________________
—
—
—
—
—
यतः प्रभवः-उत्पत्तिर्येषां ते यत्प्रभवाः, खल्विमे जीवा भवेयुस्तत् जीवाजीवविभिन्नं वस्त्वन्तरं नैवास्ति, सर्वस्यापि वस्तुनो जीवाजीवलक्षणद्वैराश्य एवान्तर्भावात् । इति वाक्यपरिसमाप्तौ । ततस्तस्मात् जीवानां 'कर्तृवादः' कर्ता कश्चिदस्तीत्येवं जल्पो न युक्तः ॥१९०॥ कुतः इति हेतुमाह
कारणविरहा परमरिसिवयणतो भणितदोससब्भावा ।।
तम्हा अणादिणिहणा जीवा सव्वेऽवि सिद्धमिणं ॥ १९१ ॥ (कारणविरहात् परमर्षिवचनतो भणितदोषसद्भावात् । तस्मादनादिनिधना जीवाः सर्वेऽपि सिद्धमिदम्) 'कारणविरहात्' आकाशस्येव कारणाभावात्, सोऽपि कुतः सिद्ध? इति चेत् उच्यते-'परमर्षिवचनात् परममुनिवचनात्, तच्चेदं--अमओ य होइ जीवो कारणविरहा जहेव आगासं। समयं च होअणिच्चं मिम्मयघडतंतुपडमाई ॥१॥ अस्यायमर्थः-अमयश्च भवति जीवः न किम्मयो भवतीत्यर्थः,न केनापि कृत इतियावत्। कुत इत्याह-कारणविरहात्-अकारणत्वात्, किंवदित्याह-यथैवाकाशम्, आकाशवदित्यर्थः। 'समयं च' सहेतुकं च हेतोर्मयड्विधानमधिकृत्योभयत्राप्येवं निर्देशः, भवति अनित्यम्। किमिवेत्यत आह-मृन्मयघटतन्तुमयपटादि यथा मृन्मयो घटः, तन्तुमयः पटः । अधिकृत एव कारणविरहे हेत्वन्तरमाह-'भणितदोषसद्भावात् जीवानां सकारणत्वाभ्युपगमे ये पूर्व दोषा भणितास्तेषां सद्भावात् सद्भावप्रसङ्गात् कारणविरहः सिद्धः। उपसंहरति-'तम्हा' इत्यादि, तस्मात्सिद्धमिदं सर्वेऽपि जीवा अनादिनिधना इति । ननु च कारणविरहादनादित्वमेव सिध्यति न त्वनिधनत्वमपि, तत्कथमुच्यते--सिद्धमिदमनादिनिधना इति?, तदयुक्तम्, अनादित्वसिद्धावनिधनत्वस्य स्वयमेव सिद्धत्वात्, सतः सर्वथाविनाशायोगात्, आकाशवद, इति जीवानामनादिनिधनत्वसिद्धिः॥१९१॥ समर्थितं जीवानामनादिनिधनत्वम्। साम्प्रतम(नुक्तमप्राप्तमोमूर्त्तत्वं सिसाधयिषुरिदमाह--
कम्मविमुक्कसरूवो अणिंदियत्ता अछेज्जभेज्जो उ ।
रूवादिविरहतो वा अणादिपरिणामभावातो ॥ १९२ ॥
__ (कविमुक्तस्वरूपोऽनिन्द्रियत्वादछेद्यभेद्यस्तु । स्पादिविरहाद् वाऽनादिपरिणामभावात्) – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –– અનંતકાળ પસાર થયા બાદ બદલાય છે કે નહી ? એમ બે વિલ્પ છે. જો સ્વભાવ બદલાતો હોય, તો તે અનિત્ય કરશે. કેમકે અનિત્યતાના “તે જ રૂપે ન રહેવું એવા લક્ષણથી યુક્ત બનશે. હવે જો તે સ્વભાવ અનંતકાળે પણ જાય નહિ તો અનંતકાળ પછી જીવ ઉત્પન્ન કરવા એવો સ્વભાવ ઉભો રહેવાથી ફરીથી અનંતકાળમાટે જીવોત્પાદનમાં પ્રવૃત્ત નહિ થાય, તે પછી પણ તે સ્વભાવ ઉભો રહેશે, આમ હંમેશા કાર્ય નહિ કરવાનો પ્રસંગ આવશે. વળી, તે સજીવોને ઉત્પન્ન કરશે, કે અસત્ જીવોને તે કહો. સતપણે તેનું ક્નત્વ નિષ્ફળ જશે. કેમકે તેઓ( જીવો) તે પૂર્વે જ સર્જાયેલા હતા. અસત્પલે ગધેડાના શિંગડાની જેમ જીવોનું ઉત્પાદન જ અશક્ય છે. તેથી અજીવ પણ જીવોના કૉંતરીક અસિદ્ધ છે તેમ નિર્ણય થાય છે. ૧૮લા
જીવ કે અજીવ ભલે í ન હો, પણ જીવ અને અજીવથી ભિન્ન અન્ય જ કોઇ વસ્તુ જગતનું નિર્માણ કરવામાં સમર્થ હશેઆવા સંશયનું નિરાકરણ કરતાં કહે છે.
ગાથાર્થ :- જેનાથી આ જીવો ઉત્પન્ન થયા હોય તેવી જીવ અને અજીવથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી. કેમકે બધી જ વસ્તુઓ જીવ–અજીવરૂપ બે રાશિમાં જ સમાવેશ પામે છે.) તેથી જીવો અંગેનો કર્તુવાદ (કોઇક કર્તા છે એવું કથન) યોગ્ય નથી. (ઈતિ"પદ વાક્ય સમાપ્તિ સૂચક છે.) (૧©ા
“બ્રૂત્વવાદ કેમ અયોગ્ય છે ?" તેનો હેતુ બતાવે છે.
ગાથાર્થ :- (૧) કારણનો અભાવ હોવાથી (૨) પરમષિ–અરિહંતનું વચન હોવાથી અને (૩) કહેલા શેષો હોવાથી (ર્ક્સવાદ અયોગ્ય છે.) તેથી બધા જ જીવો અનાદિનિધન (આદિ અને અંત વિનાના) છે, તેમ સિદ્ધ થાય છે.
જેમ આકાશનું કોઈ કારણ નથી, તેમ જીવોનું લેઈ કારણ નથી. આમ સિદ્ધ ક્વી રીતે થયું? પરમમુનિના વચનથી. આગમવચન છે કે, “જીવ અભય છે કેમકે કોઈ કારણ નથી. જેમકે આકાશ. સમય વસ્તુ અનિત્ય છે, જેમકે માટીમય ઘડે અને તખ્તમય કપડે. અર્થ: જીવ અમય છે અર્થાત્ કશાથી નિર્માણ થયો નથી, કેમકે આકાશની જેમ નિષ્કારણ છે. જે સમય સહેતુક કારણ હોય, તે અનિત્ય હોય. અમય અને સમય આ બન્ને સ્થળે હેતુસૂચક મયટ તક્તિ પ્રત્યય છે. જેમકે માટીમય માટીથી બનેલો ઘડે, અને તજુથી બનેલો કપડે અનિત્ય છે. કારણવિરહની સિદ્ધિમાં બીજો હેતુ પણ બતાવે છે ન જીવોને સહેતુક સ્વીકારવામાં પૂર્વે કહેલા શેષો હાજર થાય છે. તેથી પણ કારણનો અભાવ સિદ્ધ થાય છે. ઉપસંહાર :તેથી બધા જીવો અનાદિનિધન સિદ્ધ થાય છે.
• શંકા :- જીવોના કારણનો અભાવ સિદ્ધ થવાથી જીવો અનાદિ સિદ્ધ થયા, તે બરાબર છે. પણ તેથી તેઓ અનિધન (=અમર) કંઈ સિદ્ધ થતાં નથી. તેથી જીવોને અનાદિ કહો, અનાદિનિધન કેમ કહો છો ? | સમાધાન :- જીવો અનાદિ સિદ્ધ થવાથી આપોઆપ અનિધન પણ સિદ્ધ થાય છે. કેમકે આકાશની જેમ સત્ વસ્તુનો સર્વથા નાશ સંભવતો નથી. તેથી જીવો અનાદિનિધન જ સિદ્ધ થાય છે. આમ જીવોની અનાદિનિધનતાનું સમર્થન કર્યું. ૧લ્લા
(અમૂર્તત્વસિદ્ધિ) હવે અનુક્ત(અકથિત) અને અપ્રાપ્ત(સહજસિદ્ધ નહિ તેવું) અમૂર્તત્વ સિદ્ધ કરવા છે છે. (પૂર્વે જેની સિદ્ધિ કરી ન હોય. અને જે સહજ સિદ્ધ ન હોય, તે સાધ્ય બને, અને તેની સિદ્ધિમાં કરેલો પ્રયત્ન સાર્થક ગણાય તે સૂચવવા આમ %)
ગાથાર્થ :- કર્મથી વિમુક્ત સ્વરૂપવાળો (જીવ) ૧) અતીન્દ્રિય હોવાથી (૨) છે અને ભેદ્ય ન હોવાથી (૩) રૂપઆદિ વિનાનો હોવાથી અથવા (૪) અનાદિપરિણામ હોવાથી (અમૂર્ત છે.)
ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૪