SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ पटजननस्वभावा न मृदिति वस्तुव्यवस्थानियमे वस्तुस्वभाव एव तथा तथा परिदृश्यमानः प्रमाणतया विजृम्भते न त्वन्यत् किंचित् ॥२९१॥ यत आह-- __ण य मोत्तु तहसहावं तहभावे णियमणं तु भावाणं । णय वत्थुसहावोवि हु पज्जणुजोगस्स विसउत्ति ॥ २९२ ॥ (न च मुक्त्वा तथास्वभावं तथाभावे नियमनं तु भावानाम् । न च वस्तुस्वभावोऽपि हु पर्यनुयोगस्य विषय इति) चशब्दो यस्मादर्थे । यस्मान्न भावानां 'तथाभावे नियतकार्यजननस्वभावतया भावे तथास्वभावं परिदृश्यमानं मुक्त्वाऽन्यत्किचिन्नियमनं नियमहेतुरस्ति, किंतु तथास्वभाव एव, तस्मान्नातिप्रसङ्गादिदोषभावप्रसक्तिः। स एव तथास्वभावो वस्तूनां कथमिति चेत्? अत्राह-'णयेत्यादि न च-नैव वस्तुस्वभावः पर्यनुयोगस्य विषयो भवति ॥२९२॥ यस्मात्-- अग्गी डहति ण तु णहं सहावतो कोऽणजज्जते एत्थं? । एसा ण विपडिवत्ती सत्तामेत्तेण कज्जेवि ॥ २९३ ॥ (अग्नि दहति न तु नभः स्वभावात् कोऽनुयुज्यतेऽत्रा । एषा न विप्रतिपतिः सत्तामात्रेण कार्येऽपि) ___अग्निर्दहति 'स्वभावात् तथाविधस्वभावविशेषभावात्, न तु नभः-आकाशं वस्तुत्वाविशेषेऽपि दहति स्व(भावा) भावात्-दाहकत्वस्वभावप्रतिपन्थिस्वभावविशेषभावात्, 'अत्र' एवं प्रतिनियतवस्तुरूपव्यवस्थानियमहेतुस्वभावविषये को नाम अनुयुज्यते-पृच्छयते? यथा-स एवाग्निनभसोः स्वभाव इत्थंभूतः कथमिति, नैव कश्चिदनुयुज्यत इति भावः । एवमिहापीति । आचार्य आह-'एसेत्यादि,' 'एषा' अनन्तरोक्ता न विप्रतिपत्तिर्भवेत् यदि सत्तामात्रेणैव कारणमग्न्यादि कार्येऽपि दाहादिलक्षणे व्याप्रियेत, यावता न सत्तामात्रेणैव व्याप्रियते, किंतु तथापरिणामितया, तथैव प्रत्येक(प्रत्यक्षतो?)तो निश्चीयमानत्वात्, अतोऽन्यथा वस्तुस्वभावकल्पने विप्रतिपत्तिरास्थीयत एव ॥ २९३ ॥ स्यादेतत्, सत्तामात्रेणैव कारणं कार्यस्य निष्पादकं, ततो मा विप्रतिपत्तिं कार्षीरित्यत आह-- सत्तामेत्तेण य से दाहगभावम्मि किं न तेलोकं । डहति? ण हि तस्सभावो तउत्ति माणं परं सद्धा ॥ २९४ ॥ (सत्तामात्रेण च तस्य दाहकभावे किं न त्रैलोक्यम् । दहति? नहि तत्स्वभावः सक इति मानं परं श्रद्धा) (સ્વભાવ ક્યારે પર્યનુયોજ્ય બને?) બૌદ્ધના આ વિસ્તૃત આશયમાં દૂષણ બતાવે છે ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) અતિપ્રસંગાર્દિોષ હોવાથી જ આનો જવાબ પૂર્વ અપાઈ ગયો છે. (બૌદ્ધ) આ (=અતિપ્રસંગ) જ નિયમનિમિત્તસ્વભાવથી પ્રતિષિદ્ધ છે. ઉત્તરપક્ષ :- તમારી