________________
- अस्ति विशेषो यद्वशादुभयस्वभावत्वेऽविशिष्टेऽपि कदाचित् सुखी कदाचिहुःखी, तमेव विशेष सुखादिलक्षणकार्यान्वयव्यतिरेकाम्यां दर्शयति-यस्मात्सः-आत्मा स्रक्चन्दनादिकं सहकारिकारणं प्राप्य सुखी भवति, विषशस्त्रादिकं च सहकारिकारणमासाद्य दुःखी, अस्माच्चान्वयाभिधानादयतिरेकोऽपि लभ्यते, अन्वयस्य व्यतिरेकाविनाभूतत्वात्, ततश्च यतः सक्वन्दनाद्यभावे न सुखी भवति नापि विषशस्त्रायभावे दुःखी, तस्मादस्त्येव च मक्चन्दनादिविषशस्त्रादिलक्षणसहकारिकारणसन्निधानरूपो विशेष इति ॥१९९॥ स्यादेतत्-यद्येवं विशेषस्ततोऽस्यापि युगपत्संनिधानात्स एव योगपधेन, सुखदुःखानुभवप्रसङ्गः प्राप्त इत्यत आह--
ण य तेसि सण्णिहाणं जुगवं नो तेण होति सुहदुक्खा ।
इय उभयसन्निहाणे पावइ नण उभयभावोऽवि ॥. २०० ॥ (न च तेषां सन्निधानं युगपन्नो तेन भवतः सुखदुःखे । इति उभयसन्निधाने प्राप्नोति ननु उभयभावोऽपि) न च 'तेषां' स्रक्चन्दनादीनां विषशस्त्रादीनां च युगपद्-एककालं सन्निधानं, किंतु कदाचित्, केषाञ्चित् तेन कारणेन न सुखदुःखे युगपद्भवतः । अत्र दूषणमाह--'इय' इत्यादि, इतिरेवमर्थे, एवं सति कदाचिदुभयस्यस्रक्चन्दनादिविषशस्त्रादिलक्षणस्य सन्निधाने सति, नन्विति पराक्षेपे, तस्यात्मन उभयभावोऽपि-सुखदुःखभावोऽपि प्राप्नोति, तथाकारणसंभवात्, अन्यथा तत्तस्य कारणमेव न स्यात्, न चोभयसन्निधानं न भवति, कदाचित्तथोपलम्भात्, न च तथोभयसन्निधानेऽपि कदाचनापि सुखदुःखोभयभावो यथोक्तं प्रागिति यत्किञ्चिदेतत् ॥२०॥
सहकारिकारणं से किं उवगारं करेइ किं वा णो? ।
जं पप्प होइ स सुही दुहावि दोसा अणेगविहा ॥ २०१ ॥ (सहकारिकारणं तस्य किमुपकारं करोति किं वा नो? । यत्प्राप्य भवति स सुखी द्विधापि दोषा अनेकविधाः)
यत् सहकारिकारणं सक्वन्दनादिकं विषशस्त्रादिकं वा प्राप्य स सुखी भवति, उपलक्षणमेतत् दुःखी वा भवति, तत् 'से तस्यात्मनः किमुपकारं करोति किंवा नेति पक्षद्वयम्, किंचात इति चेदत आह 'दुहावि दोसा
- - - - - - - - - - - - પૂર્વપક્ષ :- ઉભયસ્વભાવ સમાનતયા હોવા છતાં, ક્યારેક સુખ અને ક્યારેક દુ:ખની પ્રાપ્તિમાં વિરોષહેતુ છે. સુખઆદિ કાર્યના અન્વય-વ્યતિરેક્વારા તે વિશેષહેતુ આ પ્રમાણે સિદ્ધ છે કે જીવ પુષ્પમાળ, ચંદનવગેરે સહકારી કારણોને પામી સુખી થતો દેખાય છે. તે જ પ્રમાણે ઝેર, શસ્ત્રવગેરે સહકારી કારણોને પામી દુ:ખી થતો દેખાય છે. આ અન્વયદર્શનથી વ્યતિરેક પણ ઉપલબ્ધ થાય છે, કેમકે અન્વય વ્યતિરકને અવિનાભૂત છે. (અર્થાત્ બે ભાવવચ્ચે યથાર્થ અન્વય તો જ મળે, એ બે વચ્ચે યથાર્થ વ્યતિરકસંબંધ પણ હેય.) તેથી જો ફૂલમાળ, ચંદનઆદિ સહકારીકરણો હાજર ન હોય, તો જીવ સુખી થતો નથી. તેમજ, ઝેર, શસ્ત્રઆદિ સહકારીકારણોની ગેરહાજરીમાં દુઃખી થતો નથી એવો વ્યતિરેક પણ ઉપલબ્ધ થાય છે. તેથી પુષ્પમાળા, ચંદન, ઝેર, શસ્ત્રવગેરરૂપ સહકારીકારણોની હાજરીરૂપ વિશેષહેતુ છે જ. કે જેના કારણે સુખ-દુઃખનું ચક્કર ઘૂમ્યા કરે છે.) ૧લ્લા
(મૂળ પૂર્વપક્ષની અંદર ઉત્તરપક્ષના આભાસરૂપ પેટાપૂર્વપક્ષનો આશય) જો આ પ્રમાણે વિશેષહેતુઓ હોય, તો તે વિરોષતુઓની એકી સાથે પ્રાપ્તિ થવાથી ફરીથી એજ એકસાથે સુખ-દુઃખના અનુભવનો પ્રસંગ આવીને ઉભો રહ્યો.
