________________
युपगम्यमाने तस्यात्मनात ततश्च का नोया चाह-निच्चबंधो वा
यस्मादेवमेकान्तनित्यपक्षे हिंसादिपरिणतिः सर्वथा न युज्यते तस्मान्न जातु-न कदाचनाप्यात्मनो बन्धः प्राप्नोति, 'कारणविरहाद्' हिंसादिपरिणतिलक्षणस्य तत्कारणस्याभावात् । अथैतदभ्युपगम्यते तर्हि तस्य सदैकस्वभावत्वेन हिंसादिपरिणतिप्रच्युत्यभावात् सर्वदा बन्ध एव प्राप्नोति, न मुक्तिः, तथा चाह-'निच्चबंधो वा। अथोच्येत-कदाचिद्वन्धः कदाचित्पुनरबन्धः, तस्य तथाविधैकस्वभावत्वात्, ततश्च का नो हानिरित्यत आह--'बंधेत्यादि' 'बन्धाद्धाभेदे च' बन्धाबन्धकालभेदे चाभ्युपगम्यमाने तस्यात्मनोऽनित्यता प्राप्नोति, बाहि-यदैवास्यात्मनो(नोबन्धस्तदैव बन्धकारणहिंसादिपरिणतिस्वभावो जरसेव यौवनमबन्धकारणेन हिंसादिविरतिपरिणतिस्वभावेनापनीयते अन्यथा तत्परिणतिस्वभावभावेन पूर्वकालवत् बन्धाद्वन्ध एव प्रसज्येत, न ह्यग्निरनपगते दहनस्वभावे न दहतीति, तत्परिणतिस्वभावापगमे च नियतमनित्यतेति ॥२२१॥ मा भूत् बन्धाबन्धकालभेदस्तथापि तस्यानित्यतैवेति प्रतिपादयन्नाह--
तदभेदम्मि य एगम्मि चेव समयम्मि सव्वबंधातो । बिइए अबंधगत्तं सहावभेदाउ तोऽणिच्चो ॥ २२२ ॥
(तदभेदे चैकस्मिन्नैव समये सर्वबन्धात् । द्वितीयेऽबंधकत्वं स्वभावभेदात्तस्मादनित्यः) तस्या:-बन्धाद्धाया अभेदेऽपि बन्धाबन्धकालभेदाभावेऽपीत्यर्थः, एकस्मिन्नेव समये सर्वकर्मबन्धात् यत्कर्म बद्धव्यं तस्य सर्वस्यापि बन्धभावात् द्वितीयसमये बन्धनीयकाभावादबन्धकत्वम्, घादि--येनैव स्वभावेन प्रथमसमये कर्म बध्नाति तेनैव द्वितीयादिष्वपि समयेषु, न स्वभावान्तरेण, तथाऽभ्युपगमात्, ततश्च यावान् कश्चित् द्वितीयादिसमयभावी बन्धः स सर्वोऽपि प्रथमसमय एव स्यात्, तत्कारणस्य स्वभावस्य विद्यमानत्वात्, प्रथमसमयभाविबन्धवत्, अन्यथा द्वितीयादिष्वपि समयेषु मा भूत, विशेषाभावात्, तथा च सति द्वितीयसमये बद्धव्यकाभावादबन्धकत्वमायातमिति । ततः किमित्याह-'सहावभेदाउ तोऽणिच्चोत्ति', यत एवं प्रथमसमये बन्धकत्वं द्वितीयसमये चाबन्धकत्वम, 'तो' तस्मादयमात्मा स्वभावभेदात् बन्धकत्वाबन्धकत्वलक्षणस्वरूपभेदात् अनित्य एवेति स्थितम् ॥२२२॥ मोक्षमधिकृत्य दूषणमाह--
हिंसादिविरतिपरिणती मोक्खस्सवि कारणं तु जा सिद्धा ।
सा विह वियप्पियव्वा एवं जहसंभवं सम्मं ॥ २२३ ॥ (हिंसादिविरतिपरिणतिः मोक्षस्यापि कारणं तु या सिद्धा । सापि हु विकल्पयितव्या एवं यथासंभवं सम्यक)
मोक्षस्यापि कारणं या हिंसादिषु विरतिपरिणतिः सिद्धा-प्रतीता मोक्षवादिनामविगानेन, यथोक्तम्-"मुक्तिः कर्मक्षयादिष्टा, ज्ञानयोगफलं स च । अहिंसादि च तद्धेतुरिति न्यायः सतां मतः । इति" ॥१॥ साप्येवं यथा हिंसादिपरिणतिस्तथा सम्यक् यथासंभवं विकल्पयितव्या, अथादि--न खल्वेकान्तनित्यपक्षे हिंसादिविरतिपरिणतिरुपपद्यते,
पारणतिः सिद्धा-प्रतीता मोजा एवं यथासंभवं सम्यक्)
ज्ञानयोगफलं स च
यतव्या, बाहिरति न्यायः सतां मतनामविगानेन, यथोक्त.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
છે. તેથી હિંસા આદિપરિણતિમાંથી ક્યારેય ભ્રષ્ટ નહિ થાય. તેથી હંમેશા બંધનો પ્રસંગ છે. તેથી ક્યારેય મોક્ષ નહિ થાય.
