________________
कथमिदमुक्तं - यदि तदनुमानं प्रतिपत्तिनिमित्तं ततः कथमप्रमाणमिति, न हि प्रतिपत्तिनिमित्ततामात्रं प्रामाण्यलक्षणं, तस्य व्यभिचारित्वात्, तथाहि रूपालोकचक्षुरादयोऽपि प्रतिपत्तिनिमित्तं भवन्ति, न च ते प्रमाणमिति ॥ १२६ ॥ एतदेव
दूषयितुमाशङ्कमान आह-
जइ पडिवत्तिणिमित्तं सव्वं माणंति हंत विसओवि । पावर पमाणमेवं इच्छिज्जइ सोवयारेणं ॥ १२७ ||
( यदि प्रतिपत्तिनिमित्तं सर्वं मानमिति हन्त । विषयोऽपि । प्राप्नोति प्रमाणमेवमिष्यते सोपचारेण)
यदि प्रतिपत्तिनिमित्तं सर्वं मानमिष्यते, अत्र सर्वशब्दो नियमार्थः, यदि प्रतिपत्तिनिमित्तं मानमेवेत्यर्थः, यथा सर्व कृतकमनित्यमित्यत्र कृतकमनित्यमेवेति इतिशब्दस्तस्मादर्थे, ततो हन्त ! विषयोऽपि उपलक्षणत्वादालोकादयोऽपि प्राप्नोति प्रमाणं, 'एव' प्रतिपत्तिनिमित्ततामात्रप्रामाण्याभ्युपगमे, आचार्य आह- 'इच्छिज्जइ सोवयारेणंति' 'सोऽपि' विषयोऽपि आस्तां तावत् ज्ञानमित्यपिशब्दार्थः । उपलक्षणमेतत्, आलोकादयोऽपि उपचारेण गौण्या वृत्त्या इष्यते प्रमाणम् । ततो नातिप्रसङ्गो दोषाय । न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति ॥ १२७॥ उपचारश्च मुख्यापेक्ष इति, मुख्यं प्रमाणमुपदिशन्नाह-णिच्छयओ पुण एत्थं पडिवत्ती चेव होइ माणं तु ॥
તીર્ (૫) જોવિ માવે છ તે પમાળતિ વામોદ્દો ॥ ૧૨૮
(निश्चयतः पुनरत्र प्रतिपत्तिरेव भवति मानं तु । तस्याश्च द्वयोरपि भावे न तत् प्रमाणमिति व्यामोहः) 'निश्चयतः ' परमार्थेन मुख्यवृत्त्येतियावत् पुनः शब्दो वाक्यभेदे 'अत्र' प्रमाणविचारप्रक्रमे प्रतिपत्तिरेव अर्थग्रहणपरिणामलक्षणा भवति 'मानं प्रमाणम्, प्रतिपद्यतेऽर्थोऽनयेति प्रतिपत्तिरितिकृत्वा । तुः पूरणे । 'इय पडिवत्तिनिमित्तं चेत्यत्र तु प्रतिपत्तिशब्दो भावसाधनो विवक्षितः, तथाप्रकरणात् तस्याश्च निमित्तमनुमानमर्थग्रहणपरिणामात्मकप्रतिपत्त्याश्रयत्वात् । कथं पुनरन्यत् प्रमाणं निश्चयतो न भवतीति चेत? उच्यते--इह तदेव प्रमाणं यत इयं प्रमेयाधिगतिरव्यवधानेन स्वतत्त्वं प्रतिलभते, प्रमीयतेऽनेनेति प्रमाणमिति करणे व्युत्पादनात् । करणं हि नाम कारकं तदुच्यते यत्क्रियाया अन्त्यं भेदकं तच्चान्त्यं भेदकं यस्य कारकस्य भेद (क? ) व्यापारः, सर्वेषामपि कत्रादिकारकाणां भेदकत्वेऽपि तदन्यतमेन भेदकान्तरेणापेक्षणीयेन(न?) व्यवधीयते किन्तु तद्भेदेनैव क्रिया भिद्यते, प्रमेयार्थाधिगतिक्रियायाश्चान्त्यं भेदकं ज्ञानस्य प्रमेयार्थ
(મુખ્યવૃત્તા પ્રતિપત્તિ પ્રમાણરૂપ)
આવી શંકાને ઘેષમૂળક બતાવવા આશંકા કરતા કહે છે.
ગાથાર્થ :- (શંકા) જો પ્રતિપત્તિનું નિમિત્ત બનતું બધું જ પ્રમાણભૂત હોય, તો એ પ્રમાણે વિષય પણ પ્રમાણ બનશે. (ઉત્તર) તે(=વિષય) પણ ઉપચારથી (પ્રમાણતરીકે) ઇષ્ટ છે.
જો પ્રતિપત્તિમાં નિમિત્ત બનતું બધું પ્રમાણતરીકે ઇષ્ટ હોય અહીં સર્વ-બધું શબ્દ નિયમ દર્શાવે છે. તેથી જો પ્રતિપત્તિનું નિમિત્ત પ્રમાણ જ હોય તેવો અર્થ થયો. જેમકે બધું કૃતક (=કાર્ય) અનિત્ય હોય-કૃતક અનિત્ય જ હોય. (મૂળમાં ‘ઇતિ’પદ ‘તો” એવા અર્થમાં છે.) તો વિષય પણ (ઉપલક્ષણથી આલોવગેરે પણ) પ્રમાણ બનશે. (આ આપત્તિ પ્રતિપત્તિમાં નિમિત્તપણા માત્રથી પ્રામાણ્ય સ્વીકારવામાં છે.)
ઉત્તરપક્ષ :- જ્ઞાનની વાત તો જવા દો. વિષય પણ ઉપચારથી પ્રમાણતરીકે ઇષ્ટ છે. આ ઉપલક્ષણ છે. ઉપલક્ષણથી આલોવગેરે પણ ઉપચારથી=ગૌણરૂપે પ્રમાણતરીકે ઇષ્ટ છે. તેથી વિષયને પ્રમાણ માનવાની આપત્તિનો આપેલો અતિપ્રસંગ દોષરૂપ નથી. કેમકે અભ્યપગમો જ બાધઆપત્તિરૂપ બનતા નથી. ૧ર૭ના
ઉપચાર હંમેશા મુખ્યને અપેક્ષીને હોય છે, તેથી મુખ્ય પ્રમાણ ઉપદેશતા હે છે.
ગાથાર્થ :- નિશ્ચયથી તો અહીં પ્રતિપત્તિ જ પ્રમાણ છે. અને તેના (=પ્રતિપત્તિ) બન્ને (અર્થ અને જ્ઞાન) સમ્બન્ધીઓની હાજરીમાં તે (=વિષય) પ્રમાણ નથી તેમ ક્લેવું વ્યામોહ છે.
(મૂળમાં ‘પુન” પદ વાક્યભેદ સૂચક છે) પ્રમાણના વિચારના પ્રસ્તાવમાં અર્થના ગ્રહણના પરિણામરૂપ પ્રતિપત્તિ જ મુખ્યતયા–પરમાર્થથી પ્રમાણરૂપ છે. કેમકે પ્રતિપત્તિની વ્યુત્પત્તિ જેનાથી અર્થ પ્રતિપન્ન (=જ્ઞાત) થાય તે પ્રતિપત્તિ" એવી છે. (‘તુ' પદ છંદપૂર્વક છે.) પૂર્વે જ્યાં ય પડિવત્તિનિમિત્ત’ ઇત્યાદિ (ગા. ૧૨૯૬) ક્યું હતું, ત્યાં પ્રતિપત્તિ શબ્દની ભાવવ્યુત્પત્તિ ઈષ્ટ હતી. (‘તિ” પ્રત્યય મુખ્યતયા ભાવઅર્થમાં લાગે છે. તેથી પ્રતિપન્ન કરાય તે પ્રતિપત્તિ એવી વ્યુત્પત્તિ ઇષ્ટ હતી.) એવો નિર્ણય તે વખતના તેવા પ્રકરણથી ગમ્ય છે.
તસ્માચ્ચ પ્રસ્તુતમાં પ્રતિપત્તિની પ્રમાણતયા સિદ્ધિ ઇષ્ટ છે. તેથી કરણતયા વ્યુત્પત્તિ કરી. આ પ્રતિપત્તિનું નિમિત્ત (=કારણ) અનુમાન છે, કેમકે અર્થગ્રહણપરિણામરૂપ પ્રતિપત્તિનું તે (=અનુમાન) આશ્રય છે. (અનુમાનજ્ઞાનમાં સાધ્યઅર્થગ્રહણ નો પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી અનુમાનને પ્રતિપત્તિના આશ્રય તરીકે )
(પ્રતિપત્તિની કરણતયા સિદ્ધિ)
શંકા :- નિશ્ચયથી (=પરમાર્થથી) પ્રતિપત્તિને છોડી અન્ય કોઇ પ્રમાણ કેમ નથી ?
સમાધાન :– જેનાથી આ પ્રમેયનો બોધ અડચણવગર અથવા અવિલંબે ઉત્પન્ન થાય તે જ પ્રમાણતરીકે અભિમત છે. કેમકે જેનાથી પ્રમિતિ થાય, તે પ્રમાણ' એવી કરણકારકમય વ્યુત્પત્તિ ઇષ્ટ છે. (અર્થાત્ પ્રમાણ પ્રમિતિરૂપ ફળ-કાર્યના કરણતરીકે ઇષ્ટ છે.) કારણકે ખરેખર રણ તેજ કારક બને જે ક્યિાનો છેલ્લો ભેદક હોય, અને વિશિષ્ટ વ્યાપાવાળો હોય.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૧૦૭