અહીં મૂળપૂર્વપક્ષકાર સમાધાન બતાવે છે
ગાથાર્થ :- તેઓની (વિશેષહેતુઓની) એક સાથે હાજરી થતી નથી. તેથી એકસાથે સુખ-દુ:ખ નથી. (ઉત્તર) ઉભયની હાજરીમાં ઉભય (=સુખ દુઃખ) ની આપત્તિ પ્રાપ્ત થાય છે.
પુષ્પમાળા, ચંદનવગેરે સુખના વિશેષ હેતુઓ અને ઝેર, શસ્ત્રવગેરે દુઃખના વિરોષ હેતુઓ એક્સાથે પ્રાપ્ત નથી, પરંતુ ક્યારેક તેમાનાં કોઇક જ પ્રાપ્ત થાય છે. તેથી સુખ-દુ:ખ એક્સાથે આવતા નથી.
ઉત્તરપક્ષ :- આનું તાત્પર્ય તો એ જ આવીને ઉભુ રહ્યાં કે ક્યારેક જ્યારે ફૂલની માળા કે ચંદનવગેરે સુખના વિશેષ હતું અને ઝેર કે શાસ્ત્રવગેરે દુ:ખના વિરોષહેતુ એક સાથે હાજર થઈ જાય, ત્યારે આત્મા સુખદુ:ખ ઉભયને એકસાથે અનુભવે. (“નનુ પદ પૂર્વપક્ષપર આક્ષેપનું સૂચન કરે છે.) કેમકે ઉભયના કારણ હાજર છે. જો ઉભયના કારણ હાજર હોવા છતાં સુખદુ:ખઉભયમાંથી એનું જ સંવેદન થતું માનશો, તો પેલા વિશેષકારણો કારણરૂપ જ નહિ રહે. કેમકે તેઓની હાજરી હોવા છતાં, અને ઉભયસ્વભાવ પણ હોવા છતાં સુખ કે દુઃખરૂપ સ્વકાર્ય ન થયું. અને કાર્યની અન્ય સામગ્રી હાજર હોવા છતાં જેની હાજરી કાર્યપ્રત્યે ઉદાસીનભાવ રાખે. તે કારણ ન ગણાય. જેમકે કપડાના બીજા બધા કારણ હાજર થવા માં માટી કપડારૂપ કાર્ય માટે ઉદાસીનભાવ રાખતું હોવાથી માટી કપડાનું કારણ નથી. પ્રસ્તુતમાં “ઉભય(સુખદુ:ખોના વિરોષહેતુઓ ક્યારેય એકસાથે પ્રાપ્ત થતાં જ નથી. આમ કહેવું યોગ્ય નથી. કેમકે ઘણીવખત ઉભયના વિરોષકારણો એકસાથે આવતા દેખાય જ છે.(જેમકે નદી ઉતરતા તાપ અને જળની શીતળતા.) તે વખતે સુખદુ:ખઉભયનો એકસાથે અનુભવ થશે આવું કથન પણ હાસ્યાસ્પદ જ છે. કેમકે ક્યારેય સુખદુ:ખનો અનુભવ એકસાથે થતો નથી." તેમ પૂર્વે કહી જ ગયા છીએ. તેથી તમારી વિશેષહેતુની દલીલ પોકળ ઠરે છે. મારા
| (સહકારિત ઉપકારાદિ ચિંતા) ગાથાર્થ :- જે માળ, ચંદનઆદિ સહકારી કારણને પામી તે સુખી થાય છે તે સહકારી કારણ શું તેના (જીવ) પર ઉપકાર કરે છે ? કે નહિ? આ બન્ને પક્ષે અનેક પ્રકારના દેશો છે.
અહીં ઉપલક્ષણથી ઝેર, શસ્ત્રાદિ સહકારીને પામી દુઃખી થવા અંગે પણ સમજી લેવું. એ ર૦૧ છે શેષો બતાવે છે–
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૧૪૯