પૂર્વપક્ષ :- આત્માનો તેવા પ્રકારનો એક જ સ્વભાવ છે, કે જેથી ક્યારેક બંધ અને ક્યારેક બંધનો અભાવ એમ બન્ને સંભવે. તેથી અમારે કોઇ હાનિ નથી.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે બંધકાળ અને અબંધકાળ આમ બંધાબંધકાલનો ભેદ સ્વીકારવામાં આત્મા અનિત્ય ઠરે છે. તે આ રીતે - જ્યારે આ આત્માનો બંધ નથી, ત્યારે જ બંધમાં કારણભૂત હિસાઆદિપરિણતિસ્વભાવને અબંધમાં કારણભૂત હિંસાદિવિતિપરિણતિસ્વભાવ દૂર કરે છે, જેમકે ઘડપણ યૌવનને દૂર કરે છે. નહિતર તો, હિંસાદિપરિણતિ સ્વભાવ હાજર રહેવાથી પૂર્વકાલની જેમ બંધથી બંધ(બંધ પછી બંધ)નો જ પ્રસંગ આવશે. અર્થાત બંધથી અબંધ (બંધથી મોક્ષ) નહીં થાય. બાળવાનો સ્વભાવ દૂર ન થાય ત્યાં સુધી અગ્નિ બાળવાનું કામ ન કરે એમ ન બને અર્થાત અવશ્ય બાળે. તેમ જ્યાં સુધી હિંસાદિપરિણતિસ્વભાવ દૂર ન થાય, ત્યાં સુધી બંધ કાર્ય ન થાય, તેમ ન બને, અર્થાત્ અવશ્ય બંધ થાય. અને જે હિસાદિપરિણતિસ્વભાવ દૂર થાય, તો આત્મા અવશ્ય અનિત્ય કરે છે. રરવા
બંધ અને અબંધકાળમાં ભેદ ભલે ન હો, છતાં પણ આત્મા અનિત્ય જ સિદ્ધ થાય છે, તેમ પ્રતિપાદન કરતાં કહે છે.
ગાથાર્થ :- બંધાબંધકાળમાં અભેદ હોય, તો પણ એક જ સમયે સર્વબંધ હોવાથી બીજા સમયે અબંધતા જ આવશે. આમ સ્વભાવભેદથી આત્મા અનિત્ય સિદ્ધ થાય છે.
બંધકાળ અને અબંધકાળ વચ્ચે અભેદ હોય, તો પણ એક જ સમયે બંધયોગ્ય બધા જ કર્મો બંધાઈ જશે, તેથી બીજા સમયે બંધયોગ્ય કર્મોનો અભાવ થવાથી અબંધતા જ આવીને ઉભી રહેશે. તે આ પ્રમાણે - જે સ્વભાવથી પ્રથમ સમયે કર્મ બંધાય છે, એ જ સ્વભાવથી બીજાવગેરે સમયોમાં પણ કર્મ બંધાય, નહિ કે બીજા સ્વભાવથી; કેમકે આત્માને એક જ સ્વભાવી સ્વીકાર્યો છે. હવે જો, બીજાવગેરે સમયે બંધાતો કર્મબંધ પહેલા સમયના કર્મબંધના સ્વભાવથી જ હોય, તો તે બધા કર્મો પ્રથમ સમયે જ કેમ ન બંધાય? અર્થાત્ બંધાવા જ જોઇએ, કેમકે બીજાવગેરે સમયે કર્મબંધમાં કારણભૂત સ્વભાવ પ્રથમ સમયે પણ વિદ્યમાન જ છે. જેમકે પ્રથમ સમયે થતો કર્મબંધ. અને જો તે સ્વભાવ હોવા ક્યાં પ્રથમ સમયે કર્મબંધ ન થાય, તો બીજાવગેરે સમયે પણ કર્મબંધ ન થવો જોઈએ. કેમકે પ્રથમ સમયના સ્વભાવ અને બીજા સમયનાં સ્વભાવ રૂપ કારણમાં ભેદ નથી. તેથી દ્વિતીયઆદિ સમયે બંધયોગ્ય કર્મો પણ પ્રથમસમયે જ બંધાશે. તેથી બીજાવગેરે સમયે બાંધવા યોગ્ય કર્મોનો અભાવ થવાથી આત્મા અબંધક જ સિદ્ધ થશે. આમ પ્રથમ સમયે બંધકપણું અને બીજાવગેરે સમયે અબંધકપણું, આમ સ્વભાવભેદ થવાથી આત્મા અનિત્ય જ સિદ્ધ થાય છે. રરરા
મોક્ષને ઉદ્દેશી એકાન્તનિત્યપણે દૂષણ દર્શાવે છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ જે ૧૫૮