SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ तस्य सर्वकालमेकस्वभावत्वेन . पूर्वस्वभावप्रच्युत्यभावात्, ततो न कदाचनापि कस्यापि मुक्तिर्भवेत्, तत्कारणहिंसादिविरतिपरिणत्यभावात् । अथ मा भूदिष्टविरोध इति तत्कारणभूता हिंसादिविरतिपरिणतिरभ्युपगम्यते तर्हि सर्वकालं तदेकस्वभावतया नित्यं मुक्तिरेव स्यात्, न संसारः । अथोच्येत-तस्येत्थंभूत एव स्वभावो येन कदाचिद्वन्धः कदाचिच्च मुक्तिः, न च वाच्यं कथमेवंविधस्तस्य स्वभावः कल्प्यत इति, स्वभावस्यापर्यनुयोगार्हत्वादिति। तदेतदुन्मत्तप्रलपितं, यतो बन्धस्य कारणं या हिंसादिपरिणतिर्या च तद्विरतिपरिणतिर्मुक्तिकारणं तयोः परस्परविरोधितया यदैव हिंसादिविरतिपरिणतिरुपजायते तदेव यौवनिकायां शिशुत्वमिव इतरा हिंसादिपरिणतिरपगच्छति, अन्यथा तत्परिणतिलक्षणस्वभावभावेन पूर्वकाल इव विवक्षितकालेऽपि बन्ध एव केवलो भवेन्न मुक्तिरिति नियतमनित्य एवात्मेति कृतं प्रसङ्गेन । स्यादेतत, हिंसादिपरिणतिस्तद्विरतिर्वा आत्मनोऽवस्थाभूता, अवस्थाश्चावस्थातुरेकान्तेन भिन्नाः, धर्माधर्मिणोरेकान्तेन भेदाभ्युपगमात्, ततोऽवस्थानां परस्परं भेदेऽपि अवस्थातुरविचलितस्वरूपत्वात् न काचित् नो बाधेति ॥२२३॥ एतदेवाशङ्कमान आह-- तत्तोऽह परिणतीओ भिन्ना एताओ होति तो तस्स । પાવડું મથામાવો માવષ્ઠિ યતિપૂર્ણ ૩ | ૨૨૪ | (ततोऽथ परिणती भिन्ने एते भवतस्तस्मात् तस्य । प्राप्नोति उभयाभावो भावे चातिप्रसंगस्तु ।) अथ ततः-आत्मनः सकाशादेते परिणती भिन्ने एव भवत इत्यभ्युपगम्यते, अत्र 'भिन्ना एयाउत्ति' प्राकृतत्वात् द्वित्वेऽपि बहुवचनम्, यदाह पाणिनिः- "द्विवचन बहुवचनेनेति," एवमन्यत्रापि यथायोगं प्राकृतलक्षणमभ्यूह्यम्, अत्रोत्तरमाह'तो तस्सेत्यादि, यद्येवमभ्युपगम्यते ततस्तस्य-आत्मनः 'उभयाभावो' बन्धमोक्षाभावः प्राप्नोति, भावे चोभयस्यात्मनोऽभ्युपगम्यमानेऽतिप्रसङ्ग एव स्यात् । तुशब्दोऽवधारणे । अतिप्रसङ्गश्चायम्-यथा देवदत्तस्य हिंसादिपरिणतितद्विरतिपरिणतिभ्यां बन्धमोक्षौ भवतस्तथा जिनदत्तस्यापि स्याता, भेदाविशेषादिति॥२२४॥ सांप्रतं सांख्यमतमपाचिकीर्षुरिदमाह-- — — — — — — — — — — — — — — — — — — — — — — — ગાથાર્થ :- મોક્ષના કારણતરીક સિદ્ધ થયેલી હિંસાવિરતિપરિણતિઅંગે પણ આજ પ્રમાણે યથાયોગ્ય સારી રીતે વિલ્પો કરવા. મોક્ષતત્વ સ્વીકારનારા તમામ મોક્ષવાદીઓ વિરોધ વિના સ્વીકારે છે કે હિસાવગેરેમાંથી વિરતિનો પરિણામ મોક્ષનું કારણ છે. હ્યું છે કે અકર્મક્ષયથી મોક્ષ ઇષ્ટ છે અને કર્મક્ષય જ્ઞાનયોગનું ફળ છે. તથા અહિંસાવગેરે તેના(-કર્મક્ષયના) કારણ છે. આવો ન્યાય સજજનોને માન્ય છે.” હિસાદિપરિણતિની જેમ આ હિસાવિરતિપરિણતિઅંગે પણ વિલ્પના કરવી. તે આ પ્રમાણે એકાન્તનિત્યપક્ષમાં