________________
संताणातो अह सो ववहारो सव्व एव जुत्तो तु ।
सो संताणीहिंतो अन्नोऽणन्नोत्ति वत्तव्वं ॥ २३५ ॥ (संतानादथ स व्यवहारः सर्व एव युक्तस्तु । स संतानिभ्योऽन्योऽनन्य इति वक्तव्यम्) जइ अन्नो किं णिच्चो किंवा खणियोत्ति. णिच्चपक्खम्मि ।
होइ पतिन्नाहाणी इतरम्मि उ पुव्वदोसा तु ॥ २३६ ॥ (यदि अन्यः किं नित्यः किंवा क्षणिक इति? नित्यपक्षे । भवति प्रतिज्ञाहानिः इतरस्मिन् तु पूर्वदोषास्तु)
अथ 'स: अनन्तरोक्त ऐहिकामुष्मिकरूपो व्यवहारः सर्वोऽपि 'संतानात् भूतभवद्भविष्यत्क्षणप्रवाहरूपात् युक्त एव । तुशब्द एवकारार्थः । तथा चामुष्मिकं व्यवहारमाश्रित्योक्तम्-- "यस्मिन्नेव हि संताने, आहिता कर्मवासना ।
નં તવૈવ સંતાને, gfસે રજૂતા યથા + તિ' તયુ” વિત્યાનુપજે, રથff -"સ"ત્યારે સાર્તાથી, 'स' संतानः संतान संतानिभ्यः सकाशादन्यो वा स्यादनन्यो वेति वक्तव्यम् । तत्र यद्यन्यस्तर्हि तत्रापि विकल्पयुगलमुपढौकते, स किं नित्यो वा स्यात् किंवा क्षणिक इति? । तत्र यद्याद्यः पक्षस्तदयुक्तम्, "क्षणिकाः सर्वसंस्कारा" इति प्रतिज्ञाव्याघातप्रसङ्गात् । अथोत्तरः पक्षस्तदप्ययुक्तम्, यत आह--'इतरस्मिन्' क्षणिकपक्षेऽङ्गीक्रियमाणे ये. पूर्वमभिहिता दोषास्ते सर्वेऽपि प्रसज्यन्ते । अथ संतानिभ्यः संतानो नान्य इष्यते, तर्हि संतानिन एव संतानस्तदव्यतिरिक्तत्वात्तत्स्वरूपवत्, तथा च सति तदवस्थ एव पूर्ववत् व्यवहारविलोपप्रसङ्गः ॥२३५-२३६॥ अत्र पराभिप्रायामाशङ्कमान आह--
अह संताणो णेओ ज इह विसिट्ठो उ हेउफलभावो ।
तत्तो सो ववहारो णो णाणत्ताविसेसातो ॥ २३७ ॥ (अथ संतानो ज्ञेयो य इह विशिष्टस्तु हेतुफलभावः । तस्माच्च स व्यवहारो नो नानात्वाविशेषात्)
-
-
--
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
શંકા :- એકાન્તક્ષણિકપક્ષમાં આ પ્રમાણે થવાની આપત્તિ કેમ આપો છો ? અહીં ઉત્તર આપતા આચાર્યવર કહે છે.
ગાથાર્થ :- સમાધાન :- એકાન્તક્ષણિકપક્ષે એક જ સંતાનઅંતર્ગત પૂર્વ-ઉત્તરક્ષણોને સર્વથા ભિન્ન કલ્પી છે. તેથી ઉપરોક્ત આપત્તિઓ ક્ષણિકપક્ષે આવે છે.
શંકા :- એકસંતાન અંતર્ગત પૂર્વ-ઉત્તરક્ષણો એકાન્ત ક્ષણિક હોવા છતાં પરસ્પર અત્યન્ત ભિન્ન નથી, તેમ સ્વીકારવાથી પૂર્વોક્ત આપત્તિઓ નહિ આવે.
સમાધાન :- જો પૂર્વ-ઉત્તરક્ષણોને પરસ્પર અત્યન્તભિન્ન નહિ સ્વીકારો, તો તેઓને એકાન્તક્ષણિક પણ નહિ સ્વીકારી શકો. કેમકે તે ક્ષણોવચ્ચે કોઈ પણ પ્રકારનો અન્વય-સંબંધ માનવો જ પડશે અને તે અન્વયરૂપે ઉત્તરક્ષણમાં પૂર્વેક્ષણની હાજરી સ્વીકારવી પડે. અને, તો પૂર્વેક્ષણનો સર્વથા નાશ ન થવાથી સર્વથા ક્ષણિક્તા પણ ઊડી જાય.
આમ એક જ વ્યક્તિને આશ્રયીને સુખ–દુ:ખના અનુભવવગેરરૂપ થતો વ્યવહાર એકાન્તક્ષણિકપણે સુસંગત બનતો નથી. તેથી સુજ્ઞ વ્યક્તિએ દષ્ટિરાગ=સ્વપક્ષના સિદ્ધાન્તનો દુરાગ્રહ છોડી બરાબર વિચારવું જોઇએ કે “આ ક્ષણિકપક્ષ અસંગત છે કે નહિ? ક્ષણિજ્વાદને માન્યતા આપવામાં સઘળાય પ્રસિદ્ધ વ્યવહારોનો વિનાશ થવાનો સંભવ છે. તેથી ક્ષણિકપક્ષ અત્યન્ત અસંગત છે. એમ કહેવાનો ભાવ છે. શાર૩૪
અહી પર (=બૌદ્ધ) નો આરાય આશંકારૂપે વ્યક્ત કરે છે.
| ગાથાર્થ :- સંતાન પ્રવાહ દ્વારા પૂર્વોક્ત બધો વ્યવહાર યોગ્ય ઠરે છે. (ઉત્તરપક્ષ) આ સંતાન સંતાની( પૂર્વ-ઉત્તર આદિ ક્ષણો)થી ભિન્ન છે કે અભિન્ન છે? તે બતાવો. જો ભિન્ન હોય, તો નિત્ય છે કે ક્ષણિક છે? નિત્ય માનશો, તો પ્રતિજ્ઞાહાનિ દોષ છે, બીજાપક્ષે (અનિત્યપણે) તો પૂર્વોક્ત દોષો ઉભા જ રહેશે.
ક્ષણિકવાદી :- અમે અતીત, વર્તમાન અને અનાગત ક્ષણોના પ્રવાહરૂપ સંતાનની લ્પના કરી છે. આ સંતાનથી પૂર્વોક્ત ઇલૌકિક-પરલૌકિક બધો જ વ્યવહાર સુસંગત બનશે. (મૂળમાં “તુ' જ કારાર્થક છે.) તેથીજ પારલૌકિક વ્યવહારને ઉદ્દેશી કહ્યું છે, જે સંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તેજ સંતાનમાં ફળ થાય છેજેમકે કપાસમાં રક્તપણું.”
ઉત્તરપક્ષ :- આ વાત બરાબર નથી. કેમકે વિલ્પો અનુપપન્ન બને છે. જુઓ - તમે ઘેલો આ સંતાન સંતાનીઓ=પૂર્વ-ઉત્તર ક્ષણોથી ભિન્ન છે કે અભિનં? જો ભિન્ન હોય તો બે વિલ્પો સંભવે છે. સંતાનીથી ભિન્ન એવો સંતાન નિત્ય છે કે અનિત્ય છે ? જો નિત્ય કહેશો, તો બધા જ સંસ્કારો ક્ષણિક છે.” એવી તમારી પ્રતિજ્ઞા તૂટી જશે. તેથી આ વિલ્પ અયોગ્ય છે. હવે જે “સંતાન પણ ક્ષણિક છે એવો બીજો વિક્મ અંગીકાર કરશો, તો તે પણ અયોગ્ય છે. કેમકે
ક્ષણિકપક્ષમાં આવતા પૂર્વોક્ત બધા જ દોષો વળગવા આવશે. તેથી સંતાનને ભિન્ન લ્પી સ્વીકારેલા નિત્ય/અનિત્ય બને વિલ્પો અસંગત છે. તેથી સંતાનને સંતાનીથી ભિન્ન ધૂવાની જરૂર નથી. તેથી જો સંતાનને સંતાનીથી અભિન્ન
સ્વીકારશો, તો તે (=સંતાન) સંતાનીરૂપ જ છે. કેમકે તે (=સંતાન) સંતાનીથી સંતાનના સ્વરૂપની જેમ અભિન્ન છે. અર્થાત સંતાનની નવતર લ્પના વાહિયાત કરશે. અને ક્ષણિક સંતાનીઓઅંગે પૂર્વે કહેલા બધા જ દોષો અડીખમ ઉભા રહેશે. વ્યવહારલોપપ્રસંગ પૂર્વની જેમ જ ઉભો રહેશે. માર૩૫/૨૩%ા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ) ૧૬૪