SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ अथ मन्येथाः न पूर्वापरक्षणप्रवाहमात्रं संतानो नापि तद्वयतिरिक्तः कश्चिद्वस्त्वन्तरभूतः, किंतु य एवेह पूर्वोत्तरक्षणानां विशिष्ट उपादानोपादेयभावेन हेतुफलभावः स एव संतानो ज्ञेयः, तस्माच्च सोऽनन्तरोदितः सर्वोऽपि વ્યવહાર વિષઃ | તત્વતિષેધતિ-- કેતતન્નતો ત્યાહ--નાનાવિશેષાત્ રરૂકા પવમેવ વિષે-- अवहिखणातो सताणंतरवत्ती जहा खणो भिन्नो । कज्जक्खणोऽवि एवं तत्तो को वा विसेसो त? ॥ २३८ ॥ (अवधिक्षणात् संतानान्तरवर्ती यथा क्षणो भिन्नः । कार्यक्षणोऽपि एवं तस्मात् को वा विशेषस्तु) . 'अवधिक्षणात्' विवक्षितैकतमकारणक्षणात् यथा संतानान्तरवर्ती क्षणो भिन्न एव, तथा कार्यक्षणोऽपि भिन्न एव, सर्वथा कार्ये कारणधर्मानुगमाभावात्, ततो यथा देवदत्तजिनदत्तयोरत्यन्तभिन्नत्वादेककर्तृकस्मरणादिको व्यवहारो न संगतिमश्नुते, तथा विवक्षितेष्वपि पूर्वोत्तरक्षणेषु। अत्र परं निरुत्तरीकर्तुं पृच्छति-- 'तत्तो को वा विसेसो उ?' ततोभिन्नसंतानान्तरवर्तिनः क्षणादस्य कार्यक्षणस्य को वा विशेषो? यन्निबन्धन इह पूर्वोक्तो व्यवहारः सर्वोऽपि प्रवर्तते, नेतरत्र, नैव कश्चिद्विशेष इति भावः ॥ २३८ ॥ परो विशेषमुद्घट्टयति-- अस्थि विसेसो हेतुफलभावतो विरहओ य तस्सेव । एगंतखणियपक्खे णियमेण ततोऽवि हु ण 'जुत्तो ॥ २३९ ॥ . (अस्ति विशेषो हेतुफलभावाद् विरहाच्च तस्यैव । एकान्तक्षणिकपक्षे नियमेन ततोऽपि हुन युक्तः) अस्ति विशेषो भिन्नसंतानान्तरवर्तिनः क्षणादस्य कार्यक्षणस्य, कुत इत्याह--'हेतुफलभावतः' उपादानोपादेयभावेनावधिक्षणेन सह विवक्षितकार्यक्षणस्य कार्यकारणभावतः, तथा "तस्यैव" हेतुफलभावस्य विरहतश्च-अभावतश्च, अवधिक्षणेन सह भिन्नसंतानान्तरवर्तिनः क्षणस्य । अत्र दूषणमाह--'एगते'त्यादि, एकान्तक्षणिकपक्षे 'सकोऽपि' कार्यकारणभावो नियमेन न युक्तः ॥२३९ ॥ कथं न युक्त इति तामेवायुक्ततां दर्शयति-- - વ ારણે નિરન્નયä ન્નસ સાફ હોતિ? | णाभावातो भावो जायति पुव्विंवि होज्जा तु ॥ २४० ॥ (कथं कारणं निरन्वयनष्टं कार्यस्य साधकं भवति? । नाभावात् भावो जायते पूर्वमपि भवेत्तु ॥) . एकान्तक्षणिकपक्षे हि कारणं सर्वथा विनिवर्तते, तच्च निरन्वयनष्टं कथं कार्यस्य साधकं भवति?, नैव भवतीति भावः । यस्मान्नाभावतः सकाशाद्भावो जायते, यदि जायेत ततः पूर्वमपि भवेत्, तदभावस्य प्रागपि विद्यमानत्वात् । अथोच्येत-न यतः कुतश्चिदभावादयं भाव उपजायते, किंतु विशिष्टात्, स च विशिष्टः कारणस्य ------------- -------- (ક્ષણિજ્વાદમાં કાર્યકારણભાવ અસંગત) અહીં પર (=બૌદ્ધ) ના અભિપ્રાયને આશંકાનું રૂપ આપતા કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) આ સંતાન કંઈ માત્ર પૂર્વ-ઉત્તરક્ષણોના પ્રવાહરૂપ નથી, તેમ જ, પૂર્વ-ઉત્તરક્ષણોથી ભિન્ન કોઈ વસ્તુરૂપ પણ નથી. પરંતુ પૂર્વ-ઉત્તરક્ષણો વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપે રહેલો જે હેતુ-ફળભાવ છે, તેજ સંતાન છે. અને આ હેતુફળભાવરૂપચંતાનથી જે પૂર્વોક્ત તમામ વ્યવહારો સુસંગત બનશે, તેથી કોઈ દોષ નથી. ઉત્તરપલ :- આ તર્કમાં કસ નથી, કેમકે ભિન્નપણું તો સમાનતયા રહેલું જ છે. માર૩છા આ ભિનપણાને સ્પષ્ટ કરતા કહે છે. અભીષ્ટ એક-કારણક્ષણથી જેમ ભિન્નસંતાનમાં રહેલી ક્ષણ ભિન્ન છે. તેમ તે જ સંતાનમાં રહેલી કાર્યક્ષણ પણ ભિન્ન જ છે. કેમકે કાર્યક્ષણમાં કારણક્ષણનો એકપણ ધર્મ આવતો નથી. (કારણકે કારણક્ષણનો નિરવયના ઈષ્ટ છે.) તેથી જેમ દેવદત્ત અને જિનદત્ત પરસ્પર અત્યન્ત ભિન્ન હોવાથી દેવદત્તના અનુભવનું જિનદત્તને સ્મરણ થવારિરૂપ એકકર્તકસ્મરણાદિવ્યવહાર સંગત ન બને, તેમ પૂર્વીય-કારણક્ષણ અને ઉત્તરની કાર્યક્ષણવચ્ચે પણ અનુભવ–સ્મરણાદિ વ્યવહાર સુસંગત બને નહિ. (અર્થાત્ એકસંતાનગત પૂર્વભણે અનુભવેલી વસ્તુનું સ્મરણ જેમ ભિન્નસંતાનગતક્ષણને ન થાય, તેમ તે જ સંતાનમાં રહેલી ઉત્તરક્ષણને પણ નહિ થાય, કેમકે અભીષ્ટ પૂર્વલણથી તે બન્નેની ભિન્નતા સમાનતયા છે.) જો ઉત્તરક્ષણમાં એવી કોઈ વિરોષતા હોય, કે જેથી તેમાં પૂર્વોક્ત વ્યવહાર પ્રવતે અને ભિન્ન સંતાનમાં તેવો વ્યવહાર ન પ્રવર્તે, તો તે વિશેષ બતાવો ? પણ આવી કોઈ વિશેષતા વાસ્તવમાં નથી. પરસ્ટાર બૌદ્ધ વિશેષને પ્રગટ કરવા પ્રયાસ કરતા કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) આ કાર્યક્ષણ(ઉત્તરક્ષણ)માં ભિન્ન સંતાનમાં રહેલી ક્ષણથી વિશેષ છે. કેમકે કારણક્ષણ(પૂર્વેક્ષણ) સાથે ઈષ્ટ કાર્યક્ષણ(=સમાનક્ષણવર્તી ઉત્તરક્ષણનો હેતુફળભાવ છે. જ્યારે ભિન્નસંતાનવર્તક્ષણનો ઇષ્ટકારણક્ષણ સાથે હેતુફળભાવસંબંધ નથી. આમ સમાનસંતાનવર્સી ઉત્તરક્ષણમાં ભિન્નસંતાનવર્તીક્ષણ કરતાં આ હેતુફળભાવરૂપ વિશેષ છે. તેથી ત્યાં(=ઉત્તરક્ષણમાં) પૂર્વોક્ત સ્મરણાદિ વ્યવહાર સુસંગત છે. ભિન્નસંતાનગતક્ષણમાં એ વ્યવહાર અસંગત છે. ઉત્તરપક્ષ :- તમારી દલીલમાં દૂષણ છે. કારણકે એકાન્ત ક્ષણિકપણે કાર્યકારણભાવ અવયમેવ સંભવતો નથી. મારા કાર્યકારણભાવ કેમ સંભવે નહિ ? તે આચાર્ય બતાવી રહ્યા છે. ગાથાર્થ :- એકાન્તક્ષણિકપક્ષે કારણક્ષણ નિરન્વયનાશ = સર્વથા વિનિવૃત્ત થાય છે. તેથી તે(કારણક્ષણ) કાર્યનું સાધક બની શકે નહિ. કારણકે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ શક્ય નથી. જો ઉત્પત્તિ શક્ય હોય, તો પૂર્વે પણ કાર્ય ઉત્પન્ન — — — — — — — 'ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૬૫
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy