SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ — — चशब्दो हेत्वर्थे । यस्मान्न ज्ञानं ज्ञानिनः 'सकाशादेकान्तेनान्यद्-अर्थान्तरभूतं युज्यते, तथा सति हि तस्यआत्मनस्ततो-ज्ञानान्नैव प्रतिपत्त्यादि भवेत्, आदिशब्दात्प्रवृत्त्यादिपरिग्रहः, दृष्टान्तमाह-यथा अन्यस्य, साहि-न देवदत्तसंबन्धिनो ज्ञानात् जिनदत्तस्य प्रतिपत्त्यादि भवति, विभिन्नत्वात्, तथा आत्मनोऽपि भेदाविशेषात् न ततः प्रतिपत्यादि भवेत्, ततो ज्ञानमात्मनोऽनन्तरभूतम्। ततश्च यद्ययमात्मा एकान्तनित्य इष्यते तर्हि तस्याप्रच्युतानुत्पन्नैकस्थिरस्वभावत्वात् घटपटसंवेदनादिभेदो न स्यात्, तस्मादयमात्मा परिणामीति ॥२१९॥ बन्धमोक्षासंगतत्वमेकान्तनित्यपक्षे भावयति-- हिंसादिपरिणती बंधकारणं सा य णिच्चपक्खम्मि । एगसहावत्ता सति ण जुज्जतेऽणिच्चभावो वा ॥ २२० ॥ (हिंसादिपरिणति बन्धकारणं सा च नित्यपक्षे । एकस्वभावत्वात् सति न युज्यतेऽनित्यभावो वा) हिंसादिषु या आत्मनः स्वयंकरणादिरूपतया परिणतिः सा खलु बन्धस्य, प्रकरणात् कर्मणामिति गम्यते, कारणं निमित्तम् । उक्तं च-"क्लिष्टाद्धिंसाधनुष्ठानात्, प्राप्तिः, क्लिष्टस्य कर्मणः । यथाऽपथ्यभुजो व्याधिरक्लिष्टस्य विपर्ययात् ॥१॥ स्वभाव एष जीवस्य, यत्तथापरिणामभाक् । बध्यते पुण्यपापाभ्यां, माध्यस्थ्यात्तु विमुच्यते ॥२॥" सा च हिंसादिपरिणतिर्नित्यपक्षे न युज्यते, 'सदा' सर्वकालम्, एकस्वभावत्वात् । अथ मा भूत् दृष्टविरोध इति साऽभ्युपगम्यते, तर्हि हन्त पूर्वमहिंसादिपरिणतिलक्षणस्वभावोपमर्दैन हिंसादिपरिणतिलक्षणस्वभावभावादात्मनोऽनित्यत्वापत्तिः, एतदेवाह-'अणिच्चभावो वा' ॥२२०॥ उपसंहरन्नाह-(संहारमाह) तम्हा ण जातु बंधो कारणविरहातों णिच्चबंधो वा । बंधऽद्धाभेदम्मि य अणिच्चया पावती तस्स ॥ २२१ ॥ (तस्मान्न जातु बन्धः कारणविरहाद् नित्यबन्धो वा । बन्धाभेदे चानित्यता प्राप्नोति तस्य) - - — — — — — – અહીં ઘડાવગેરેના સંવેદનોનો ભેદ એકાન્તનિત્યપક્ષે અસંગત છે. તેવું ભાવન કરવાની ઈચ્છાથી પ્રથમ જ્ઞાન અને જ્ઞાની આત્મા વચ્ચેના એકાન્તભેદના સિદ્ધાન્તના છોતરાં ઉખેતા કહે છે. ગાથાર્થ :- જ્ઞાન જ્ઞાનીથી એકાન્ત ભિન્ન સંભવતું નથી. કેમકે (એકાન્ત ભિન્ન હોય, તો) જ્ઞાનથી જ્ઞાનીને અન્યની જેમ અર્થબોધવગેરે થાય નહિ. (ચપદ હેતસૂચક છે.) જ્ઞાનને જ્ઞાનીથી એકાન્ત ભિન્ન માનવું યોગ્ય નથી, કેમકે તેમ માનવામાં આત્માને શાનથી અર્થબોધવગેરે-વગેરેથી અર્થમાં પ્રવૃત્તિ વગેરે સંભવે નહિ. જેમકે અન્યને. જેમ દેવદત્તસંબંધી જ્ઞાનથી જિનદત્તને અર્થનું સંવેદન કે અર્થમાં પ્રવૃત્તિ સંભવતી નથી, કેમકે દેવદત્તનું જ્ઞાન જિનદત્તથી ભિન્ન