________________
कर्माणि-ज्ञानावरणीयादीनि वक्ष्यमाणस्वरूपाणि विनिर्मुक्तं-विशेषेण सर्वापगमरूपेण निर्मुक्तं परित्यक्तं म्पं स्वरूपं यस्य स जीवोऽमूर्तो ज्ञातव्य इति साध्यनिर्देशः, अत्र साधनमाह-अणिंदियत्ता' अतीन्द्रियत्वात, मूर्त हि यत् भवति तत्कदाचनाप्यवश्यमिन्द्रियग्राह्ममपि भवति, यथा घटपरमाणवो घटावस्थायाम, न चासौ जीवः कर्मविनिर्मुक्तस्वरूपः कदाचनापि चक्षुरादीन्द्रियग्राह्यो भवति, तस्मादयमतीन्द्रियत्वात् अमूर्तः एव। एवं शेषहेतुष्वपि यथायोगं भावना कार्या। तथा 'अछेज्जभेज्जत्ति खङ्गशलादिना अच्छेद्याभेद्यत्वात, 'स्वादिविरहतो वेति' रूपाद्याकारविशेषो हि मूर्तिः, अयं च जीवो स्पादिगुणविकलस्तस्मादयममूर्तः, रूपादिगुणविरहोऽपि तस्य कुतः सिद्ध इति चेत्, उच्यते 'अनादिपरिणामभावात् आकाशस्येवानादिरूपादिगुणविरहलक्षणपरिणामभावात् ॥१९२॥ अमूर्तत्व एव साध्ये हेतूनाह--
छउमत्थाणुवलंभा तहेव सव्वन्नुवयणओ पायं ।
लोगादिपसिद्धीतोऽमुत्तो जीवोत्ति णेयव्वो ॥ १९३ ॥
(छग्रस्थानुपलम्भात् तथैव सर्वज्ञवचनात् प्रायः । लोकादिप्रसिद्धितोऽमूर्तो जीव इति ज्ञातव्यः) 'छग्रस्थानामनुपलम्भात्' न ह्यवधिज्ञानिप्रभृतिभिरपि छग्रस्थैः स साक्षादुपलभ्यत इति। 'तहेव सव्वण्णुवयणओ पायं तथैव सर्वज्ञवचनतः-निर्मूलापगतसकलरागादिदोषजालभगवत्सर्ववेदिवचनतः प्रायः सोऽमूर्तोऽवगम्यते, प्रायोग्रहणेन च एतदर्शयति-एवंविधेष्वतीन्द्रियेषु प्रायो जिनवचनमेव प्रमाणतया विजृम्भते नान्यदिति । तथा 'लोकादिप्रसिद्धित' लोकादौ अमूर्तत्वेन प्रसिद्धेः । आदिशब्दावेदतच्छेषसमयपरिग्रहः, अत्र कविनिर्मुक्तस्वरूपग्रहणं संसारिजीवप्रतिषेधार्थ, तस्य हि वह्नययस्पिण्डवत् कर्मणा सह लोलीभूततया कथञ्चिन्मूर्त्तत्वेनाभ्युपगमात्, वक्ष्यति--'अहवा गंतोऽयं संसारी सव्वहा अमुत्तोत्ति । जमणाइकम्मसंतइपरिणामावरूवो सो' इति । यद्वा सामान्येन तत्स्वरूपविशेषनिर्धारणार्थमतो न कश्चिद्दोषः ॥१९३॥ (इति) अमूर्त्तत्वसिद्धिः। व्याख्यातं द्वारगाथोपन्यस्तममूर्त इति द्वारम् ॥ अधुना परिणामीति व्याख्यानयन्नाह--
परिणामी खलु जीवो सुहादिजोगातो होइ णेयव्वो ।
णेगंतणिच्चपक्खे अणिच्चपक्खे यसो जुत्तो ॥ १९४ ॥ (परिणामी खलु जीवः सुखादियोगाद् भवति ज्ञातव्यः । नैकान्तनित्यपक्षेऽनित्यपक्षे च स युक्तः)
—
—
—
—
--
-
-
-
-
-
-
-
-
-
--
—
—
—
—
—
—
—
જ્ઞાનાવરણીયવગેરે કર્મોનું સ્વરૂપ આગળ ઉપર બતાવાશે. “આ કર્મોથી સંપૂર્ણ મુક્ત થયેલા સ્વરૂપવાળો જીવ અમૂર્ત સમજવો એવો સાધ્યર્નિર્દેશ છે. (કર્મવિનિર્મનસ્વલ્પવાળો જીવ પક્ષ છે. અમર્તત્વ સાધ્યધર્મ છે.) અહીં સાધન હેતુઓ બતાવે છે. (૧) જીવ અતીન્દ્રિય છે. જે વસ્તુ મૂર્ત હોય, તે ક્યારેક પણ અવશ્ય ઈન્દ્રિયગ્રાહ્ય બને. જેમકે ઘડાના પરમાણુઓ ઘડાની અવસ્થામાં ઈન્દ્રિયગ્રાહા બને છે. કર્મરજથી રહિત જીવ ક્યારેય આંખવગેરે ઇન્દ્રિયોનો વિષય બની રાતો નથી. (આમ જીવ અતીન્દ્રિય હોવાથી આકાશની જેમ અમૂર્ત છે. આ જ પ્રમાણે બાકીના હેતુઓ અંગે પણ યથાયોગ વિચારણા કરવી) (૨) આ જીવ તલવાર, શૂળ વગેરેથી છેદન કે ભેદન પામતો નથી. તેથી પણ આકાશની જેમ અમૂર્ત છે. (અલબત્ત, પરમાણુ પણ અર્થે ભેળે છે. પણ તેની અભેબૈતામાં તેનું નિરંશપણું નિવયવીપણું - સૂક્ષ્મતમપણું કામ કરે છે. જ્યારે જીવ નિરસા ન હોવા છતાં વૈભેલ્વે નથી બનતો, તેમાં અન્ય હેતું ન હોવાથી આકારાની જેમ અમૂર્તપણું જ કરણતરીક સિદ્ધ થાય છે.) (૩) રૂપઆદિ આકારવિશેષ જ મૂર્તિ છે. જીવ રૂપવગેરે વિનાનો હેવાથી (=મૂર્તિ વિનાનો હોવાથી) અમૂર્ત છે.
શંકા :- જીવ ગૃપઆદિથી વિક્લ છે તેમ કેવી રીતે સિદ્ધ થયું?
સમાધાન :- (૪) તેનો તેવો અનાદિપારિણામિભાવ હોવાથી જ તે પાદિથી હિતરૂપે સિદ્ધ છે, જેમકે આકાશ તેવા અનાદિપારિણામિભાવથી જ પાદિથી હિતરીક સિદ્ધ છે. (સંસારી જીવમાં શરીરના સંગથી જે રૂપવત્તાનું ભાન થાય છે, તે પુદગળના સાનિધ્યથી થતું હોવાથી પાધિક ઔપચારિક છે, અને તેના તાત્વિક અનાદિપારિણામિક રૂપઆદિસહિતસ્વરૂપનું બાધક નથી. તે સ્ફટિક અને લાલપુષ્પના દેરાન્તથી સમજી લેવું. રાંકા :- જે પુદગળના સંગથી અમૂર્ત જીવમાં મૂર્તત્વનો ભાસ થઈ શક્તો હોય, તો આકારામાં કેમ મૂર્તતા ભાસતી નથી ? સમાધાન :- પુદગળના સંગથી આકારામાં પણ મૂર્તતા ભાસે જ છે(વાદળા ન હેય ત્યારે અપ્પી આકાશ ભૂરા રંગનું ભાસે જ છે અને ઘડાવર્ગેના કાણે આકાશના ઘયકાશવગેરે આકારવિરોષનો વ્યવહાર થાય જ છે. તેથી અહીં આ રાંકા વ્યાજબી નથી.) (
૧૯ા , અમૂર્તત્વ સાધ્યઅંગે જ બીજા હેતુઓ બતાવે છે.
ગાથાર્થ :- (૫) છદ્મસ્થોને દેખાતો ન હોવાથી, તથા (૬) પ્રાયઃ સર્વજ્ઞનું વચન હોવાથી અને (૭) લોકઆદિની પ્રસિદ્ધિથી જીવ અમૂર્ત છે. તેમ સમજવું.
(૫) અવધિજ્ઞાની વગેરે કમ0ો પણ જીવને સાક્ષાત્ જોઈ શક્તા નથી. કેમકે તેઓનો વિષય માત્ર રૂપી દ્રવ્યો જ બને છે.) આમ જીવ છદ્મસ્થોના પ્રત્યક્ષજ્ઞાનનો વિષય બનતો નથી. તેથી અમૂર્ત છે. (૬) તેજ પ્રમાણે રાગવગેરે સકળદોષ સમુદાયના સર્વથા લયથી સર્વજ્ઞ બનેલા ભગવાનના વચનથી પણ પ્રાય: જીવ અમૂર્ત સિદ્ધ થાય છે. પ્રાયઃ' શબ્દ સૂચવે છે કે આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોમાં પ્રાય: જિનવચન જ પ્રમાણતરીક સમર્થ છે, નહિક અન્ય પ્રત્યક્ષઆદિ. તથા (૭) લોવગેરેમાં જીવ અમૂર્તતરીક જ પ્રસિદ્ધ છે. (વગેરેથી તેઓના વેદવગેરે બીજા શાસ્ત્રોનો સમાવેશ થાય છે.) પ્રસ્તુતમાં કર્મથી વિનિમ્ન જીવનું આવું સ્વરૂપે કહેવામાં સંસારી જીવનો પ્રતિષેધ કરવાનો આરાય છે. કેમકે સંસારી જીવ અનિ અને લોખંડના ગોળાની જેમ કર્મસાથે અત્યંત એકમેક થયો હોવાથી કથંચિત મૂર્તતરીકે માન્ય છે. આચાર્ય પોતે આગળ ઉપર “અહવા Bગંતો (અથવા એવો એકાંત નથી કે સંસારી જીવ સર્વથા અમૂર્ત છે. કેમકે તે અનાદિકર્મપ્રવાહ પરિણામને પામેલો છે.) ઈત્યાદિ કહેશે. (સંસારી જીવમાં દેખાતું મૂર્તત્વ માત્ર ઔપાધિક લેવાથી કર્મવિનિર્મક વિરોષણ વ્યર્થ થવાની આપત્તિ વળવાના અભિપ્રાયથી આ વિરોષણઅંગે બીજે તુ બતાવે છે) સામાન્યથી સ્વરૂપવિશેષનો નિર્ણય કરવા જ આ વિરોષણ છે. અર્થાત્ જીવનું વાસ્તવિક અને સિદ્ધઅવસ્થાનું સ્વરૂપ કર્મમળથી રહિત છે, તે સૂચવવા જ ઉપરોક્ત વિશેષણ છે. તેથી કોઈ દોષ નથી. ૧૯૩
ધર્મસંગાવણિ ભાગ-૧ ટ ૧૪૫ *