SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ स्यात्, अनवस्थाप्रसङ्गात्, अथानुत्पन्नानामिति पक्षस्तदप्ययुक्तम्, विरुद्धत्वात्, अनुत्पन्ना ह्येकान्तेन तुच्छरूपाः, त्किथमेषामयं स्वभावः परिकल्प्यते?, तस्य वस्तुधर्मत्वात् तथा चाह--अजातानां तु विरुद्ध इति ॥ १७२ ॥ लिंच-- मज्झत्थो य किमत्थं चित्ते इस्सरियमादिभेदेणं? । सत्ते कुणतित्ति सिया कीडत्थमसंगया सावि ॥ १७३ ॥ (मध्यस्थश्च किमर्थ चित्रानीश्वरादिभेदेना । सत्त्वान् करोतीति स्यात् क्रीडार्थमसंगता साऽपि) चशब्दो दूषणान्तराभ्युच्चये, स जगद्धाता वीतरागत्वात् मध्यस्थः सन् किमर्थमीश्वरादिभेदेन, आदिशब्दात् दरिद्रादिभेदपरिग्रहः, चित्रान् सत्त्वान् करोति?, तस्य हि मध्यस्थत्वेन सदाभ्युदययोगिन एव सत्त्वान् कर्तुमुचितमिति भावः । इह प्राक् 'रहियस्स सेसकरणे पयोयणं किंति वत्तवमिति सामान्येन सत्त्वनिष्पादनविषयः प्रश्नः कृतः, इदानीं पुनरीश्वरादिभेदेन सत्त्ववैचित्र्यनिष्पादनविषय इति न पुनरुक्तता । 'सियेत्यादि' स्यादेतत्, क्रीडार्थम् ईश्वरादिभेदेन विचित्रान् करोति, ततो न कश्चिद्दोष इति, आचार्य आह--'असंगया सावि' सापि क्रीडा तस्यमध्यस्थस्य जगद्धातुरसंगता-अयुक्ता ॥१७३॥ कथमित्याह-- जं रागादिविजुत्तो सा नु सरागस्स दीसती सोऽवि । रागादिजुत्तोत्ति मती ण सेसकत्ता तदन्नोव्व ॥ १७४ ॥ (यद् रागादिवियुक्तः सा नु सरागस्य दृश्यते सोऽपि । रागादियुक्त इति मतिर्न शेषकर्ता तदन्यवत्) - यत्-यस्माज्जगद्धाता रागादिवियुक्त इष्यते, तदुक्तम्--"ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्य चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥१॥" इति, सा पुनः क्रीडा सरागस्य-रागादिमतो दृश्यते, विचित्रक्रीडनोपायसाध्यक्रियादर्शनाभिष्वङ्गात्मकतया तस्या रागस्वभावत्वात्, ततो न मध्यस्थस्य सतः सा क्रीडा संगतेति । अथ स्यादियं मतिः - - — — — — —— - - - - - - - - - - - - - - - - - - -- - - - ---- ગાથાર્થ :- (પૂર્વપક્ષ) તેઓનો (જીવોનો) સ્વભાવ જ એવો છે કે તેની ( ઇવરની) સત્તાને અપેક્ષીને જ ત્યારે ઉત્પન્ન થવું. (ઉત્તર) ઉત્પન્ન થયેલાઓને ફરીથી ઉત્પન્ન થવાનું ન હોવાથી આવો સ્વભાવ યોગ્ય નથી. અને અનુત્પન્ન જીવોનો તેવો સ્વભાવ હોવામાં વિરોધ છે. પર્વપક્ષ :- અહીં જાતર્તાનો શો અપરાધ છે ? કેમકે ઉત્પન્ન થતાં તે જીવોનો જ એવો સ્વભાવ છે, કે જેથી અનંતકાળ પસાર થયા પછી જ જગતક્તની હાજરીને અપેક્ષીને ઉત્પન્ન થવું. અન્યદા નહિ. આમ જગતને હંમેશા જીવકરણનો પ્રસંગ નથી, તેમજ, સ્વરને અનિત્ય થવાનો પ્રસંગ પણ નથી, કેમકે તે હંમેશા એકસ્વભાવવાળો જ રહે છે. ઉત્તર :- ઉત્પન્ન થતાં જીવોનો આ સ્વભાવ પ્યો. તેમાં બોલો, ઉત્પન્ન થયેલા જીવોનો આ સ્વભાવ છે, કે નહિ ઉત્પન્ન થયેલા જીવોનો આ સ્વભાવ છે ? ત્રીજો કોઈ વિલ્પ તો સંભવતો નથી. અહીં પ્રથમપક્ષ અયોગ્ય છે, કેમકે ઉત્પન્ન થયેલા જીવોને ફરીથી ઉત્પન્ન થવાનું નથી, કેમકે ઉત્પન્ન થયેલાની ફરીથી ઉત્પત્તિ થતી નથી. તેથી “શ્વરની સત્તાને અપેક્ષીને ઉત્પન્ન થવું આવો ધેલો સ્વભાવ ફળયુક્ત બનતો નથી. કેમકે જો ઉત્પન્ન થયેલો જીવ પણ આ સ્વભાવને કારણે ફરીથી ઉત્પન્ન થશે, તો હંમેશા તે ઉત્પન્ન જ થયા કરો, આમ અનવસ્થાનો પ્રસંગ આવશે. ઉત્પન્ન નહિ થયેલાનો આવો સ્વભાવ લ્પવારૂપ બીજો પક્ષ તો વિરુદ્ધષગ્રસ્ત જ છે. કેમકે અનુત્પન્ન જીવો તો ખપુષ્પઆદિની જેમ એકાન્ત તુચ્છ હોવાથી સ્વભાવહીન છે. કેમકે સ્વભાવ વસ્તુનો ધર્મ છે. તેથી જ કહ્યું “અજાતોને તો તે સ્વભાવ વિરુદ્ધ છે.' ૧૭રા વળી, (ઇશ્વરમાં ક્રીડાઆદિ ન સંભવે). ગાથાર્થ :- મધ્યસ્થ શું કામ ઈકવરઆદિ ભેદથી વિચિત્ર જીવોને રચે ? (પૂર્વપક્ષ) ક્રિીડા માટે. (ઉત્તર) મધ્યસ્થને ઢડા પણ યોગ્ય નથી. " ("પદ બીજા દૂષણને સમાવિષ્ટ કરે છે.) તમે તે જગતને વીતરાગ માનો છે. અને વીતરાગ હોય, તે મધ્યસ્થ જ હોય. આવો મધ્યસ્થ જગતí કઇક્ત સ્વામી બનાવે અને કેઈન્ને સેવક બનાવે, આમ વિચિત્ર જીવોને શું કામ ઉત્પન્ન કરતો હશે ? આ નર્યો પક્ષપાત દેખાય છે. આમાં મધ્યસ્થભાવ ક્યાં રહ્યો ? ખરેખર જો તે કરણાવંત અને મધ્યસ્થ હોય, તો બધા જ જીવોને હમેશમાટે અભ્યદયવાળા જ બનાવવા જોઇએ. શંકા :- પૂર્વ મંત્રવિયસ સેસકરણે (ગા. ૧૬૧)થી રાગવગેરેથી રહિતને જીવો ઉત્પન્ન કરવામાં શું પ્રયોજન છે ? એવો પ્રયોજન અંગે પ્રાન પૂછ્યો જ હતો. હવે ફરીથી પ્રશ્ન પૂછવામાં શું પુનરુક્તિ ઘોષ નથી ? સમાધાન :- ત્યાં જીવોત્પત્તિ સામાન્ય અંગે પ્રાન હતો. અહીં સ્વામી આદિ ભેદથી વિચિત્રરૂપે જીવોને ઉત્પન્ન કરવા અંગે પ્રશ્ન છે. તેથી પુનક્તિ શેષ નથી. પૂર્વપક્ષ :- ઈકવર ક્રીડા અર્થે જ સ્વામીઆદિભેદથી જીવોને વિચિત્રરૂપે ઉત્પન્ન કરે છે. તેથી દેષ નથી. (તમે જ વિચારોને કે બધા જ જીવો સરખા હોય, ક્યાંય વૈવિધ્ય દેખાય જ નહિ તો પછી મજા શું રહે ? વૈવિધ્ય હોય, તો સર્વત્ર રસ ઉભો રહે.) ઉત્તરપક્ષ :- આ વાત મધ્યસ્થ વ્યક્તિમાટે વિચારવી જ યોગ્ય નથી. મધ્યસ્થ વ્યક્તિ ગંભીર હોય, તેને ફ્રી ફ્રીડા વગેરેમાં રસ ન હોય. (અને માત્ર વડાનો આનંદ માણવા અનેક જીવોને પીડવા, સેવકપણાઆદિના દુઃખ દેવા એમાં તો માણસાઈ પણ રહેતી નથી, પરમાત્મપણાની તો વાત જ જવા દે. અને જો દડા માટે આટલા જીવોને કષ્ટ આપે તો કરણાવંત શી રીતે હે ? તેથી જગતર્ના ધડા માટે જીવોમાં ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૩૬
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy