________________
ततः प्रतिबिम्बं स्वाश्रयमूर्तत्वेन व्याप्यते, विज्ञानं चामूर्त, मूर्तिलक्षणायोगात्, रूपादिसंस्थानविशेषो मूर्तिरिति हि मूर्तिलक्षणम्, ततो विज्ञानादाश्रयात् मूर्तत्वेन व्यावर्तमानेन स्वव्याप्यमपि प्रतिबिम्बं व्यावर्त्यत इति व्यापकानुपलब्धिरियम् । एतच्च दर्पणादय एवं प्रतिबिम्ब्यजपाकुसुमादिसन्निधानविशेषतस्तथा तथा प्रतिबिम्बवत्तया परिणमन्ते इति प्रदेशान्तराभिव्यक्तमाचार्यस्यैवाभिप्रायमुपजीव्योच्यते। यदा तु न प्रतिबिम्ब्यवस्तुप्रतिबद्धच्छायाणुसंक्रमातिरेकेणादर्शके अन्यप्रतिबिम्बसंभव इति सूत्राभिप्रायोऽनुश्रीयते, तदानीमव्याप्तिदोषो द्रष्टव्यः अनुमानज्ञानानां, तद्विषयस्य देशकालादिविप्रकृष्टतया तत्प्रतिबद्धच्छायाणुसंक्रमाभावेन सारूप्यायोगतः प्रामाण्यानुपपत्तेः। अमुं च सूत्राभिप्रायमाचार्यः स्वयमेव सर्वज्ञसिद्धौ विस्तरतरकेणाभिधास्यत इति नेह प्रतायते । अस्तु वा यथा कथंचन ज्ञानेऽपि अनुमानज्ञानस्यापि च सारूप्यं, तथापि न તઝમાળે, વિવાQTગામો | વારિ-સર્વાત્મના વા સાણં ચારે શેન વા?, ન તાવત્સત્યના, તથા તિ ज्ञानस्याज्ञानत्वप्रसङ्गात्, सर्वात्मना हि (सामान्य) सारूप्यं संगतिमुपपद्यते सकलभेदापगमे चार्थ एव स्यादपरार्थव्यक्तिवद, न ज्ञानम् । अथैकदेशेन तर्हि सर्व सर्वस्य परिच्छेदकं स्यात्, सर्वस्यापि ज्ञानस्य सर्वैरपि वस्तुभिः सह केनचिदंशेनान्ततः प्रमेयत्वादिना समानत्वसंभवात् । तथा चैतदेव भवदाचार्योऽपि धर्मकीर्तिर्विज्ञाननयप्रस्थानेऽभिधत्ते--"सर्वात्मना हि सारूप्ये, ज्ञानमज्ञानतां व्रजेत्। साम्ये केनचिदंशेन, स्यात्सर्व सर्ववेदनम् ॥१॥ अपि च सारूप्यप्रामाण्याभ्युपगमे તિપ્રકૃત્તિ, પાદિ-પ્રતિક્રિયનિમિત્તે પ્રમ, સાણં વેત્ પ્રતિક્રિયનિમિત્તમિળ્યતે તતઃ વવત્ પૂર્વવિज्ञानस्यापि ग्रहणप्रसङ्गः, तस्यापि विषयेण सह तुल्ययोगक्षेमत्वात्। तथाहि--कस्यापि पुंसः कदाचित् प्रथमं तावदेकं पुरोवर्तिनीलस्वलक्षणग्रहणप्रवणं नीलप्रतिभासं विज्ञानमुदयते, तस्मादेव च समनन्तरप्रत्ययीभूतात् द्वितीयमपि नीलप्रतिभासं विज्ञानम् उपजायते । तत्र च यथोत्तरस्मिन् विज्ञाने विच्छिन्नो ग्राह्याकारो बाह्य इव प्रतिभासते तथा पूर्वस्मिन्नपि, ततो यथोत्तरविज्ञानस्य बाह्येन विषयेण सह सारूप्यमस्ति तथा पूर्वविज्ञानेनापि । अपि च-बाह्येन सह सारूप्यं नीलादित्वमात्रेण, पूर्वविज्ञानेन पुनः सर्वात्मना, ततश्च यथा सारूप्याद्वाह्यार्थस्याधिगतिस्तथा पूविज्ञानस्यापि स्यात्, विशेषाभावात् । उक्तं च--"यथा नीलादिरूपत्वान्नीलाद्यनुभवो मतः । तथानुभवसारूप्यात्तस्याप्यनुभवो भवेत् ॥१॥" न – – – – – – – – – – – – – – –– –– – – – – – –- - - - - -- - --- - - - -
ઉત્તરપક્ષ :- આ તર્ક પણ તથ્ય વિનાનો છે. વિજ્ઞાનમાં પ્રમેયસાપ્ય સંભવી શક્યું નથી. કેમકે અમૂર્તમાં પ્રતિબિંબ સંભવી શકે નહિ. પ્રયોગ :- “વિજ્ઞાન પ્રતિબિંબવાનું નથી. કેમકે અમૂર્ત છે, જેમકે આકાશ.” અન્વયવ્યાતિ જે જે અમૂર્ત હોય છે, તે તે પ્રતિબિંબવાળું હોતું નથી, જેમકે આકાશ.' વિજ્ઞાન પણ અમૂર્ત છે. તેથી વિજ્ઞાન પ્રતિબિંબવાનું નથી.
શંકા :- પ્રતિબિંબ' એટલે શું ?
સમાધાન :- પ્રતિબિંખ્ય(જેનું પ્રતિબિંબ પડે, તે) જપાકુસુમવગેરે વસ્તુમાં રહેલા સન્નિવેશ(સંસ્થાન)વિશેષને અનુસરતો પ્રતિબિંબવાળા અરિસાવગેરેનો જ રૂપસન્નિવેશવિરોષ, પ્રતિબિંબ છે. આ(ઉપસન્નિવેશવિશેષ)મૂર્તવસ્તુઓ નો જ ધર્મ છે. કેમકે “રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળા પુદગળો (જ) છે (તત્વાર્થ. ૫/૨૩) એવા વચનનું અહીં પ્રામાણ્ય છે. (રૂપવાન માં જ રૂપવિરોષનો પ્રાદુર્ભાવ સંભવી શકે. આ તાત્પર્ય છે.) આમ પ્રતિબિંબ પોતાના આશ્રયના મૂર્તવને વ્યાપ્ય છે. અર્થાત જેમાં પ્રતિબિંબ ઉત્પન્ન થાય, તેમાં મૂર્તત્વ(તે મૂર્ત) જ હોય. મૂર્તમાં જ પ્રતિબિંબ સંભવે. વિજ્ઞાન અમૂર્ત છે. કેમકે તેમાં (વિજ્ઞાનમાં) મૂર્તિનું લક્ષણ સંભવતું નથી. “રૂપાદિસંસ્થાનવિશેષ મૂર્તિ છે. એવું મૂર્તિનું લક્ષણ છે. આમ વિજ્ઞાનાત્મક આશ્રય (ધર્મ)માંથી વ્યાવૃત્ત થતું મૂર્તત્વ પોતાના વ્યાપ્ય પ્રતિબિંબને પણ વ્યાવૃત કરે છે.આમ વિજ્ઞાનરૂપ પક્ષમાં વ્યાપક(કમૂર્તત્વ) ની અનુપલબ્ધિ છે.આ વિચારણા “દર્પણવગેરે જ પ્રતિબિંબૂ જપાકુસુમવગેરેના સનિધાનવિશેષથી તેવા પ્રકારના પ્રતિબિંબ તરીક પરિણામ પામે છે.' એમ અન્ય સ્થળે આચાર્ય(શ્રી હરિભદ્રસૂરિમ.)એ વ્યક્ત કરેલા અભિપ્રાયને અનુસાર કરી છે.
સૂત્ર(આગમ)ના અભિપ્રાયથી પ્રતિબિંખ્ય વસ્તુને પ્રતિબદ્ધ છાયાઅણુઓના સંક્રમ વિના અરિસામાં અન્યનું પ્રતિબિંબ સંભવે નહિ. (આગમના અભિપ્રાયે પ્રતિબિંબ પામતી પ્રતિબિંબ વસ્તુમાંથી છાયાણુઓ નીકળે છે. આ અણુઓ દર્પણવગેરેમાં સંક્રમ થવાથી આકાર પામે છે. અને તેથી તેમાં પ્રતિબિંખ્યવસ્તુનું પ્રતિબિંબ પડે છે.) આ અભિપ્રાયને આગળ કરવામાં આવે, તો, (જ્ઞાનમાં અર્થસારુણને પ્રમાણ માનવામાં) અનુમાનજ્ઞાનો અવ્યામિદોષથી દૂષિત થશે. કેમકે અનુમાનજ્ઞાનના વિષય બનતા સાધ્ય અર્થો, જ્ઞાનના સ્થાનથી (જ્ઞાનકરનાર વ્યક્તિથી) દેશ અને કાળથી ઘણા દૂર હોય છે. તેથી તે વિષયોના છાયાણઓનો જ્ઞાનમાં સંક્રમ સંભવતો નથી. તેથી તે વિષયોનું સારૂપ્ય અનુમાનજ્ઞાનોમાં આવી શક્યું નથી. તેથી અનુમાનજ્ઞાનમાં પ્રામાણ્ય અયોગ્ય ઠરશે. (પ્રમાણતરીક લક્ષ્યભૂત અનુમાનજ્ઞાનમાં અર્થસારૂપ્યરૂપ પ્રમાણ લક્ષણનો અભાવ આવવાથી અવામિદોષ છે.) આચાર્ય (=શ્રીહરિભદ્રસુરિજી) પોતે આવા સૂત્રઅભિપ્રાયને સર્વજ્ઞસિદ્ધિપ્રકરણમાં વિસ્તારથી બતાવશે. તેથી અહીં તેનો વિસ્તાર કરતા નથી. અથવા તો, “તુગતુ દુર્જનઃ ન્યાયથી માની લો કે અનુમાનજ્ઞાનમાં પણ કોઇપણ હિસાબે જ્ઞાનની જેમ અર્થનું સારૂપ્ય છે. માં પણ અર્થસારૂ પ્રમાણતયા સિદ્ધ થતું નથી. કારણકે બન્ને વિલ્પો તેમાં અસિદ્ધ છે. બોલો, આ સારૂપ્ય સંપર્ણતયા છે, કે એક્ટશથી છે ? જો જ્ઞાનમાં અર્થસારૂપ્ય સર્વાત્મના હોય, તો જ્ઞાનને પણ અર્થની જેમ અજ્ઞાન બનેરૂપ સ્વીકારવાનો પ્રસંગ છે. કેમકે જ્ઞાનના અર્થસાથેના સંભવિત સકળભેદો દૂર થાય, તો જ સર્વાત્મના સારૂપ્ય સંગત થાય. અને બધા જ ભેદો દૂર થાય, તો કાંતો માત્ર જ્ઞાન જ રહે, કાંતો માત્ર અર્થ જ રહે. જેમકે એક અર્થની બીજા અર્થસાથે અર્થત્વરૂપે સમાનતા હોવાથી બીજો અર્થરૂપ જ છે પણ જ્ઞાનરૂપ નથી. (તાત્પર્ય :- સર્વથા અભિન્ન વસ્તુઓ ભિન્ન ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહિ પસ્ત એકરૂપ જ બની જાય. તેથી જ્ઞાન અને અર્થવચ્ચે સર્વથા સારૂપ્યઅભેદ માનવામાં બન્નેનું એન્વરૂપે જ અસ્તિત્વ સ્વીકારવું પડે. નહિ કે અલગ અલગ સ્વતંત્ર અસ્તિત્વ. તેથી બેમાંથી એકનો અભાવ માનવાની આપત્તિ આવે.)
ધર્મસંગ્રહણિ ભાગ-૧ છે ૧૧e