________________
विकलाद्विशेषव्यवस्थाया एवानुपपत्तेः । यदि हि विशेष्यविशेषणज्ञानयोविभागः कर्तुं शक्येत-इदं विशेष्यज्ञानं इदं तु विशेषणज्ञानमिति तदा स्यादपि विशेष्यज्ञानं प्रति विशेषणज्ञानं प्रमाणम्, यदा तु स्वस्वार्थग्रहणपरिणामाभावादुभयोरपि विभाग एवं कर्तुं न शक्यते तदा कथं विशेष्यज्ञानं प्रति विशेषणज्ञानं प्रमाणं भवितुमर्हति?। अपि च क्रियायाः साधनस्य च विषयनानात्वं न युज्यते, तथादर्शनाभावात्, न हि धवादावुत्पतननिपतनव्यापारवति परशौ ततोऽन्यत्र छिदिक्रिया भवन्ती दृश्यते, तत इहाप्यन्यत्रैव विशेषणज्ञानं प्रमाणभूतं व्याप्तमन्यत्रैव च विशेष्यज्ञानं तत्फलभूतमिति व्याहतमेतत्, तन्न विशेषणज्ञानं विशेष्याधिगतिक्रियां प्रति प्रमाणम् । अथ मा प्रापदयं दोष इति विशेषणविशेष्यज्ञानयोरभिन्नविषयत्वमभ्युपगम्यते, तर्हि द्वयकल्पना व्यर्था, विशेषणज्ञानेनैव तस्यार्थस्याधिगतत्वेन विशेष्यज्ञानस्याकिंचित्करत्वात् । एतच्चालोचनाज्ञानोत्तरविकल्पज्ञानयोरपि दूषणं वाच्यम्, तत्रापि ह्येकविषयत्वे सति उत्तरविकल्पज्ञानस्य वैय्यर्थ्य भिन्नविषयत्वे क्रियासाधनविषयनानात्वविरोध इति । तथा यदप्युच्यते-ज्ञानस्य प्रमेयसारूप्यं प्रमाणं, तदन्तरेण प्रमेयाधिगतिव्यवस्थानुपपत्तेः। तदुक्तम्-"अर्थेन घटयत्येनां, न हि मुक्तवार्थरूपताम्। तस्मात्प्रमेयाधिगतेः, प्रमाणं मेयरूपता ॥१॥ इति। तदप्ययुक्तम्, विज्ञानस्य प्रमेयसारूप्यायोगात्, अमूर्तस्य प्रतिबिम्बाभावात्, बाहि--यदमूर्त न तत् प्रतिबिम्बवत्, यथाकाशम्, अमूर्त च विज्ञानमिति । प्रतिबिम्बं हि प्रतिबिम्बवतो दर्पणादेः प्रतिबिम्ब्यजपाकुसुमादिवस्तुगतसन्निवेशविशेषानुकारी रूपसन्निवेशविशेषः, स च मूर्तानामेव धर्मो “म्प-रस-गन्ध-स्पर्शवन्तः पुद्गला' इति वचनप्रामाण्यात, - — — — — — — — —
— — — — — — — — — — — — — —
(મીમાંસકલ્પિત લોચનાજ્ઞાનના પ્રામાણ્યનો નિષેધ) મીમાંસકો કહે છે કે પ્રથમ ઉત્પન્ન થતું નિર્વિલ્પક (તદ્દન અવિશિષ્ટ) આલોચનાજ્ઞાન તદનન્તર ઉત્પન્ન થતા વિલ્પજ્ઞાનનું નિમિત્ત બનતું હોવાથી પ્રમાણભૂત છે. આ મતે આલોચનાજ્ઞાનથી માંડી પ્રાતિજ્ઞાન સુધીના જ્ઞાનોમાં પૂર્વ–પર્વનું જ્ઞાન પ્રમાણ બને છે, અને ઉત્તર ઉત્તરનું જ્ઞાન કુલ કાર્ય બને છે.
ઉત્તરપલ :- (આલોચનાજ્ઞાન જે અભિપ્રેત અર્થને ગ્રહણ કરવાના પરિણામવાળું હોય, તો તે નિર્વિલ્પક ન નાં સવિલ્પક બની જાય અને જો) આલોચનાજ્ઞાન અભિપ્રેતઅર્થને ગ્રહણ કરવાના પરિણામવાળું ન હોય, તો તે (આલોચના જ્ઞાન) તેજ (અભિપ્રેત) અર્થની આલોચનારૂપ છે, તેમ સિદ્ધ જ નહિ થાય. કેમકે જે “આ નીલઅર્થની આલોચનારૂપ છે.' એમ સિદ્ધ થાય, તો જ તે આલોચનાજ્ઞાનના ઉત્તરકાળે થતા તે(નીલઅર્થ)ના વિરોષપર્યાયોને વિષય બનાવતા વિલ્પજ્ઞાન પ્રત્યે આલોચનાજ્ઞાન પ્રમાણભૂત બને. પણ જ્યારે આલોચનાજ્ઞાનમાં અભિપ્રેતઅર્થ ગ્રહણ કરવાનો પરિણામ જ નથી, ત્યારે તે (આલોચના) તે(અભિપ્રેત) અર્થની આલોચનારૂપે જ અસિદ્ધ છે. તો તેમાં (આલોચનાજ્ઞાનમાં) પ્રામાણ્યના વિચારને અવકાશ જ ક્યાં છે ?
(વિશેષણ વિશેષજ્ઞાન પ્રમાણ–પ્રમિતિભાવનિરાસ) નૈયાયિક વૈશેષિક :- વિરોષણજ્ઞાન પ્રમાણરૂપ છે. અને વિરોષજ્ઞાન ફળરૂપ છે.
ઉત્તરપલ :- આ કથન વિચારરમણીય નથી. વિરોષણજ્ઞાનમાં વિશેષણાત્મકઅર્થગ્રહણનો પરિણામ તમને ઈષ્ટ નથી. (જ્ઞાનમાં સ્વાવબોધસામર્થ તમે સ્વીકાર્યું નથી) તેજ પ્રમાણે વિરોષજ્ઞાન પણ સ્વાર્થગ્રહણપરિણામથી વિક્લ છે. તેથી વિશેષ્યનો નિર્ણય પણ થતો નથી. તેથી વિશેષણ અને વિરોષવચ્ચેના વિશેષનો નિર્ણય જે અનુપાન છે. જે વિરોષ્ય અને વિરોષણજ્ઞાનનો વિભાગ કરવો શક્ય હોત, કે “આ વિશેષજ્ઞાન અને આ વિશેષણજ્ઞાન તો %ાચ વિશેષણજ્ઞાનને વિશેષજ્ઞાનપ્રતિ પ્રમાણતયા સ્વીકારી શકાત. પણ જ્યારે બન્ને પોતપોતાના અર્થના ગણપરિણામથી વિક્લ હોય, ત્યારે બન્ને વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો વિભાગ જ શી રીતે થઈ શકે ? અને તેવા વિભાગના અભાવમાં વિશેષણજ્ઞાનને શી રીતે વિશેષજ્ઞાનના પ્રમાણતરીકે સ્વીકારી શકાય ? વળી, ડ્યિા અને સાધનના વિષય જૂદા જૂદા હોઈ શકે નહિ. કેમકે ક્યાંય તેમ દેખાતું નથી. કુહાડી ધવવૃવિરોષ) વગેરે પર ઉઠ્ઠા-પડવાના વ્યાપારવાળી હોય, અને છેદવાની ક્યિા કોઈ અન્ય જ વૃક્ષવગેરે પર થાય, તેવું દેખાતું નથી. તેજ પ્રમાણે અહીં પણ પ્રમાણભૂત વિરોષણજ્ઞાન અન્યઅર્થ(વિરોષણભૂત અર્થ અંગે પ્રવૃત થાય અને તેના ફળરૂપ વિશેષજ્ઞાન અન્ય અર્થ(વિશેષઅર્થ)અંગે પ્રવૃત થાય, એ વાત તદ્દન અસંગત છે. તેથી વિરોષણજ્ઞાન વિરોષના બોધ જ્ઞાનની ક્ષિા પ્રત્યે પ્રમાણ નથી.)
રાંકા :- વિશેષણજ્ઞાન અને વિશેષ્યજ્ઞાન આ બને જ્ઞાનને સમાન વિષયક માનવાથી આ દોષ મૂળથી નાશ પામશે.
સમાધાન :- બને જ્ઞાનના વિષય જો એક જ હોય, તો બે જ્ઞાન માનવાની જરૂર જ શું છે ? વિશેષણજ્ઞાનથી જ તે અભિપ્રેત) અર્થ જ્ઞાત થઈ જશો. તેથી વિશેષજ્ઞાન અકિચિકર બનશે. આ જ વાત ‘આલોચનાજ્ઞાન અને તેની ઉત્તરમાં થતા વિલ્પજ્ઞાન અંગે પણ સમાન છે. જે આલોચનાજ્ઞાન અને ઉત્તરકાલીન વિજ્ઞાન અને સમાનવિષયવાળા હોય તો ઉત્તરકાલીન વિલ્પજ્ઞાનની કલ્પના વ્યર્થ છે અને જો ભિન્ન વિષયવાળા હોય, તો બે વચ્ચે પ્રમાણ-પ્રમિતિભાવ નહીં હૈ કેમકે ડ્યિા અને સાધનના વિષયો ભિન્ન માનવામાં વિરોધ દોષ છે.
(બૌદ્ધમાન્ય . પ્રમેયસારુણ્યવાનિરાસ) બૌદ્ધ-જ્ઞાનમાં રહેલું પ્રમેયનું સાપ્ય જ પ્રમાણરૂપ છે. કેમકે આ પ્રમેયસારૂપ્યઅર્થસારુણ્યના અભાવમાં પ્રમેયના બોધની વ્યવસ્થા ઘટી રાની નથી. ક્યાં છે કે “આ અર્થરૂપતાને છોડી (જ્ઞાન) અર્થસાથે ઘટના કરી શક્યું નથી (અર્થાત્ અર્થનું સંવેદન કરાવી શક્યું નથી.) તેથી પ્રમેય(વિષયભૂતઅર્થ)ના બોધમાં પ્રમેયરૂપતા =પ્રમેયસારૂપ્યુઅર્થસારુuઅર્થપતા) જ પ્રમાણભૂત છે.”
ધર્મસંપત્તિ બાવન છે :