હિંસાવગેરેમાંથી વિરતિની પરિણતિ સુસંગત બનતી નથી. કારણકે આત્મા હંમેશા એકસ્વભાવી હોવાથી ક્યારેય પણ તેનો પૂર્વકાલીન સ્વભાવ નાશ પામે નહિ. અને ઉત્તરકાલીન હિસાવિતિપરિણતિ ઉભી થાય નહિ. તેથી એ પરિણતિનો અભાવ થવાથી ક્યારેય પણ કોઇની મુક્તિ થશે નહિ. પણ મુક્તિ થવી ઈષ્ટ છે. આમ એકાન્તનિત્યપણે મોક્ષઅંગે પણ ઈષ્યવિરોધદોષ છે. પૂર્વપક્ષ :- આ દોષ દૂર કરવા આત્મામાં હિંસાઆદિની વિરતિનો પરિણામ સ્વીકારવો જ રહ્યો. ઉત્તરપક્ષ :- આત્મા એસ્વભાવી હોવાથી, આત્મામાં આ વિતિ પરિણતિ હંમેશા માટે સ્વીકારવી રહી. તેથી આત્મા હંમેશા મુક્ત જ રહેશે, ક્યારેય સંસારી નહિ બને. પૂર્વપક્ષ :- આત્માનો સ્વભાવ જ એવા પ્રકારનો છે, કે ક્યારેક બંધ થાય, અને ક્યારેક મુક્તિ અને સ્વભાવઅંગે પ્રશ્નનો અવકાશ ન હોવાથી એમ ન પૂછવું કે તેનો સ્વભાવ આવો જ કેમ છે ?” ઉત્તરપક્ષ :- આ વચન ઉન્મત્તના પ્રલાપની બરાબરી કરે છે. કેમકે હિંસાદિપરિણતિ બંધનું કારણ છે, અને તેમાંથી ( હિંસામાંથી) વિરતિની પરિણતિ મુક્તિનું કારણ છે. આ બન્ને પરિણતિ પરસ્પર વિરોધી છે. તેથી જ્યારે હિસાઆદિની વિરતિની પરિણતિ ઉભી થાય છે, ત્યારે યુવાનીની પ્રાપ્તિ વખતે બાળપણની જેમ હિસાઆદિની પરિણતિ દૂર થાય છે. જે તે પરિણતિ દૂર ન થાય, તો હિસાઆદિપરિણતિરૂપ સ્વભાવ હાજર રહે છે. તેથી પૂર્વવત ત્યારે પણ માત્ર બંધ જ થશે, મુક્તિ નહિ થાય. તેથી આત્માની અનિત્યતા જ સિદ્ધ થાય છે. પૂર્વપક્ષ :- હિસાની પરિણતિ કે તેની વિરતિની પરિણતિ મૂળ છે તો આત્માની જ અવસ્થા. અને અવસ્થા અવસ્થાવાનથી એકાત્તે ભિન્ન હોય છે. કેમકે ધર્મ અને ધર્મી વચ્ચે એકાન્ત ભેદ સ્વીકાર્યો છે. આમ અવસ્થાઓ પરસ્પરથી અત્યન્ત ભિન્ન હોય, તો પણ અવસ્થાવાન આત્મા તો અવિચલિત સ્વરૂપવાળો જ હોવાથી અમને આત્મા અનિત્ય થવાની કિઈ આપત્તિ નથી પરરવા આ જ વાતની આશંકા કરતા કહે છે. ગાથાર્થ :- તેથી આ બે પરિણતિઓ આત્માથી ભિન્ન છે. (ઉત્તર) તો આત્માના બંધ અને મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય છે. અને બંધ-મોક્ષ સ્વીકારવામાં અતિપ્રસંગ છે. આ હિંસાદિની અને હિંસાઆર્થિવતિની પરિણતિઓ આત્માથી એકાન્ત ભિન્ન સ્વીકારેલી છે. (મૂળમાં દ્વિવચન અર્થે બહુવચનનો પ્રયોગ પ્રાપ્ત હોવાથી ર્યો છે. પાણિનિએ કહ્યું જ છે કે “દ્વિવચન બહુવચનથી (દર્શાવવું) આ જ પ્રમાણે અન્યત્ર પણ પ્રાપ્તના નિયમ યથાયોગ સમજવા) ઉત્તરપક્ષ :- આ અભ્યપગમમાં આત્માના બંધ–મોક્ષનો અભાવ આવે છે. કેમકે આત્માના બંધ–મોક્ષ સ્વીકારવામાં અતિપ્રસંગ છે. જેમકે જેમ દેવદત્તની હિંસા પરિણતિથી દેવદત્તને બંધ અને વિરતિ પરિણતિથી દેવદત્તનો મોક્ષ થાય છે, તેમ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૫૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy