________________
सकलदेशकालभाविभावस्वभावावभासि भवतो दर्शनमस्ति यतो यद्यप्यस्मिन् भरतक्षेत्रे स्तोकाः सुखिन उपलभ्यन्ते तथाप्यन्यत्र बहवो भविष्यन्तीति संदिग्धासिद्धोऽयं हेतुरित्यत आह- 'तह जिणचंदागमाओ य' चशब्दो वाक्यभेदेन स्तोकसुखिदर्शनसाधने जिनचन्द्रागमस्य हेतुत्वद्योतनाय, तथा स्तोकसुखिदर्शकत्वेन यो जिनचन्द्रागमस्तस्मात्पुनरिदं स्तोकसुखिदर्शनं सिद्धमिति न संदिग्धम् । एतदुक्तं भवति -- यद्यपि देशकालस्वभावविप्रकृष्टेषु भावेषु नास्मदादिप्रत्यक्षमुदयते, प्रायस्तत्पूर्वकत्वाच्च नानुमानमिति, तथापि भगवतो जिनस्य क्षीणाशेषज्ञानावरणीयकर्म्मपटलत्वात् केवलज्ञानप्रत्यक्षं तद्विषयमुदयते स्म ततस्तद्वचनात् स्तोका जगति सुखिनः सिद्धा इति न संदिग्धासिद्धो हेतुः ॥ १४४ ॥ स्यादेतत् अस्तु हिंसादिक्रियाजन्यमदृष्टमशुभं तद्विपरीतक्रियाजन्यं च शुभं, तथापि शुभात् सुखमितरस्माच्च दुःखमिति कथमवसीयत इत्याशङ्कापनोदार्थमियमेव गाथा पुनरावर्त्यते-
ण विवज्जयम्मिवि फलं लोगविरोहा पतीतिबाधातो । थेवसुहिदंसणातो तह जिणचंदागमातो य ॥ १४४ 11 (न विपर्ययेऽपि फलं लोकविरोधात् प्रतीतिबाधात् । स्तोकसुखिदर्शनात् तथा जिनचंद्रागमाच्च) न विपर्ययेणादृष्टयोः शुभाशुभरूपयोः फलं संभावनीयम् । कुत इत्याह- 'लोकविरोधात्' न ह्येवं लोके प्रतीतिरस्ति यथा भवता विपर्ययेणोच्यते, किंत्वन्यथा, तथा च लोके वक्तारो भवन्ति -- ' कृतशुभकर्मायं चैत्रो यदित्थमनन्यसाधारणान् भोगान् भुङ्क्ते इति । अथ कदाचित्परो लोकमप्यतिक्रामेत् यथाभिहितं प्राक् अतो हेत्वन्तरमाह-प्रतीतिबाधातश्चेति, अक्षरार्थः प्राग्वत् । सा च प्रतीतिर्युक्त्यागमाभ्यामतस्तावत् युक्तिमाह- स्तोकसुखिदर्शनात् । यदि हि अशुभात्सुखमितरस्माच्चासुखं ततो बहवः प्राणिनोऽशुभकारिण इति बहव: सुखिन उपलभ्येरन्!, न चोपलभ्यन्ते, तस्मान्नाशुभात्सुखं किंतु शुभादेव 1 अपि चातीन्द्रियेष्वेवंविधेष्वर्थेषु निर्णीयमानेषु छद्मस्थानामविसंवादिप्रमाणतया जिनवचनमेव प्रायो विजृम्भते, नान्यत्प्रत्यक्षादि, अविषयत्वात् । तत आह- 'तह जिणचंदागमाओ य' अत्र त हेत्वान्तराभिधानोद्द्वारोपक्षेपे, चशब्दस्तु समुच्चय इति । तदेवं दानादिक्रिया अवश्यमदृष्टमविपर्ययेण जनयति, तदपि चादृष्टमविपर्ययेण सुखादीत्युपपादितम् ॥ १४४॥ सांप्रतमदृष्टनिबन्धनदानादिक्रियान्यथानुपपत्त्या प्रकृतमुपसंहरति-किरिया ण कत्तिरहिता सिद्धो जीवोत्ति ता इहं कत्ता । एवं धम्मियणायं विन्नेयं वयणमेत्तं तु ॥ १४५ ॥
(क्रिया न कर्तृरहिता सिद्धो जीव इति तस्मादिह कर्त्ता । एवं धार्मिकज्ञातं विज्ञेयं वचनमात्रं तु)
તેથી તેમના સત્યવચનોથી સિદ્ધ થાય છે કે જગતમાં સુખી જીવો થોડા છે, તેથી હેતુ સંદિગ્ધાસિદ્ધ નથી. (આમ આગમપ્રમાણના બળપર અને દેશકાળથી સમીપ રહેલા પ્રત્યક્ષના બળપર સર્વત્ર અલ્પસુખીઓ અનુમાનઆદિથી સિદ્ધ છે. અને તેના બળપર દાનઆદિયા શુભફળમાં કારણ છે. ઇત્યાદિ અનુમાન સિદ્ધ થાય છે.) ૫૧૪૪૫
“ભલે ત્યારે હિંસાવગેરેક્રિયાથી ઉત્પન્ન થતું અદૃષ્ટ અશુભ હો, અને દાનઆર્દિયાથી પ્રગટતું અદૃષ્ટ શુભ હો, છતાં પણ, શુભઅષ્ટથી સુખ જ મળે, અને અશુભ અદૃષ્ટથી દુ:ખ જ ભોગવવું પડે, આવો નિર્ણય કેવી રીતે ર્યો" આવી આશંકા દૂર કરવા પૂર્વની જ ગાથાનું પુનરાવર્તન કરે છે.
ગાથાર્થ :- विपर्ययथी पाग इज नथी. डेभडे (१) सोऽविरोध छे (२) प्रतीतिजाध छे. (3) खस्य सुजी हेजाय छे तथा (४) विनयंद्रनुं खागम छे.
શુભાશુભરૂપ અદૃષ્ટના વિપરીતફળની સંભાવના કરવી નહિ. કેમકે વિપરીત સંભાવનામાં લોક્બાધ છે. તમે જેવી વિપરીતસંભાવના બતાવી, એવી વિપરીતપ્રતીતિ લોકોમાં થતી નથી. પણ અવિપરીતપ્રતીતિ જ થાય છે. જૂઓ! લોકોમાં આ પ્રમાણે જ બોલાતું સંભળાય છે, કે ખરેખર ! આ ચૈત્ર (વ્યક્તિવિશેષે) શુભકર્મો બાધ્યાં છે, જેથી આવા અન્યને દુર્લભ ભોગો ભોગવે છે. ક્દાચ કોઇ લોક્યવહારને પૂર્વે ક્યું તેમ ઓળંગી વિપરીત સંભાવનામાં જ સ્થિર રહે, તેથી બીજો હેતુ બતાવે છે. વિપરીતલ્પના કરવામાં પ્રતીતિબાધ છે. અહીં પણ શબ્દાર્થ પૂર્વવત્ છે. આ પ્રતીતિ યુક્તિ અને આગમથી સંભવે છે, તેમાં પ્રથમ યુક્તિ બતાવે છે. જગતમાં સુખીઓ અલ્પ દેખાય છે. જો અશુભઅદૃષ્ટથી જ સુખ હોત, અને શુભઅદૃષ્ટથી દુ:ખ જ હોત, તો ઘણા લોકો અશુભ જ કરતા હોવાથી ઘણા લોકો સુખી દેખાત. પણ તેમ દેખાતા નથી. તેથી અશુભઅદૃષ્ટથી સુખ નથી. પરંતુ શુભથી જ સુખ છે. વળી, નિર્ણય કરાતા આવા અતીન્દ્રિય પદાર્થોઅંગે છદ્મસ્થોમાટે અવિસંવાદી પ્રમાણતરીક પ્રાય: જિનવચન જ સમર્થ છે. નહિક અન્ય પ્રત્યક્ષઆદિ પ્રમાણ. તેથી મૂળકારે ક્યું તહ ય જિણચંદાગમાઓ અ' (મૂળમાં ‘તહ’—‘તથા’પદ બીજા હેતુના સૂચક્વચનના ઉપક્રમરૂપે છે. અને ચ’પદ સમુચ્ચયઅર્થે છે.) આમ દાનવગેરે ક્રિયા વિપર્યય વિના અદૃષ્ટના જનક છે. (અર્થાત્ શુભઆદિઅદૃષ્ટનો અવશ્ય જનક છે.) અને તે અદૃષ્ટ પણ વિપર્યય વિના સુખવગેરેના કારણ છે. એમ સિદ્ધ કર્યું. ૫૧૪૪૫
હવે, અદૃષ્ટમાં કારણભૂત દાનવગેરે ક્રિયાઓની અન્યથા અનુપપત્તિ દર્શાવવા દ્વારા જીવસિદ્ધિનો ઉપસંહાર કરે છે. ગાથાર્થ :- ક્યિા ર્તાથી રહિત હોતી નથી, તેથી અહીં ર્તાતરીકે જીવ સિદ્ધ થાય છે. તેથી ધાર્મિકનું દૃષ્ટાન્ત (પૂર્વે નાસ્તિકે બતાવેલું) વચનમાત્ર જ સમજવું.
ર્તાના અભાવમાં ક્યા સંભવે નહિ, કેમકે લોકમાં ક્યારેય, તે પ્રમાણે (ર્તા વિનાની યિા) દેખાતું નથી. તેથી યિાના ર્ઝાની સિદ્ધિ થાય છે. અને ભવાન્તરમાં પ્રાપ્ત થનારા સુખવગેરે ફળમાં કારણભૂત અદૃષ્ટની જાનકા દાનવગેરેયાઓના ર્તાતરીકે જીવને બ્રેડી અન્ય કોઇ યુક્તિથી સિદ્ધ થતાં નથી.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૨૩