप्रसङ्गादिदोषसद्भावाभिधानात् । तत्रातिप्रसङ्गदोषो 'जं अन्नहावि तीरइ वइमित्तेणं तु भणिउमि' त्यनेनोक्तः। आदिशब्दान्मिथ्यासम्यग्ज्ञानाभावदोषपरिग्रहः, स च प्रागुक्त एवेति । पर आह-'सो चेवेत्यादि' स च एवातिप्रसङ्गादिदोषो 'नियमनिमित्तात्' પ્રતિનિયત વ્યવસ્થા IMાત્ ખાવાન્ પ્રતિષિદ્ધઃ | રાથ-િમૃદેવ પટનનનસ્વપાવી ને તાવઃ, તત્વ પર્વ ૨ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આ જ અર્થનું ભાવન કરે છે. ગાથાર્થ :- આ જગતમાં ધૂમાડાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા અગ્નિનો બોધ કરનારું જે વિજ્ઞાન છે, તે વિજ્ઞાન અવયતયા–અગ્નિથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળા ધૂમાડાનો બોધ કરનાર વિજ્ઞાનનો હેતુ બને છે. જો તથા પ્રકારનું અનિગ્રાહકજ્ઞાન તથા પ્રકારના ધૂમઝાહજ્ઞાનનો હેતુ ન બને, તો તે વિજ્ઞાને વાસ્તવમાં અગ્નિની ધૂમજનનસ્વભાવતાનું ગ્રહણ જ ક્યું નથી. તેથી તથા પ્રકારનું અનિજ્ઞાન તથા પ્રકારના ધૂમજ્ઞાનના કારણતરીક સિદ્ધ છે. આમ કાર્યકારણભાવનો નિશ્ચય પ્રત્યક્ષથી સિદ્ધ છે. પોરટલા - ગાથાર્થ :- પ્રત્યક્ષથી જ આમ સિદ્ધ હોવાથી અન્યથી કે અન્યદા કાર્ય થવાની રાંકાથી અસિદ્ધિ નથી. કેમકે કોઇક નિયત કારણથી જ કોઇક નિયત કાર્ય થાય છે. અહીં શું અસંગત છે? - આમ “આ(અનિઆદિ) કારણથી આ ધૂમાદિકાર્ય થાય છે એમ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી અન્યદા(કારણસામગ્રીના અભાવકાળે) અન્યત્ર(જ્યાં કારણસામગ્રી નથી ત્યાં) કે ઇન્દ્રોપ(રાફડો)આદિ અન્યથી (કારણસામગ્રીથી ભિન્ન વસ્તુથી) પણ તે ધૂમાદિ કાર્ય થશે, એવી આપત્તિથી કાર્યકારણભાવની અસિદ્ધિ થવાની આશંકા કરવી નહિ. કારણકે અનિઆદિ કોઈક પ્રતિનિયત કારણથી જ ધૂમાદિ કંઇક પ્રતિનિયત કાર્ય જ થાય છે, નહિ કે જે તેમાંથી જે તે. તાત્પર્ય :- જો અન્યદા અને અન્યમાંથી પણ ધૂમવગેરે કાર્ય થતું હોય, તો તે કાર્ય અહેતુક કહેવાય, જે(=કાય) જેના(=કારણના) અન્વય(હાજરી) વ્યતિરક(=અભાવ)ને અનુસરે, તે =કારણ) તેનો( કાર્યનો) હેતુ બને. હવે જો, ધૂમાદિ કાર્ય અગ્નિના અભાવકાળ(અન્યદા) અથવા અન્યથી(અગ્નિભિન્ન વસ્તુથી) થતું હોત, તો તે(=ધૂમકાર્ય) અગ્નિના અન્વયવ્યતિરેકને અનુસરત નહિ. કેમકે અગ્નિના અભાવમાં-વ્યતિરેકમાં પણ તેની હાજરી–અન્વય છે.) અને તો, તેઓના (ધૂમાદિ કાર્યોના) અનિવગેરે હેતુ બનત નહિ. શંકા :- ધૂમવગેરેના અગ્નિવગેરે ભલે હેતુ ન બને પણ રાફડાવગેરે અન્ય તો બનશેનો સમાધાન :- એમ પણ ન થાય. કેમકે અનિવગેરેથી ઉત્પન્ન થતાં ધૂમાડા વગેરે કાર્યો રાફડાવગેરે અન્યના અન્વય વ્યતિરને અનુસરે નહિ. આમ ધૂમાદિ કાર્યોના અનિઆદિ અને અન્ય આમ ઉભય હેતુ ન થવાથી ધૂમવગેરે કાર્યોને અહેતુક માનવાની આપત્તિ આવે અને તો તેઓની કાંતો હંમેશા હાજરી હોવાનો કાંતો હંમેશા અભાવ હોવાનો પ્રસંગ છે. કેમકે “જેઓ નિત્ય સત(હંમેશા વિદ્યમાન દા.ત. આકાશ) હોય અથવા નિત્ય અસ(-હંમેશા અવિદ્યમાન, દા.ત. ખપુષ્પ) હોય, તેઓ જ અહેતુક હોવાથી (પોતાની સત્તા કે અભાવમાટે) અન્ય હેતુની અપેક્ષા રાખતા નથી.” એવો ન્યાય છે. આમ સર્વદા સર્વત્ર ધૂમવગેરેની હાજરી કે અભાવની આપત્તિ છે. તેથી તેઓને અહેતુક લ્પવા યોગ્ય નથી. તેથી ધૂમઆદિ જે વસ્તુ અનિવગેરે જેમાંથી એક વખત ઉત્પન્ન થતું દેખાય, તે વસ્તુ(ધૂમવગેરે) હંમેશા અને બધે જ તેમાંથી જ(=અગ્નિવગેરેમાંથી જ) ઉત્પન્ન થાય, બીજામાંથી નહિ. હવે અહીં આવો ન્યાય હોય, તેમાં અમે શું અયોગ્ય ઠાં ? અર્થાત્ બધુંજ બરાબર કર્યું છે. માર૯ot ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૮૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy