________________
परस्य-सोऽपि-जगद्धाता रागादियुतो-रागादिदोषसंकुल इष्यते, तत्कथमस्य क्रीडा न संगता स्यादिति?, एतेन च 'रागाइजुत्तो हवेज्ज इयरो वेत्युपन्यस्तपक्षद्वयमध्ये प्रथमः पक्ष आशङ्कितो द्रष्टव्यः, चरमस्तु प्रागेवाशङ्कय निरस्तः। अत्रोत्तरमाह--'न सेसकत्ता तदन्नो वत्ति' यद्यसौ जगद्धाता हन्त रागादिमानिष्यते तर्हि न शेषाणां जीवानां कर्ता प्राप्नोति, किंवदित्याह--'तदन्यवत् तस्माज्जगद्धातुरन्यो योऽस्मादृशस्तदन्यस्तद्वत् । प्रयोगश्चात्र-यो रागादिमान्, न स जगद्धाता; यथाऽस्मादृशः, रागादिमांश्च विवक्षितः पुरुष इति, यो हि यस्य कर्ता स तत्कार्य, तस्य च कार्यस्योपादानसहकारिभेदभिन्नानि कारणान्यवश्यं वेदयिता भवति, यथा घटस्य कर्ता कुम्भकारः, ततश्च बुद्धिपूर्वकं कार्यकारित्वं कार्यकारणपरिज्ञानेन व्याप्तं, यश्च रागादिमान, सोऽवश्यमधिष्ठितौदारिकादिशरीरः करणग्रामाधीनविज्ञानोदयश्च भवति, न तु सकलजगद्वेदयिता, यथाऽस्मादृशः, विवक्षितः पुरुषो रागादिमानिष्यते ततो व्यापकविरुद्धोपलब्ध्या तस्य जगत्कर्तृत्वप्रतिषेधः क्रियते, अबुद्धिपूर्वककार्यकारित्वाभ्युपगमे च स्वभाव एव तस्य तथाभूतो जगन्निर्मापणे वक्तव्यः, स च प्रागेवापास्त इति ॥१७४॥ पर आह--
जमकित्तिमो ण अन्नो तेण ण कत्तत्ति तुल्ल एवेह ।
रागादिदोसभावे णेयंपि विसेसणं जत्तं ॥ १७५ ॥ (यदकृत्रिमो नाऽन्यस्तेन न कर्तेति तुल्य एवेह । रागादिदोषभावे नेदमपि विशेषणं युक्तम्) यत्-यस्मादन्यः-अस्मादृशोऽकृत्रिमो न भवति, तेन कारणेन न शेषाणां जीवानां कर्ता, इदक्के पतिन केवलमेव रागादिमत्त्वं जगद्धातृत्वप्रतिषेधायालं, किंतु कृत्रिमत्वसहितं, यथाऽस्मादृशस्य, अकृत्रिमश्च विवक्षितः पुरुषस्तेनास्य रागादिमत्त्वेऽपि जगद्धातृत्वप्रतिषेधोऽयुक्तः, साध्यसाधनयोः संबन्धस्योपाध्यपेक्षित्वात्, तस्य चेहाभावादिति । आचार्य आह--तुल्य एव-समान एव 'इह' विचारप्रक्रमे, रागादिभावे सति नैतदपि अकृत्रिमत्वं विशेषणं जगत्कर्तत्वाभावप्रसङ्गरूपदोषव्यवच्छेदकं युक्तम्, कृत्रिमत्वोपाधिरहितस्यापि केवलस्य रागादिमत्त्वस्य जगत्कर्तृत्वप्रतिषेधकरणસામર્થસંપવાત, યોર્જા પ્રા ૨૭૫ છે તદ્ દૃષ્ટાન્તને સમર્થયતે--
— — — — — — — — — — — — — —-- - - - - - - - - - - -- - - - - - વિવિધતા ઉભી કરે, એવી કલ્પના વાસ્તવમાં જગતક્તને સારા શબ્દોમાં આપેલી ભયંકર ગાળ જ છે.) ||૧૭૩માં
જગતવિધાતાને ક્રીડા કેમ અયોગ્ય છે ? તે આચાર્ય પોતે દર્શાવે છે.
ગાથાર્થ :- કેમકે તે ( ઇવર) રાગ આદિથી વિમુક્ત છે. જ્યારે ક્રીડા તો સરાગીને જ દેખાય છે. (પૂર્વપક્ષ) તે(=ઈવર) પણ રાગઆદિથી યુક્ત છે. (ઉત્તરપક્ષ) તો તે (ઈવર) પણ તદન્ય (બીજા જીવો) ની જેમ બીજાઓનો ર્તા ન હોઈ શકે.
જગતí રાગવગેરેથી રહિત જ તમને ઈષ્ટ છે. જે જગત્પતિનું (ઈવરનું) અપ્રતિઘ (વ્યાધાત વિનાનું) જ્ઞાન, વૈરાગ્ય, ઐવિર્ય અને ધર્મ આ ચાર સહજસિદ્ધ છે.” આ વચનથી જગતવિધાતા રાગરહિત સિદ્ધ થાય છે. અને ક્રિીડા તો રાગવગેરેથી યુક્ત જીવોને જ દેખાય છે. કેમકે ક્રીડા એટલે – ખેલવાના વિચિત્ર સાધનોથી થતી ખેલવાની ક્રિયા જોવાનો અભિવંગ (લોલુપતા). અને અભિવંગ રાગરૂપ છે. તેથી કીડા રાગાત્મક સિદ્ધ થવાથી તેથી મધ્યસ્થને સંભવતી નથી.
(રાગાદિની હાજરીમાં જગત્ત્વ નિષેધ). શંકા :- અમે કંઈ જીવોત્પાદક જગતકર્તાને વીતરાગ માનતા નથી. પરંતુ રાગઆદિથી સભર જ માનીએ છીએ. તેથી જગતક્તને ક્રીડાના શોખીન માનવામાં શો વાંધો છે ? (આ શંકાથી “રાગાઈ જતો હવેજ ઈયરો વ અથવા ઈતર-ઈશ્વર રાગ આદિથી યુક્ત હોય એવા પ્રથમ વિલ્પનો ઉપવાસ થાય છે. બીજા પક્ષનું ખંડન તો પૂર્વે જ ક્યું છે.)
ઉત્તર :- જો જગતí રાગવગેરેથી યુક્ત ઈષ્ટ હોય તો તે આપણી જેમ બીજા જીવોનો કર્તા ન સંભવી શકે. અનુમાન પ્રયોગ :- જે રાગઆદિથી યુક્ત હોય, તે જગતકર્તા ન હોય જેમકે આપણે. વિવક્ષિત(લ્પિત જગતવિધાતા) પુરુષ પણ રાગાદિથી યુક્ત હોવાથી જગતí નથી. એક નિયમ છે કે, જે વ્યક્તિ કે વસ્તુને ક્ન હોય, તે વ્યક્તિ તે કાર્યના ઉપાદાન તથા સહકારી ભેદથી જૂદા જૂદા કારણોનો અવશ્ય જાણકાર હોય. જેમકે ઘડા બનાવનાર કુંભાર. (અણસમજું કાર્યકારણભાવના જ્ઞાન વિના ઘણાક્ષર ન્યાયથી કોઈક અણઘડ કાર્ય કરે ત્યાં વ્યભિચાર શેષ આવે તે ટાળવા કહે છે.) બુદ્ધિપૂર્વના કાર્યકારિપણું (=બુદ્ધિપૂર્વકનું ર્તાપણું) કાર્યકારણપરિજ્ઞાનથી વ્યાપ્ત છે. (ર્તાપણું થાય છે. કાર્યકારણજ્ઞાન વ્યાપક છે.) વળી, જે રાગઆદિથી યુક્ત હોય તે અવશ્ય ઔદારિક્વગેરે શરીવાળો જ હોય. (અહીં અન્વયમાં આપણે અને વ્યતિરેકમાં મુક્તાત્માઓ દષ્ટાન્ત છે.) તેથી જ, રોગયુક્ત જીવનું જ્ઞાન ઇન્દ્રિયસમુદાયની અપેક્ષા રાખે છે. (અને ઐક્રિયજ્ઞાનો મર્યાદિત વસ્તુવિષયક જ હોય અલબત્ત, રાગયુક્ત દેવોને અવધિજ્ઞાનઆદિ અતીન્દ્રિયજ્ઞાન ઇષ્ટ છે. માં તે જ્ઞાનો પણ અધુરા જ છે. વળી દેવો પોતે અતીન્દ્રિય હોવાથી તેઓના ચર્ચા અસ્થાને છે. તથા રાગયશ્ન જીવોનો મુખ્ય વ્યવહાર પણ ઐયિક જ્ઞાનથી જ થાય છે. તેથી રોગયુક્ત શારીરીજીવોના જ્ઞાનને ઈન્દ્રિયસમુદાયની અપેક્ષા કહેવામાં દોષ નથી.) તેથી આપણી જેમ જે કોઈ રાગયુક્ત હોય, તે શરીરી અને એન્દ્રિયજ્ઞાની જ સ્વીકારવો રહ્યો- નહિ કે જગતનો જાણકાર સર્વજ્ઞ. (અને સર્વાને છેડી અન્યની અમૂર્ત જીવના ઉપાદાનઆદિ કારણોનું જ્ઞાન કરવાની શક્તિ નથી.) તેથી જો ઇરવરતરીક કલ્પિતપુરષ રાગઆદિથી યુક્તતરીકે ઇષ્ટ હોય તો તેમાં કાર્યકારણ જ્ઞાનરૂપ વ્યાપકથી વિરુદ્ધ અજ્ઞાન જ રહેશે. અને આમ વ્યાપકથી વિરુદ્ધની ઉપલબ્ધિ થવાથી જગન્દ્રવરૂપ વ્યાપ્ય પણ તેમાં ( ઈકવરમાં) રહેશે નહિ. અને જો, સર્વસતારૂપ બુદ્ધિમત્તાના અભાવમાં પણ તેને જગતíતરીકે સ્વીકારશો, તો પછી તેનું જગતÁત્વ તેવા સ્વભાવથી જ કહેવાનું રહેશે, અને તેવા સ્વભાવવાદનું મૂળ પૂર્વે જ ઉખેડી નાખ્યું છે. (૧૭૪
અહીં અન્ય આત્મીય આરાયનું અનાવરણ કરતાં કહે છે. ગાથાર્થ :- (પૂર્વપક્ષ) બીજાઓ અકૃત્રિમ ન હોવાથી જ ર્તા નથી. (ઉત્તર) રાગવગેરે દોષ હોય, તો તુલ્ય જ છે, તેથી
ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૩૭