આ બધી વાતોનો જવાબ પૂર્વે આપ્યો જ છે. કેમકે “જે અનહા વિ તીરઈ (ગા. ૨૮૫) ઇત્યાદિ વચનથી પૂર્વે અતિપ્રસંગદોષ બતાવ્યો છે. અહીં “આદિપદથી મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાનના અભાવનો દોષ સમાવેશ પામે છે. આ ઘેષ પણ પૂર્વ (ગા. ૨૮૫માં) દર્શાવ્યો જ છે. બૌદ્ધ :- કાર્ય–કારણઆદિની પ્રતિનિયત વ્યવસ્થામાં કારણભૂત સ્વભાવથી જ ઉપરોક્ત અતિપ્રસંગવગેરે ઘેષો દૂર થાય છે. જૂઓ - માટી જ ઘડાને ઉત્પન્ન કરવાના સ્વભાવથી યુક્ત છે, નહિ કે તંતુઓ. અને તંતુઓ જ પટને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે નહિ કે માટી. આમ વસ્તુવ્યવસ્થાના નિયમમાં તે-તે રૂપે દેખાતો વસ્તુનો સ્વભાવ જ પ્રમાણતરીક બળવાન છે, અન્ય ઈ નહિ.. પરિવાર આ જ અર્થની પુષ્ટિ બતાવે છે. ગાથાર્થ :- (“ચ' શબ્દ હેતુના અર્થે છે.) ભાવો(=પદાર્થો)ના તેવા–નિયતકાર્યજનન સ્વભાવતામાં તેઓના(=ભાવોના). તેવા સ્વભાવને છેડી બીજું કેઈ નિયામક હેતુ નથી. અર્થાત્ એકમાત્ર તથાસ્વભાવ જ નિયામક હેતુ છે. તેથી અતિપ્રસંગવગેરે ઘષોની હાજરીનો પ્રસંગ જ નથી. શકા :- વસ્તુઓનો આવો જ તથાસ્વભાવ કેમ છે ? - સમાધાન :- વસ્તુના તેવા સ્વભાવો પર્યયોગના વિષય બનતા નથી. અર્થાત્ વસ્તુનો આવો સ્વભાવ કેમ અને આવો કેમ નહિ ? તેવા પ્રશ્નો અસ્થાને છે. પરિ૯૨ છે સ્વભાવના અપર્યનુયોગમાં કારણ બતાવે છે. ગાથાર્થ :- સ્વભાવથી જ અગ્નિ બાળે છે અને આકારા બાળતું નથી. આમાં પ્રશ્ન શ્રેણ કરે ? (ઉત્તર) જો સત્તામાત્રથી જ (કારણ) કાર્યમાં પણ પ્રવૃત્ત થતું હોત તો આ વિપ્રતિપત્તિ ન હોત. (પણ તેમ નથી) ' તેવા પ્રકારના સ્વભાવવિશેષથી જ અનિ બાળે છે, અને વસ્તુરૂપે સમાન હોવા છતાં દાહન્વસ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવિશેષ હોવાથી જ આકાશ બાળતું નથી. આમ વસ્તુના તે-તે પ્રતિનિયતસ્વરૂપની વ્યવસ્થામાં સ્વભાવ જ નિયામક હેતુ છે. તેથી તેઅંગે કોણ પ્રશ્ન કરે? કે “અનિ અને આકાશના આવા સ્વભાવ કેમ છે?” અર્થાત્ કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિ આવા પ્રશ્નો કરે નહિ. એજ પ્રમાણે અનિવગેરેના તેના સ્વભાવનિયમઅંગે પણ પ્રશ્નને અવકાશ નથી. ઉત્તરપક્ષ :- જો અનિવગેરે દાહાદિ કાર્યોમાં પોતાની હાજરીમાત્રથી પ્રવૃત્ત થતા હોત, તો ઉપરોક્ત વિવાદ ઉભો જ ન થાત. પરંતુ તેઓ(અનિવગેરે) પોતાની હાજરીમાત્રથી કંઈ દાહાદિ કાર્યો કરતાં નથી. તેઓ તેવા પ્રકારના પરિણામ(વિકાર-પર્યાય) ધર્મસંગ્રહણિ ભાગ-1 8 ૮૫
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy