________________
निश्चीयमानत्वात्, यश्च क्वचित् यौगपद्याभिमानो यथा नदीमुत्तरता यदैव पादयोः शीतलजलसंस्पर्शात्सुखमनुभूयते तदैव खल्वाटे शिरस्यातपसंपर्कतो दुःखमपीति, सा भ्रान्तिः, कालस्यात्यन्तसूक्ष्मत्वेन मनसोऽतीवाशुसंचारित्वेन च क्रमानुभवस्य सतोऽप्यनुपलक्षणात्, उत्पलदलशतक्रमवेधवत् । मनो हत्यन्तसूक्ष्म, ततो यदैकेन स्पर्शनेन्द्रियदेशेन सह संबध्यते न तदैवान्येन, यद्देशेनैव च सह संबद्धं तद्देश एव विज्ञानहेतुः नेतरत्र, ततो न युगपद्विज्ञानानुभवसंभव इति स योगपद्येनानुभवाभिमानो भ्रान्तिमात्रमेव । तदुक्तम्--1सुहुमाऽऽसुचरं चित्तं इंदियदेसेण जेण जं कालं । संबज्झइ तं तम्मत्तनाणहेउत्ति नो तेण ॥१॥ उवलब्भइ किरियाओ जुगवं दो दूरदेसभिन्नाओ । पायसिरोगयसीउण्हवेयणाणुभवरूवाओ ॥२॥ इति । अपि च युगपज्ज्ञानानुत्पत्तिरेव मनसो लिङ्गम्, योगपद्यं चेत् ज्ञानस्याभ्युपगम्येत ततस्तदन्यलिङ्गाभावान्मनःकल्पना निरालम्बना स्यादिति। स्यादेतत्-यदि नाम तस्योभयस्वभावता तथापि कथं सदा यौगपद्येन सुखदुःखानुभवप्रसङ्ग आपद्यते, न हि तस्येत्थंभूतः स्वभावो, यदुत सदा यौगपद्येन सुखदुःखे वेदयितव्ये, किंतु सामान्येनोभयवेदकत्वम्, तथा च सति कदाचित्सुखं वेदयिष्यते कदाचिहुःखमपीति न कश्चिद्दोष इत्यत आह--. 'कमवेयगेत्यादि' क्रमेण सुखदुःखयोर्वेदके स्वभावे इष्यमाणेऽवश्यमनित्यत्वं तस्य प्राप्नोति ॥ १९६ ॥ कथमिति चेत्? अत आह--
वेदेइ जया स सुहं न तदा दुहवेदगस्सभावो से ।
तन्निव्वित्तीए तओऽणिच्चो सो जं तओऽणण्णो ॥ १९७ ॥
(वेदयते यदा स सुखं न तदा दुःखवेदकस्वभावस्तस्य । तन्निवृत्तौ सकोऽनित्यः स यत्ततोऽनन्यः) . क्रमेण हि सुखदुःखयोर्वेदके स्वभावे इष्यमाणे वेदयते यदा आत्मा सुखं न तदा-सुखवेदनकाले 'से तस्यात्मनो दुःखवेदकस्वभावो विद्यते, ततश्च तदा तस्य-दुःखवेदकस्वभावस्य निवृत्तौ सत्यां 'तउत्ति सक आत्मा अनित्यः प्राप्नोति, स्वभावनिवृत्तौ कथञ्चित्स्वभाववतोऽपि निवृत्तेः, कथमित्यत आह-'सो जं तओऽणण्णो' सः-दुःखवेदकः स्वभावो यत्-यस्मात्ततः-तदात्मनः सकाशादनन्यः-अनर्थान्तरभूतः, न हि स्वभावः स्वभाविनोऽर्थान्तरभूतो भवितुमर्हति,
- - - - — — — — — — — — — — — — — — — — — — — — — — — —– અહી અન્યના અરાયનો આવિર્ભાવ કરતા કહે છે.
ગાથાર્થ :જીવ ઉભયસ્વભાવી છે, તેવી બુદ્ધિ કરો, તો એક સાથે સુખદુ:ખના સંવેદનનો પ્રસંગ છે. ક્રમશ: વેદક સ્વભાવ સ્વીકારવામાં અવય અનિત્યતાની પ્રાપ્તિ છે.
- પૂર્વપક્ષ :- અમે પણ જોઈએ જ છીએ કે જીવ સુખ અને દુ:ખ બન્નેનો અનુભવ કરે છે. અને જે દેખાતું હોય, તેનો નિષેધ ન કરી શકાય. અન્યથા અતિપ્રસંગ આવે. તેથી અમે જીવને સુખ-દુઃખઉભય સ્વભાવી સ્વીકારીએ છીએ.
