SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ पुनरर्थे प्रागेव 'न विसेसविरुद्ध चिय अप्पडिबंधाओ बाहणाओ य' इत्यनेन ग्रन्थेन दर्शितमिति । यदपि च प्रागभिहितम्--अनुमानविरोधो यथा घटस्य नित्यत्वे साध्ये, तद्युक्तमेव, यतो न खल्वेकान्तनित्यत्वं कस्यापि वस्तुनः समस्ति, सर्वस्यादीपमाव्योम च नित्यानित्यत्वस्वभावात्, नच नित्यानित्यत्वे साध्यमानेऽनुमानविरोधस्यावकाशोऽस्ति, यथावस्थितवस्तुविषयत्वाभावतस्तस्यानुमानाभासत्वात् । तथा यदपि प्रागवादि-किमनुमानस्य विषयः सामान्यं विशेष उभयं वेत्यादि, तत्र न सामान्यमग्निमात्रं साध्यं, विवादाभावात्, नाप्येकान्तेन विशेष एव, तस्य व्यक्त्यन्तराननुयायित्वेनान्वयाभावात्, किंतु विशेषवत् सामान्यम्, अयोगव्यवच्छेदेन प्रदेशविशिष्टस्यैव वढेः पुरुषस्य प्रवृत्त्यङ्गत्वात्। यदपि प्रागुक्तं, न देशविशिष्टोऽपि वह्निः साध्यो युक्तो, देशविशिष्टस्य वहेरन्वयाभावात्, न हि अस्मिन् पर्वते वह्निरस्ति घूमादित्यादौ विवक्षितदेशादिविशिष्टेन साध्येन सह हेतोरन्वयोऽस्तीत्यादि, तदप्यसमीचीनम्, यत इह द्विविधो विषयः-- प्रयोगकाले व्याप्तिकाले च । तत्र प्रयोगकाले देशविशिष्टो वहिर्विषयः व्याप्तिकाले च केवलं वह्निमात्रम् । प्रतिपाद्यं हि प्रतिपादयिता(त्राप्रेक्षावता धूमोऽग्निनान्तरीयको दर्शनीयः यथा यत्र धूमस्तत्रावश्यमग्निरिति । स च धूमस्तथा व्याप्तिकाले वह्निमात्रेण व्याप्तः सिद्धः सन् यत्रैव पर्वतादौ स्वयं दृश्यते तत्रैवाग्निबुद्धि जनयति, नोदध्यादौ, ————————————————————- –– – – – – – – – –– છે એમ ન કહેવું. કેમકે પર્વતત્વને અગ્નિના અભાવસાથે વ્યામિ નથી. ક્યાંક ક્યારેક અગ્નિનો અભાવ હોવાથી સામાનાધિ કરણ્ય છે. જ્યારે ધુમાડાની અનિસાથે વ્યાપ્તિ અવચ્છેદકાવદન સમ્બન્ધથી =ધૂમાડો હોય ત્યાં અનિ હોય જ. અને પૂર્વોક્ત સામાનાધિકર આ વ્યાતિનું બાધક કે વિરુદ્ધ નથી. પરસ્પના અભાવમાં પણ રહી જનારા બે ધર્મો ક્યાંક એક આધારમાં ઉપલબ્ધ થઈ જાય, તો તે બે વચ્ચે ‘સામાનાધિકસ્ય સમ્બન્ધ કહેવાય છે. ઘ.ત. સમ્યક્ત અને મનુષ્યત્વ ધર્મો. અને જ્યારે એક ધર્મ બીજા ધર્મને છોડી ન જ રહેતો હોય, ત્યારે “અવશે કાવદન'' શબ્દપ્રયોગ થાય છે. ઘ.ત. ધૂમાડો અને અનિ) તેવી જ રીતે કોઈ કહે-જો ધૂમાડો હોવામાત્રથી પર્વત અનિવાળો હોય, તો ધૂમાડાવાળો હોવાથી જ પર્વતના તલ અને વૃક્ષ વિનાના પ્રદેશમાં પણ અનિ હોવો જોઈએ. જેમકે રસોડું. પણ તેમ દેખાતું નથી. તેથી ધૂમાડાથી અનિની સિદ્ધિ અસિદ્ધ છે. આમ અહીં ધૂમાડાને અનિહેતુતરીક અસિદ્ધ ઠેરવી ઇષ્ટ(સાધ્યનું અનુમાન)નો વિધાતકારી દોષ બતાવી શકાય, તો તે પણ બરાબર નથી. (સંયોગસંબંધથી ધર્મ પોતાના ધર્મમાં અવ્યાપ્યવૃત્તિ હોય છે. ધર્મના સર્વપ્રોને વ્યાપીને તો નથી. તેથી ધર્મના એક પ્રદેશમાં ધર્મ એવા માં અન્ય પ્રદેશમાં અભાવ સંભવી શકે છે. જ્યારે ભાડાના કારણે અનિની પર્વત પર સિદ્ધિ કરવી હોય, ત્યારે ધૂમાડાના મૂળ ઉત્પત્તિપ્રદેશને આશ્રયીને જ અનિની હાજરી ઈષ્ટ હોય છે, નહિ કે પર્વતના મૂર્વ પ્રદેશો પર તેથી જ્યાં અનિનો સંભવ જ નથી, એવા પ્રદેશને આશ્રયીને ઈષ્ટનો વિધાત કરવો વ્યાજબી નથી.) તથા કોઈ કહે “પર્વતીય ધૂમાડાની પર્વતીય અનિસાથે વ્યાતિ સિદ્ધ નથી. અહીંના(=મહાન વગેરેના) ધૂમાડાની વ્યાપ્તિ અહીંના અનિસાથે છે. તેથી મહાનસના દૃષ્ટાન્તથી ધૂમાડાથી અનિની સિદ્ધિ કરવી હોય, તો અહીંના અગ્નિની જ થાય, પર્વતીય અગ્નિની નહિ. કેમકે અહીનો અગ્નિ પર્વતીય અનિથી ભિન્ન છે. તેથી ધૂમાડાથી સિદ્ધ થતા અહીંના અગ્નિનો અભાવ જ પર્વત પર સિદ્ધ થાય છે. આમ ધૂમહેતુ સાધ્ય(અહીંના અનિ)થી વિરુદ્ધ (અહીંના અનિના અભાવ)નું સાધક બને છે. તેથી “અહીંના અગ્નિથી પર્વત અનિવાળો નથી, કેમકે ધૂમાડાવાળો છે જેમકે રસોડુ” અહીં હેતુ અહીંના અનિથી વિરુદ્ધનું સાધક હોવાથી વિરુદ્ધઅવ્યભિચાર દોષથી લંક્તિ છે.' તો એ પણ બરાબર નથી. કેમકે મહાનસઆદિસ્થળે ધૂમાડા અને અગ્નિના સહચાર દર્શનથી ધૂમસામાન્યની અનિસામાન્ય સાથે વ્યામિ સિદ્ધ થાય છે. અને તેના બળપર પર્વતીય ધૂમ જોઇ પર્વતસ્થ અનિનું જ અનુમાન થાય છે, નહિક અહીંના અનિનું) વળી ઉપરના ત્રણે અનુમાનો પ્રત્યક્ષથી બાધ પામતા વિષયવાળા હોવાથી અનુમાનાભાસરૂપ છે, સઅનુમાન નથી. તેથી પ્રસ્તુત પર્વત અનિવાળો છે, કેમકે ધૂમાડાવાળો છે અનુમાનના બાધક બની શક્તા નથી. આ વાત પૂર્વે પણ કરી જ છે. (મૂળમાં પણ આ નિર્દેશ “સિયમિપદથી ર્યો છે “તુ'પદ “પુન'અર્થમાં છે.) પૂર્વે “ન વિસેસ વિરુદ્ધો ચિય અપડિબંધાઓ બાણાઓ ય (ગાથા નં ૧૧૧)ઈત્યાદિ શ્લોકથી દર્શાવ્યું હતું. વળી પૂર્વે જે હ્યું હતું કે “અનુમાનવિરોધ છે, જેમકે ઘડાની “નિત્યતા સાધ્ય હોય, તો “તત્વ આદિ હેતુથી ‘અનિત્યતા સાધક અનુમાનથી પૂર્વના અનુમાનમાં અનુમાનવિરોધદોષ છે.” તે બરાબર જ છે. કેમકે દીવાથી માંડી આકાશ સુધીની તમામ વસ્તુઓ નિત્યાનિત્યત્વ સ્વભાવથી સભર હોવાથી કોઈ વસ્તુ એકાન્તનિત્ય નથી. અને જે “નિત્યાનિત્વ સાધ્ય હોય, તો અનુમાનવિરોધદોષને સ્થાન નથી. કેમકે એકાન્તઅનિત્યતા સાધક કે એકાન્તનિત્યતા સાધક અનુમાનો યથાવસ્થિતવસ્તુને વિષય બનાવતા નથી. તેથી અનુમાનઆભાસરૂપ છે. (વસ્તુની નિત્યાનિત્યતાની સિદ્ધિ આગળ ઉપર બતાવશે વળી પૂર્વે જે હ્યું હતું કે “અનુમાનનો વિષય કોણ છે ? સામાન્ય કે વિરોષ ? કે ઉભય (સામાન્ય વિરોષ ઉભય). અગ્નિમાત્રઆદિપ સામાન્ય તો અનુમાનનું સાધ્ય નથી જ, કેમકે તે નિત્ય હોવાથી અને સર્વમાન્ય પ્રતીતિગોચર હોવાથી તેના અસ્તિત્વમાં કોઈ વિવાદ નથી. એજ પ્રમાણે એકાન્ત વિરોષ વિષય નથી. કેમકે તેને વિશેષ અન્ય વ્યક્તિમાં અનુસરતો નથી. અર્થાત તેને વ્યક્તિવિશેષ માત્ર તેને વ્યક્તિસાથે જ સમ્બન્ધિત હોય છે, નહિક સમષ્ટિસાથે. તેથી એક વિશેષના જ્ઞાનથી બીજા વિશેષનું જ્ઞાન થઈ ન શકે. તેથી અનુમાનનો વિષય આ બે વિલ્પથી અન્ય-સામાન્યવિશેષઉભય છે. વિરોષયુક્ત સામાન્ય જ છે. કેમકે પ્રદેશવિશેષમાં અયોગવ્યવચ્છેદ (અભાવના નિષેધ) પૂર્વકનો અગ્નિ જ પુરુષની પ્રવૃત્તિનું અંગ=કારણ બને છે. (પુરુષને સ્વાભિત સ્થળે હેલા અનિનું જ પ્રયોજન હોય છે. તેથી તે સ્વાભિપ્રેત સ્થળે અનિ છે કે નહિ તેઢું જ જાણવા પ્રયત્નશીલ હોય છે) અહીં પ્રદેશવિરોષ અમિમાં વિરોષતા આણે છે. અને અગ્નિ પોતે “અનિત્વ સામાન્યથી અનમેય છે.) વળી, પૂર્વે જે ક્યાં કે દેશવિશિષ્ટ ( દેશવિશેષમાં લો) અગ્નિ સાધ્યતરીક યોગ્ય નથી, કેમકે દેશવિશેષમાં રહેલા અગ્નિનો ધૂમહેસાથે અન્વયે પ્રસિદ્ધ નથી. “આ પર્વત પર ધૂમાડો હોવાથી અગ્નિ છે. જ્યાદિ અનુમાનસ્થળે ધૂમહેતુની અભિપ્રેત દેશવગેરેથી વિશિષ્ટ બનેલા સાથે અગ્નિસાથે અન્વય નથી, (પતુ દેશાદિથી વિશિષ્ટ ન બનેલા અનિમાબસાથે અન્વય છે.) તે વાત પણ સુજ્ઞમાન્ય નથી. કેમકે વિષય બે પ્રકાર છે.(૧) પ્રયોગકાલે અને (૨)વ્યાયિકાલે તેમાં, અનુમાનપ્રયોગકાલે દેશવિશિષ્ટ અનિ વિષય બને છે, અને વાણિગ્રહણકાલે દેશાદિથી અવિશિષ્ટ અનિમાત્ર વિષય બને છે. બુદ્ધિમાન પ્રતિપાદકે પ્રતિપાધે (જેને અનિનું જ્ઞાન કરાવવું છે.) તેની આગળ ધૂમાડો અનિનાન્તરીયક (અગ્નિ વિના નહિ રહેવાવાળો) છે, જેમકે જ્યાં ધૂમાડો હોય, ત્યાં અનિ હોય, એમ દર્શાવવું જોઈએ. ધર્મસંગહણિ ભાગ- ૨ ૧૦૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy