________________
तेषामेव- जीवानामुत्पत्तिः - निष्पत्तिः प्रयोजनं, घटं हि कर्तुमारभमाणस्य कुम्भकारस्य घटकरणक्रियाया पटनिष्पत्तिरेव फलं, नान्यत्, तद्वदिहापि तेषामुत्पत्तिरेव तस्य प्रयोजनमिति । परिहारान्तरमाह-- किं चेत्यभ्युच्चये । 'तस्य' जगत्प्रष्टुः स्वभाव एवैष तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च स च यथास्थानं योजित एव, चः पूरणे, येन 'तओत्ति' सको-जगत्स्रष्टा अपरायत्ततया विचित्रान् सत्त्वान् करोति ततो न कश्चिद्दोष इति ॥ १६२ ॥ अत्रोत्तरमाह-तेसिं उप्पत्तीए को तस्सऽत्थोत्ति ? सेव उ ण जुत्ता । कुंभारादीण जओ ण घडादुप्पत्तिरेवत्थो ॥ १६३ ॥
(तेषामुत्पत्त्या कस्तस्यार्थ इति? सैव तु न युक्ता । कुम्भकारादीनां यतो न घटादुत्पत्तिरेवार्थः)
.
तेषां जीवानामुत्पत्त्या कस्तस्य - जगत्प्रष्टुरर्थः- प्रयोजनम् ? एतदुक्तं पचति यद्यपि जीवनिष्पादनक्रियाया जीवनिष्पत्तिः फलं तथापि तस्या अपि जीवनिष्पत्तेः प्रयोजनमभिधानीयं, न च वाच्यं किमत्र फलान्तरेण ?, तन्निष्पत्तिरेव केवला फलं भविष्यतीति । यत आह-- 'सेव उ न जुत्ता' सैव पुनर्निष्पत्तिः केवला फलत्वेन कल्प्यमाना न युक्ता, कुत इत्याह-- 'कुंभेत्यादि यतो- यस्मात्कुम्भकारादीनाम्, आदिशब्दात्तन्तुवायादिपरिग्रहः, न घटाद्युत्पत्तिरेव, अत्रादिशब्दात् पटादिपरिग्रहः अर्थः- प्रयोजनं, किंत्वन्यदपि तद्विक्रयाल्लभ्यं धनादि, न हि कुम्भकारादयो व्यसनितया घटादीन् कर्तुमारभन्ते, किंतु लभ्यमानधनादिफलार्थितया, ततश्चेहापि जीवनिष्पादनक्रियायास्तन्निष्पत्त्यतिरिक्तं फलान्तरमन्वेषणीयं, तच्च नास्तीति यत्किंचिदेतत् ॥ १६३ ॥ अत्र परस्याशङ्कामपनेतुमाह-
सिय कुंभारादीया अणिट्ठियट्ठित्ति णिट्टियट्ठो य ।
सो इय ण जुज्जई से उप्पत्तिं काउ सत्ताणं ॥ १६४ ॥
(स्यात् कुम्भकारादयोऽनिष्ठितार्था इति निष्ठितार्थश्च । स इति न युज्यते तस्योत्पत्तिं कर्तुं सत्त्वानाम् )
છે + રાગવગેરેથી રહિત તે અકૃત્રિમ જીવ અન્ય જીવોને સર્જવામાં ક્યું પ્રયોજન ધરાવે છે ? ક્યા ફળની આશાથી અન્ય જીવોને સર્જે છે ? કેમકે ચેતનવંતા પુરુષો ક્યારેય પ્રયોજન વિના પ્રવૃત્તિ કરતા નથી. ક્યું છે કે “કાર્યનો વિચાર કર્યા વિના કોઇ પણ (કાર્યમાં) પ્રવૃત્ત થતા નથી.” ગા૧૬૧ાા
અહીં બીજી વ્યક્તિ સ્વાશય પ્રગટ કરે છે.
ગાથાર્થ : તેઓની(=જીવોની) ઉત્પત્તિ જ ચરમ ર્તાજીવનું જીવોને ઉત્પન્ન કરવાનું પ્રયોજન છે. એમાં પૂછ્યાનું શું? ઘડો બનાવવાનું શરું કરનાર કુંભારને ઘડા બનાવવાની ક્યાનું પ્રયોજન ઘડાની ઉત્પત્તિને બ્રેડી બીજું શું હોય ? કંઇ નહિ. તે જ પ્રમાણે અહીં પણ જીવોની ઉત્પત્તિ જ તેનું (જગતિનું) પ્રયોજન છે. (મૂળમાં ‘તુ જકારઅર્થક છે. અને તેનો અન્વય ‘સ્વભાવ’ પછી છે. ‘ચ’પદ પાદપૂર્તિઅર્થે છે. બીજી વ્યક્તિ બીજો જવાબ પણ બતાવે છે.) વળી જગતસ્રષ્ટા નો સ્વભાવ જ એવો છે, કે જેથી તે(=ગસ્રષ્ટા)અપરાધીનપણે-સ્વતંત્રપણે વિચિત્ર જીવોને ઉત્પન્ન કરે છે. આમ જગત્પ્રષ્ટાનો વિચિત્ર જીવોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ હોવાથી એ બાબતમાં ક્રેઇ પૂછપરછ કરવી વ્યાજબી નથી.) તેથી અહીં કોઇ ઘેષ બતાવવો ન જોઇએ.
૧૬શા
અહીં આચાર્ય ઉત્તર આપે છે.
(જીવોત્પત્તિ કરવામાં પ્રયોજનાભાવ)
ગાથાર્થ : તેઓની (=ત્રિમ તરીકે) યોગ્ય નથી જ કેમકે કુંભારવગેરેને
જીવોની) ઉત્પત્તિથી તેને (જગતિન) શું પ્રયોજન છે ? ઉત્પત્તિ જ તો (પ્રયોજન ઘડાવગેરેની ઉત્પત્તિ જ પ્રયોજન નથી. પરંતુ ધનઆદિપ્રયોજન પણ છે.)
ઉત્તર :- જીવોને ઉત્પન્ન કરવામાં જગતવિધાતાને શું પ્રયોજન છે ? તાત્પર્ય :- જીવને ઉત્પન્ન કરવાની ક્રિયાના ફળ તરીકે જીવોની નિષ્પત્તિ બરાબર છે. છતાં પણ, જીવોને પેદા કરીને જગતર્તાએ કરવું શું છે ? જીવોના ઉત્પાદન પાછળ જગત્પતિનો ક્યો આશય કામ કરે છે. ? એમ તો ક્લેશો જ નહિ કે બસ જીવોને ઉત્પન્ન કરવા એ જ જીવોત્પત્તિ પાછળ ગર્ભ્રાનો આશય છે બીજો કોઈ આશય નથી. અને બીજું કોઇ ફળ નથી.* કેમકે માત્ર ઉત્પત્તિને જ ફળતરીકે ક્લ્પી લેવી યોગ્ય નથી. કેમકે કુંભારવગેરેને પણ (વગેરેથી વણકરઆદિ સમાવેશ પામે છે.) ઘડાવગેરેની(આદિથી કાપડવગેરેની) માત્ર ઉત્પત્તિ જ ઇષ્ટ નથી, પરંતુ તે વેંચવાદ્વારા પ્રાપ્ત થતાં ધનવગેરે જ મુખ્ય પ્રયોજન છે. કુંભારવગેરેને ઘડા બનાવવાનું વ્યસન હોવાથી તેઓ ઘડાવગેરે બનાવે છે, એમ નથી, પરંતુ ધનલાભઆદિ હેતુથી જ ઘડા બનાવે છે, તેથી જીવોને પેદા કરવાની ક્રિયાનું નિષ્પત્તિને છોડી અન્ય ફળ અવશ્ય શોધવું જોઇએ. પણ દેખાતું નથી, તેથી વાસ્તવમાં તો જીવોત્પાદન નિરર્થક જ ઠરે છે. અને ક્લ્પનાને અસંગત બનાવે છે. (પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ કાંતો સ્વાર્થથી હોય, કાંતો પરમાર્થથી. સ્વાર્થથી થતી પ્રવૃત્તિમાં સ્વાર્થ મુખ્યતયા બે જ હોય (૧) સુખ પ્રાપ્તિ (ર) દુઃખ અભાવ. ધન પ્રાપ્તિ, ભોજન ઇત્યાદિ અન્ય પ્રયોજનો પેટા પ્રયોજન બને છે. અને વ્યાપાર, ઉત્પાદનવગેરે તો પેટા-પેટા પ્રયોજન બને છે. વ્યસનથી થતી સીગરેટ ફૂંક્વીવગેરે પ્રવૃત્તિ પણ ક્ષણિક આનંદમાટે કે, તે ન પીવાથી માથું દુ:ખવુંવગેરે થતા દુ:ખથી બચવા જ થાય છે. પરમાર્થહેતુક થતી પ્રવૃત્તિ કણાથી થાય છે. અને કણા પણ અન્યની દુ:ખાદિત્રસ્ત દશા જોઈને જ સંભવે. ‘જીવોત્પત્તિ રૂપ પ્રયોજન આ બેમાંથી (સ્વાર્થ-પરમાર્થ) એક પણ પ્રયોજનરૂપ નથી. તેથી તેનું (=જીવોત્પનિનું) ઉપરોક્ત બેમાંથી એક અંતિમ પ્રયોજન દર્શાવવું જોઇએ. અન્યથા તે નિષ્પ્રયોજન બને.) ૧૧૬૩૬ા .
અહીં અન્યની આશંકાનું અપનયન કરવા કહે છે.
ગાથાર્થ :(પૂર્વપક્ષ) કુંભારવગેરે કૃતકૃત્ય નથી, જ્યારે જગતકર્તા તો કૃતકૃત્ય છે. (ઉત્તર) જો એમ હોય, તો જીવોની ઉત્પત્તિ કરવી તેના માટે યોગ્ય નથી.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૩૨