- (એક સાથે બે અનુભવનો નિષેધ). ઉત્તરપક્ષ :- જો આમ સ્વીકારશો, તો જીવ એકકાળે સુખ અને દુઃખ બન્નેનો અનુભવ કરે છે, તેમ સ્વીકારવું પડશે. કેમકે તેનો ઉભયસ્વભાવ છે. પરંતુ એકીસાથે બન્નેનો અનુભવ થતો નથી, કેમકે સ્વસવેદનપ્રત્યક્ષથી એવો નિશ્ચય થઈ શકે છે કે સુખ અને દુ:ખનો અનુભવ ક્રમશ: છે.
પૂર્વપક્ષ :- ક્યારેક સુખદુ:ખનો એકીસાથે અનુભવ પણ થાય છે. જેમકે નદી ઉતરતા ટાલવાળા માણસને જ્યારે પગમાં ઠંડા પાણીના સ્પર્શથી સુખનો અનુભવ થાય છે, ત્યારે જ વાળ વિનાના માથાપર સૂર્યને તડકે પડવાથી દુ:ખનો અનુભવ પણ થાય છે.
- ઉત્તરપલ :- આ યુગપદ્ સુખ-દુઃખના અનુભવનું અભિમાન ભ્રાન્તિયુક્ત છે, સમય અત્યન્ત સૂક્ષ્મ છે, અને મન અત્યંત શીધ્રગતિવાળું છે. તેથી ક્રમિક અનુભવ થતો હેવા છતાં નજરમાં આવતો નથી. અહીં કમળની સો પાંખડીના વેધનું દૃષ્ટાન્ત છે. મન અત્યંત સુક્ષ્મ છે. તેથી જ્યારે સ્પન્દ્રયના એભાગ સાથે સંબંધિત થાય છે, ત્યારે બીજાભાગસાથે સંબંધ પામતું નથી. અને જે ભાગસાથે સંબંધમાં આવે છે, તે જ ભાગમાં વિજ્ઞાનનું કારણ બને છે અન્યત્ર નહી. તેથી એકી સાથે અનેક જ્ઞાનનો અનુભવ સંભવે નહિ. તેથી યુગપ૬ અનુભવનું અભિમાન ભ્રાન્તિમાત્ર છે, સત્ય નથી. ક્યાં જ છે “સૂક્ષ્મ અને શીઘચારી ચિન ઈજિયના જે દેશસાથે જે સમયે જોડાય છે. તે કાળે તે દેશમાત્ર જ જ્ઞાનનો હેતુ બને છે. તેથી શરીરના દૂરના ભાગોથી ભિન્ન બનેલી પગ અને મસ્તક સંબંધી શીત અને ઉષ્ણ અનુભવાત્મક બે ષિાઓ એક સાથે ઉપલબ્ધ ( સંવિદિત) થતી નથી." ૧૫ રાા
વળ, “એક સાથે બે જ્ઞાન ઉત્પન્ન ન થવા,' એ જ, મનનું લિંગ છે. જો જ્ઞાનમાં યૌગપધે સંભવતું હોય, તો મનની સિદ્ધિ માટે બીજું કોઈ લિંગસાધન ન હોવાથી મનની લ્પના જ નિરાલમ્બનનિરાધાર બની જાય.
પૂર્વપક્ષ :- જીવનો ઉભયસ્વભાવ હોય, છતાં પણ હંમેશા એકસાથે જ સુખ-દુઃખના અનુભવનો પ્રસંગ શી રીતે આવે ? તેનો એવો સ્વભાવ તો નથી જ કે હંમેશા સુખ-દુઃખનું વદન એકસાથે કરવું પરંતુ “સામાન્યથી સુખ અને દુઃખ બને અનુભવવા એવો જ સ્વભાવ છે. તેથી ક્યારેક સુખનું વેદન કરશે, તો ક્યારેક દુઃખનું પણ. તેથી કોઈ શેષ નથી.
ઉત્તરપલ :- જો આમ જીવનો ક્રમશ: સુખ-દુ:ખ સંવેદન કરવાનો સ્વભાવ ઈષ્ટ હોય, તો તમારે જીવને નિત્યને બદલે અનિત્ય જ માનવો રહ્યો. ૧૯ાા
1. सूक्ष्ममाशुचरं चित्तमिन्द्रियदेशेन येन यस्मिन् काले । संबंध्यते तस्मिन् तन्मात्रज्ञानहेतुरिति नो तेन ॥१॥ उपलभ्येते क्रिये युगपद् हे दूरदेशभिन्ने । पादशिरोगतशीतोष्णवेदनानुभवरूपे ॥२॥
ધર્મસંગ્રહણિ ભાગ-1 થી ૧૪૭