________________
खलशब्द एवकारार्थः, परिणाम्येव जीवो भवति ज्ञातव्य इति साध्यनिर्देशः, सुखादियोगादिति हेतुः, अयं हि जीवः कदाचिदिष्टसंप्रयोगादिना सुखीभवति, स एव पश्चादिष्टवियोगानिष्टसंप्रयोगादिना दुःखीभवति, न चैकस्य तथातथापरिणमनमन्तरेणायं सुखादियोग उपपद्यते, ततः सुखादियोगान्यथाऽनुपपत्त्या परिणामी जीवो ज्ञातव्यः । स्यादेतत्सुखादियोगोऽपि स्यान्न च परिणामी को पत्र प्रतिबन्धः? येन परिणामित्व एव सुखादियोग इत्यत आह-- 'णेगंतेत्यादि न यस्मादेकान्तनित्यपक्षे अनित्यपक्षे च सुखादियोगो युक्तो, यथा च न युक्तस्तथोपरिष्टादाचार्येण स्वयमेव वक्ष्यते, ततो विपक्षादन्यथाऽनुपपत्त्या व्यावर्त्तमानः परिणाम्यात्मधर्मत्वेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिः ॥१९४॥ तत्रैकान्तनित्यपक्षे सुखादियोगस्यायुक्ततां भावयन्नाह--
__ एगसहावो णिच्चो स जइ सुही णिच्चमेव तब्भावो । .
पावइ तस्स अह दुही दुहभावो दिस्सए चुभयं ॥ १९५ ॥ (एकस्वभावो नित्यः स यदि सुखी नित्यमेव तद्भावः । प्राप्नोति तस्याथ दुःखी दुखभावो दृश्यते चोभयम्)
यद्ययमात्मा एकान्तनित्य इष्यते ततो हन्त सर्वदेवायमेकस्वभाव' इष्टः स्यात्, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावलक्षणत्वादेकान्तनित्यत्वस्य। ततश्च स यदि सुखी स्यात् ततो नित्यमेव सर्वदेव तस्य-आत्मनस्तद्धावः सुखिभावः प्राप्नोति। अथ दुःखी तर्हि नित्यमेव दुःखिभावः प्राप्नोति । भवत्वेतत्, का नो हानिरिति चेदत आह--'दिस्सते चुभयमिति'
તે રોપ-સુહ૩૫માત્મન, રથાનિક પવ પુત્રજન્માવિના મુળી તો વિના ૨ કુલ રત તા ॥१९५॥ अत्र पराभिप्रायमाशङ्कमान आह--
उभयसहावोत्तिं मती जुगवं वेदेज्ज दोऽवि सुहदुक्खे ।
कमवेदगस्सभावोऽणिच्चत्तं पावती अवस्सं ॥ १९६ ॥ (उभयस्वभाव इति मतिः युगपद् वेदयेत हे अपि सुखदुःखे । क्रमवेदकस्वभावोऽनित्यत्वं प्राप्नोति अवश्यम्)
अथ स्यादियं मतिः परस्य यथा-दृश्यते एवास्माभिरप्यात्मनः सुखदुःखानुभवो न च दृष्टस्यापहवः कर्तु शक्यते, मा प्रापदतिप्रसङ्गः, तस्मात्सुखदुःखोभयस्वभाव आत्मेष्यत इति, अत्र दूषणमाह- 'जुगवमित्यादि' यद्येवमिष्यते ततो हन्त युगपदेककालं वे अपि सुखदुःखे वेदयेत, उभयस्वभावत्वात्, न च वेदयते, तदनुभवस्य स्वसंवेदनप्रत्यक्षेण क्रमशो - - - - - - - - - - - - - --
- - - - - - - - - - -- - - - -
(પરિણામવાદની પુષ્ટિ) આમ અમર્તત્વની સિદ્ધિ કરી. આ પ્રમાણે દ્વારગથામાં ઉપન્યસ્ત કરેલ “અમૂર્ત દ્વારની વ્યાખ્યા થઈ. હવે પરિણામી' દ્વારની વ્યાખ્યા કરતા કહે છે.
ગાથાર્થ :- જીવ સુખઆદિના યોગથી પરિણામી સમજવો. એકાન્તનિત્યપણે અને એકાન્તઅનિત્ય પશે તે (=સુખઆદિનો યોગ) સંભવે નહિ.
(“ખલ શબ્દ જ કાર અર્થક છે.) “જીવ પરિણામી જ હોય છે આ પ્રમાણે સાધ્યર્નિર્દેશ–પ્રતિજ્ઞા છે. (જીવપક્ષમાં “પરિણામિત્વ ધર્મ સાધ્ય છે.) સુખઆદિનો યોગ હેતુ છે. હિતમાં અસિદ્ધિદોષ નથી- હેતુની પક્ષમાં સિદ્ધિ છે તે બતાવતાં કહે છે) આ જીવ ક્યારેક ઈષ્ટવસ્તુની પ્રાપ્તિવગેરેથી સુખી થાય છે, અને પાછળથી ઈષ્ટવસ્તુના વિયોગથી કે અનિષ્ટની પ્રાપ્તિથી દખી થાય છે. જો એકનો એક જીવ તેવા તેવા રૂપે પરિણામ પામે નહિ, તો આ સુખ વગેરેનો સંગમ સંભવે નહિ. તેથી સુખઆદિનો સંગમ અન્યથા અનુપપન્ન થવા દ્વારા જીવને પરિણામી સિદ્ધ કરે છે.
અહીં વિપક્ષની લ્પના કરતાં કોઈ કહે છે કે જીવ સુખઆદિના સંગમવાળો હોય, અને પરિણામી ન હોય, તો શો વાંધો છે ? અહીં એવો ક્યો પ્રતિબંધ-વ્યાપ્તિસંબંધ છે જેથી જીવમાં પરિણામિપણું હોય, તો જ સુખ વગેરેનો સંગમ હોય, તેમ કહેવાય. (સમાધાનમાં વિપક્ષબાધક તર્ક બતાવતા અપરિણામિતા માનવામાં એકાંત નિત્ય કે અનિત્ય માનવામાં ઘોષ બતાવે છે.) એકાન્ત નિત્યપક્ષે અને એકાન્તઅનિત્યપણે સુખ વગેરે સંભવે નહિ. કેમ નહિ સંભવે? તે હવે પછી મૂળકાર આચાર્ય પોતે જ બતાવશે. સુખાદિયોગ અન્યથાઅનુપપતિદ્વારા એકાન્તનિત્ય-અનિત્યપક્ષરૂપ વિપક્ષમાંથી વ્યાવૃત્ત થાય છે. અને પરિણામી આત્મધર્મવથી વ્યાસ બને છે. આમ વ્યાતિ સિદ્ધ થાય છે. ૧૯૪૦
(એકાત્તનિત્યપક્ષનું ખંડન) અહી જીવને એકાન્ત નિત્ય માનતા પક્ષે સુખ વગેરેનાં યોગ કેમ ન સંભવે ? તે બતાવે છે --
ગાથાર્થ :- એસ્વભાવવાળો નિત્ય તે(જીવ) જો સુખી હોય, તો હંમેશા તેને(જીવન) સુખ જ પ્રાપ્ત થવું જોઈએ. અને જે દુઃખી હોય, તો હંમેશા દુઃખ જ મળવું જોઈએ, પરંતુ ઉભય (સુખ અને દુઃખ) દેખાય છે.
જો આ આત્મા એકાન્તનિત્ય ઇષ્ટ હોય, તો તે (આત્મા) હંમેશા એક જ સ્વભાવમાં રહેનારો માન્ય બનશે. કારણકે ‘ઉત્પન્ન થવું નહિ નાશ પામવો નહિ અને હંમેશા એક જ સ્વભાવમાં રહેવું એકાન્તનિત્યનું આ જ લક્ષણ છે. તેથી જ આ એકાન્તનિત્ય જીવ સુખી હોય, તો હંમેશા તે સુખી જ રહેવો જોઈએ. અને દુઃખી હોય તો હંમેશા દુ:ખી રહેવો જોઇએ.
શંકા :- ભલે તેમ થાઓ, તેમાં અમારે શું વાંધો હોય ?
સમાધાન :- કેમ વળી તમારા મતે સુખી જીવ સુખી જ રહેવો જોઇએ, અને દુ:ખી જીવ દુઃખમાં જ સબડવો જોઈએ જ્યારે વાસ્તવમાં પ્રાય: દરેક જીવ સુખ-દુ:ખની ઘટમાળમાં અટવાયા જ કરતો હોય છે. જીવો પુત્રજન્મવગેરેને પામી સુખી અને તેના વિયોગઆદિને પામી દુઃખી થતા દેખાય જ છે. ૧૯૫ા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૪