છે. તે જ પ્રમાણે આત્માને (-દેવદત્તઆદિ આત્માને) પણ સંભવે નહિ. કેમકે જ્ઞાનનો તે આત્માથી ભેદ પણ સમાનતયા છે. (જે ભેદહેતુથી એના જ્ઞાનથી અન્યને સંવેદન સ્વીકાર્યું નથી, તેજ ભેદહેતુ આત્માઅંગે પણ સમાન છે. તેથી આત્માને પણ અર્થસંવેદન થાય નહિ.) તેથી જ્ઞાન આત્માથી અભિન્ન સિદ્ધ થાય છે. તેથી જો આત્માને નિત્ય સ્વીકારશે, તો આત્મા અવિનાશી, અજ, અને સ્થિરએક સ્વરૂપવાળો સિદ્ધ થવાથી તેનામાં અર્થસંવેદનઅંગે પણ સ્વરૂપભેદ નહિ આવે, તેથી સદામાટે એક જ સરખું સંવેદન થવાની આપત્તિ છે. અને ઘટસંવેદન પટસંવેદનવગેરરૂપ સંવેદનભેદ અનુપપન્ન બનશે. જો આ સંવેદનભેદ ઈષ્ટ હોય, તો આત્મામાં તે તે સંવેદનોને અનુરૂપ સ્વરૂપભેદ સ્વીકારવો જ રહ્યો. તેથી આત્માને પરિણામી સ્વીકારવામાં જ સાર છે. પરવા (નિત્યપક્ષે બંધમોસાભાવ) હવે એકાન્તનિત્યપક્ષમાં બંધ અને મોક્ષની અસંગતિનું ભાવન કરે છે. - ગાથાર્થ :- હિસાવગેરેની પરિણતિ બંધનું કારણ છે. અને નિત્યપણે હંમેશા એકસ્વભાવ હોવાથી આ પરિણતિ સંભવતી નથી, અન્યથા અનિત્યભાવ પ્રાપ્ત થાય છે. આત્માની હિસાવગેરેમાં સ્વયં પ્રવૃત્તથવાવગેરેરૂપે પરિણતિ જ કર્મબંધનું કારણ છે. ધું જ છે કે “ક્લિષ્ટ એવા હિંસા આદિના અનુષ્ઠાનો(=પ્રવૃત્તિ)થી ક્લિષ્ટકર્મની પ્રાપ્તિ થાય છે. જેમકે અપધ્યભજન કરનારને વ્યાધિ થાય છે. એમ વિપર્યયથી (અક્લિષ્ટ અનુષ્ઠાનથી) અક્લિષ્ટ કર્મ બંધાય છે.” “જીવનો જ આ સ્વભાવ છે કે, તેના પરિણામને પામેલો તે પુણ્ય અને પાપથી બંધાય છે, અને માધ્યશ્મભાવથી (કર્મથી) વિમુક્ત થાય છે. આ હિંસાદિપરિણતિ આત્માને એકાન્તનિત્ય સ્વીકારનાર પક્ષે સંભવે નહિ. કેમકે આત્મા હંમેશા એક જ સ્વભાવમાં રહે. પૂર્વપક્ષ :- આત્મામાં હિસાદિપરિણતિ પ્રત્યસિદ્ધ હોવાથી દર્શવરોધોષ ન આવે એ હેતુથી તે સ્વીકારવી જ રહી. ઉત્તરપક્ષ :- તેમ સ્વીકારવામાં આત્માને અનિત્ય માનવાની આપત્તિ છે. કેમકે પૂર્વકાલીન અહિંસાપરિણતિના નાશથી દુત્તરકાલીન હિંસાદિપરિણતિસ્વભાવ સંભવે. અને પૂર્વકાલીનપરિણતિના નાશમાં કથંચિત્ તરૂપે આત્માનો પણ નાશ થાય છે. તેથી આત્મા અનિત્ય સિદ્ધ થાય છે. સારરવા ઉપસંહાર કરતા કહે છે. ગાથાર્થ :- તેથી કારણનો અભાવ હોવાથી બંધ સંભવતો નથી, અથવા નિત્ય બંધ સંભવે છે. અને બંધના કાળમાં ભેદ થવામાં આત્માની અનિત્યતા સિદ્ધ થાય છે. આમ એકાન્સનિત્યપણે હિસાઆદિપરિણતિ સર્વથા સંભવતી નથી. તેથી ક્યારેય આત્માનો બંધ પણ સંભવે નહિ. કેમકે હિસાઆદિપરિણતિરૂપ બંધના કારણનો અભાવ છે. હવે જો, હિંસાઆદિપરિણતિ સ્વીકારશો, તો આત્મા સદા એક સ્વભાવી ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૫૭
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy