________________
-
-
अन्यथा निःस्वभावत्वेन तस्य खरविषाणस्येवाभावप्रसङ्गात्, ततोऽनर्थान्तरभूतस्य दुःखवेदकस्वभावस्य निवृत्तौ तस्याप्यात्मनः कथञ्चिन्निवृत्तिरित्यनित्यत्वम् ॥१९७॥ अत्र पराभिप्रायमाह--
____ अह णो तस्स निवित्ती कहं ण दुक्खी ? जहा सुही. को वा।
उभयसहावत्ते सइ हंदि विसेसो स जेण सुही? ॥ १९८ ॥ (अथ नो तस्य निवृत्तिः कथं न दुःखी? यथा सुखी, को वा । उभयस्वभावत्त्वे सति हंदि विशेषो स येन सुखी)
अथ स्यादियं मतिः परस्य-न तस्य-दुःखवेदकस्वभावस्य निवृत्तिः, किंतु सोऽपि तदानीं विद्यत एव, ततो न कश्चिदोष इति, अत्राह-'कथमित्यादि' यदि स दुःखवेदकस्वभावस्तदानीं न निवर्तते तर्हि कथं स आत्मा दुःखी न भवति?, यथा सुखी, स हि तदा सुखी सुखवेदकस्वभावत्वाद्भवति, स च वेदकस्वभावस्तदानी दुःखस्याप्यविशिष्ट इति दुःख्यपि स्यादेव, अथ न सुखस्य दुःखस्य वा वेदकस्वभावसंभवमात्रेणात्मा सुखी दुःखी वा भवति, किंत्वन्यस्माद्विशेषहेतोरित्यत आह--'को वेत्यादि उभयस्वभावत्वेऽविशिष्टेऽपि 'हंदीति' परामन्त्रणे को वाऽसौ विशेषो विद्यते? येन विशेषेण संभवता सता आत्मा तदानीं सुखी भवति न तु दुःखी?, नैव कश्चिद्विशेषोऽस्तीति भावः॥ १९८ ॥ परो विशेषमुपदीयतुमाह--
अत्थि विसेसो जम्हा स सही सहकारिकारणं पप्प ।
होइ सयचंदणादी विससत्थादी य दुक्खित्ति ॥ १९९ ॥ (अस्ति विशेषो यस्मात् स सुखी सहकारिकारणं प्राप्य । भवति म्रक्चन्दनादि विषशस्त्रादि च दुःखीति)
— — — — — — — —પૂર્વપક્ષ :- શા માટે અનિત્ય માનવો પડે ? ઉત્તરપક્ષ :- જૂઓ, આ રીતે
ગાથાર્થ :- જ્યારે તે સુખનું સંવેદન કરે છે, ત્યારે તેનો દુ:ખવેદક સ્વભાવ નથી. અને તેની (દુ:ખવેદક સ્વભાવની) નિવૃત્તિમાં તે (જીવ) અનિત્ય ઠરે છે કેમકે તે (-દુ:ખવેકસ્વભાવ) તેનાથી (જીવથી) અભિન્ન છે.
આત્મા જો ક્રમશ: સુખ-દુ:ખવેકસ્વભાવવાળો ઇષ્ટ હેય, તો આત્મા જ્યારે સુખનું સંવેદન કરતો હોય, ત્યારે દુ:ખવેકસ્વભાવવાળો નથી. કેમકે જો દુખવેકસ્વભાવ હાજર હોય, તો શું કામ દુઃખનું સંવેદન ન કરે?) આમ તે વખતે દુખવેકસ્વભાવ નિવૃત્ત થાય છે. અને સ્વભાવ સ્વભાવવાનથી અભિન્ન હોય છે એટલે કે દુ:ખવેદસ્વભાવ અને આત્મા અનર્થાન્તરભૂતઅભિન્ન છે.
શંકા :- સ્વભાવને સ્વભાવવાનથી ભિન્ન માનવામાં શું વાંધો છે ?
સમાધાન :- જો સ્વભાવથી સ્વભાવ ભિન્ન હોય, તો સ્વભાવી પોતે સ્વભાવહીન થવાથી ગધેડાના શિંગડાની જેમ સર્વથા અસત્ બની જાય. તેથી સ્વભાવને સ્વભાવથી ભિન્ન ન માનતા અભિન્ન માનવો પડે. તેથી સ્વભાવની નિવૃત્તિમાં સ્વભાવવાનની પણ નિવૃત્તિ માનવી પડે. તેથી સ્વભાવવાન=આત્માની કથંચિત્ નિવૃત્તિ થવાથી આત્માને અનિત્ય સ્વીકારવો પડે. (અહીં એટલો ખ્યાલ રાખવો કે જૈનમતે સ્વભાવ સ્વભાવથી કથંચિત્ જ અભિન્ન છે. તેથી સ્વભાવના નાશમાં સ્વભાવી આત્માનો કથંચિત્ નાશ અને થંચિત્ અનિત્યતા જ ઇષ્ટ છે. નહિ કે સર્વથા નાશ કે અનિત્યતા. સ્વભાવ અને સ્વભાવમાં ભેદ માનવામાં બતાવેલી આપત્તિ પણ સર્વથા ભેદ માનવાના પો જ છે. કથંચિદ અભેદ તો ઈષ્ટ જ છે.) ૧૯૭ા.
અહી બીજાનો આરાય બતાવે છે.
ગાથાર્થ :-(પૂર્વપક્ષ) તેની (દ:ખસ્વભાવની) નિવૃત્તિ થતી નથી.(ઉત્તર) તો, તે જેમ સુખી છે, તેમ દુ:ખી કેમ નથી ? અથવા ઉભયસ્વભાવ હોવા ક્યાં ક્યો વિશેષ છે કે જેથી તે સુખી છે ?
| (સખાદિવદનકાળે વિશેષકારણની હાજરી) પર્વપક્ષ :- સખવેદકાળે જીવના દુખવેદકસ્વભાવની નિવૃત્તિ થતી નથી, અર્થાત્ દુખવેદસ્વભાવ પણ હાજર જ હોય છે. તેથી અનિત્યતાનો શેષ નથી.
ઉત્તરપક્ષ :- જે તે દુઃખદસ્વભાવ સુખદનકાળ દૂર થતો ન હોય, તો આત્મા જેમ સુખી થાય છે, તેમ દુઃખી કેમ નથી થતો ? અર્થાત્ થવો જ જોઈએ. કેમકે જેમ ત્યારે સુખદકસ્વભાવ હોવાથી જ સુખી છે, તેમ ત્યારે દુ:ખવેદકસ્વભાવ પણ સમાનતયા હાજર જ છે. - પૂર્વપક્ષ :- સુખવેકસ્વભાવ કે દુખવેદકસ્વભાવની હાજરીમાત્રથી કંઈ આત્મા સુખી કે દુઃખી થતો નથી, પરંતુ અન્ય વિરોષકારણની હાજરીથી જ સુખી કે દુઃખી થાય છે. તેથી ઉભયવેકસ્વભાવ સમકાળે હાજર હોવા માં જેના વિરોષકારણ હાજર હોય, તેનો અનુભવ કરે.
ઉત્તરપલ :- તો એ બતાવો, કે તે વખતે એવો ક્યો વિરોષ હેતુ હાજર છે, કે જેથી તે આત્મા ત્યારે સુખી જ થાય છે દુખી નહિ. અમને તો એવો કોઇ વિશેષ હેતુ દેખાતો નથી. ૧૯૮
પૂર્વપક્ષકાર વિશેષહેતુનું ઉપદર્શન કરાવતા કહે છે
ગાથાર્થ :- વિશેષ છે. કેમકે તે માળા, ચંદન આદિ સહકારી કારણને પામી સુખી થાય છે, અને વિષ, શસ્ત્ર વગેરે સહકારી કારણને પામી દુઃખી થાય છે.
ધર્મસંગ્રહણિ ભાગ-1 થી ૧૮